________________
२२८
અંદર ઝાંખવાના, અંદર ઊતરીને અનુભૂતિ કરવાના પ્રયોગો આપણે તે હતાં તેવાં તે તે ન જ નીકળે. તેમનાં ચિત્તતંત્ર પર જબ્બર ત્યાં બહુ ઓછા થાય છે.
કાંતિ નિર્માણ થઈ હોય એમ બનવા જોગ છે. આ વિજ્ઞાન ‘whole’નું–પૂર્ણનું–વિજ્ઞાન છે, તેમાં કયાંય . " આવા પ્રયોગો એક કાળમાં જરૂર થતાં જ હતા. અત્યારે ભિન્નતા, ટકડો કે અલગતા નથી હોતી. તેની અંદર વિશ્વના ચાલતા અધૂરા પ્રયોગોનું મૂળ આવા સાચા પ્રયોગોમાં જ રહેલું છે. વિવિધ વિજ્ઞાને, પદાર્થો, જીવે અને તવો રહેલાં છે. તેની બહાર પ્રયોગો તેના તેજ છે, પણ તેને અભિગમ, તેનું વિજ્ઞાન ખોવાઈ કશું જ નથી. એટલે પૂર્ણને સિદ્ધ કરવા માટે જે પૂર્ણથી જ સમજ- ગયું છે. તેને પ્રાણ ચાલ્યો ગયો છે. નહીંતર એક વ્યકિત તીવ્ર જિજ્ઞાસા વાત કે પકડવાનો પ્રયોગ કરવામાં આવે અને મૂળ આધારને લઈને અને દઢ પ્રતિજ્ઞા સાથે પ્રયોગમાં બેસવા તૈયાર હોય તે તેની જડ જોવામાં આવે તો તે ઝટ પકડમાં આવી શકે છે અને પ્રયોગ ટૂંક બની પ્રકૃતિનાં (Subconscious) દુર્ચા ન ઊડી જાય? અને તે પોતાનાં શકે છે. પરંતુ આપણે ત્યાં તેનાં એકાદ પાસાને પકડીને આગળ "સાચા સ્વરૂપનાં દર્શન ન કરી શકે? જેમ પાતાળ, ફોડવામાં આવે વધવાના પ્રયોગો થઈ રહેલા જોવામાં આવે છે. આ પ્રયોગ ઘણો તો પાણીનો ધોધ આવ્યા જ કરે તેમ, Subconsciousની દિવાલને દીર્ધ સમય માગી લે છે. પાસાઓ તે ઘણા બધા હોય છે. એટલે તોડવામાં આવે તો રૂંધાયેલા જ્ઞાનનાં ઝરણાં ફાટી નીકળે છે. તેમાંથી એક એક પાસું પકડીને ઘણા વિદ્વાન સંતે, પંડિતે
આજે તો મોટે ભાગે ‘બેબી પ્રયોગ’ ચાલી રહ્યાં છે. જો કે વ્યાખ્યાતાઓ, અને કથાકારો સાચી નિષ્ઠા, તત્પરતા, લગન અને : ' એવા પ્રયોગની' પણ જરૂર તો છે જ. કારણ કે એક પાત્ર જ્યારે ભાવનાથી આવા પ્રયોગો કરતા હોય છે. અને લોકોમાં ટોળેટોળાં આવા
તેનાં રોજિદા સાંસારિક જીવનનાં કાર્યો અને વિચારોમાંથી પાછું પ્રયોગમાં જોડાતા હોય છે. સૌને ધર્મમાર્ગે જવાની અને મુકિત
હઠનું જ ન હોય ત્યારે તેને આવા નાના, સરળ અને ક્રિયાત્મક પ્રયોગો
હઠ મેળવવાની ઝંખની હોય છે. હજારો વર્ષોથી આવી પ્રણાલિકાઓ * આપવા પશે. તે તારા તે જ ચાલતી આવે છે, અને લાખોની સંખ્યામાં લોકો પ્રયોગમાં જોડાતા અને ગંભીર પ્રયોગમાં આગળ લઈ જવાનું હોય છે. આવી ચાલુ હોય છે, છતાં પરિણામમાં આપણને અપેક્ષિત સિદ્ધિ જોવા મળતી
‘પ્રોસેસ’ને બદલે પ્રયોગ ત્યાંજ ઊભે' રહી જાય છે અને ક્રિયાનથી. તે એ વાત તો સ્પષ્ટ જ છે કે એ બધા પ્રાગે અધૂરા અને
કાંડમાં જ ગુંચવાઈ જાય છે. આ ગુંચવાડાને જ ધાર્મિક ક્ષેત્રમાં એકાંગી છે. એમ કહેવામાં આવે છે કે મુકિત મેળવવી એ કાંઈ પિતાની પ્રગતિ માની લે તે આગળ પ્રયોગ શકય નથી. આને કનિષ્ટ સહેલી વાત છે? એ તે જન્મજન્મનાં પુણ્યોને સંચય થાય ત્યારે જ
પ્રકારનું પ્રાગ કહી શકાય. આપણાં આચાર્યો દષ્ટા હતાં. તેઓએ મેળવી શકાય. એટલે કે એ વાતને આવતા જન્મ પર રાખીને તે બધી જાતનાં પ્રયોગે નિર્માણ કર્યાં. કનિષ્ઠ–મધ્યમ–ઉત્તમ આપણે મોજથી પેલા ભૌતિક વિભાગમાં ચક્કર મારતા જ રહીએ
અને સર્વોત્તમ.'' છીએ. કોઈકવાર પાછું યાદ આવી જાય કે અરે, આપણે
* કનિષ્ઠ પ્રયોગમાં મોટી સંખ્યામાં સમૂહો આવે જોડાય, જ્ઞાનશા માટે જન્મ્યા, આપણું ધ્યેય શું? આપણે તો મુકત થવાનું છે, તો વળી એકાદ બે સત્સંગમાં જઈ આવીએ, બે વ્યાખ્યાને
સત્રો, ધાર્મિક શિબિર, સપ્તાહ, પારાયણ, પૂજા આદિ યોજાય, અને સાંભળી આવીએ, બે - ચાર ધર્મ પુસ્તકોમાં ફિલેફીનાં પુસ્તકો, ભાગ લેનારાઓની દષ્ટિમાં કાંઈક પરિવર્તન થાય. તેમાંથી જેની ભાવના કૃષ્ણમૂર્તિ યા અરવિંદને વાંચી કાઢીએ અને વિચારીએ કે આપણે
વધારે તીવ્ર બની હોય તેઓ મધ્યમ પ્રયોગ સુધી પહોંચે. ત્યાં ક્રિયાઠીક માર્ગપર છીએ. કોઈકવાર મનમાં તીવ્ર ચટપટી થાય છે તેને ધબ્બો મારીને બેસાડી દઈએ અને મનને મનાવીએ કે મુકિત મેળવવી
- કાંડોનું પ્રમાણ એકદમ ઓછું અને મનની પ્રક્રિયાઓ પર વધારે તે કંઈ રેઢી પડી છે? હજી તો કેટલાંયે જન્મ લેવા પડશે.
કામ કરવામાં આવે. ધ્યાન અને એકાગ્રતાદ્વારા તેનાં ચિત્તાતંત્ર પર સૌથી પહેલાં તે આવી મનને ઢીલું બનાવનારી વાતમાંથી
મૃદુતાથી કામ થાય અને તેને પ્રત્યક્ષ બતાવીને આગળ લઈ બહાર નીકળવાનું છે અને મનને જાગૃત કરવાનું છે. કારણકે આવી
જવામાં આવે. . * જાગૃતિ જો ન હોય તે પ્રકૃતિ આપણને ઉઘાડી દેવા-અર્થાત ' ઉત્તમ પ્રયોગમાં મનની બધી જ પ્રવૃત્તિઓ તેને સ્પષ્ટ હોય. સત્ય તરફ આંખો બંધ કરીને કેવળ અન્ય વિષયોમાં ભ્રમણ કરાવવા - વિચારોની આવનજાવન, તેના મૂળ, તેની ગતિ, તેના રંગ, પ્રતિક્ષણ તૈયાર જ હોય છે. ઉંડ સાથે ચેતનધર્મ સતત કામ કરી ભાવ, શાખા, પ્રશાખાઓ, તેનાં સગાસબંધીઓ, આદિ તેને સમરહ્યો છે, અને જેને લઈને આપણી સઘળી પ્રવૃત્તિઓ શકય બને જાતું હોય, આથી ધીરે ધીરે એ વિચારનાં રગડાને બાજુપર રાખીને છે, તેમ છતાં જડ ચેતનને ઓળખવા દેતું નથી. ચૈતન્ય જડમાં પોતે સ્વયં કોણ છે, આ બધું જોનાર પોતે જ છે, તે ચેતના સ્પષ્ટ પણ ચૈતન્ય ભરી દીધું છે, અને ત્યાં પોતે સતત હાજર છે છતાં જાણે પ્રગટ થાય, અને સ્વયં પોતાની પરમાત્મચેતના પર આરુઢ જડની જ સત્તા હોય તેમ લાગે છે. પણ એકવાર : થોડી જાગૃતિ થવાનું શકય બને, આ પરમાત્મચેતના સતત આપણામાં હાજર છે, આવી તો પેલી પ્રકૃતિના ઉધાડી દેવાના પ્રયત્ન સફળ નહીં થાય. અને એ જ કામ કરી રહી છે, છતાં આપણે આપણા વિચારોના તે છતાં તકેદારી ખૂબ રાખવી પડે છે. આટલું થયા બાદ મનમાંથી રગડાદ્રારા એને જોઈએ છીએ એટલે તેનું શુદ્ધ સ્વરૂપ જોવાનું, એક થિ તને દુર કરવાની છે કે આ જન્મમાં જ્ઞાન નહીં થાય. અનુભવવાનું બનતું નથી. પણ મનની બધી કાર્યવાહી આપણને દઢ સંકલ્પ અને વિશ્વાસ એ વાત કરવાને છે કે મારે આ સ્પષ્ટ સમજાય તો તેના પર નિયંત્રણ કરવાનું પણ સરળ બને છે. જન્મમાં જ જ્ઞાન મેળવવું છે, તે હું કોઈપણ ભેગે મેળવીશ અને આવું નિયંત્રણ કરવાની શકિત અને દષ્ટિ આવે તેને જ પરમાત્મામાં મુકત થઈશ. આવી દઢ પ્રતિજ્ઞા હશે તો મનમાં તીવ્ર જિજ્ઞાસા પ્રવેશ મળી ગયું કહેવાય. એક પ્રકારની અપૂર્વ સંવાદિતા અને જાગૃન થશે, અને તે જ આપણને ધર્મમાર્ગમાં અગ્રેસર કરશે. સંગીત તેનામાં પ્રગટ થાય છે અને તે વ્યકિત સ્વયં પિતાને માટે ધર્મને નામે લોકો પોતાનો સમય, શકિત અને ધન ખર્ચવા
સમાજ માટે અને સારાએ વિશ્વને માટે આશીર્વાદરૂપ બની જાય
છે. તેના પ્રત્યેક વિચાર, તેની વાણી અને કાર્ય સંસારનાં કલ્યાણ તૈયાર જ હોય છે. ધર્મના નામને મહિમા હજી આપણે ત્યાં સારા
માટે જ હોય છે. પ્રમાણમાં છે. ગમે તેવો દુર્જન અપમાણિક અને પિતાના સ્વાર્થના
' સર્વોત્તમ પ્રયોગમાં એ પાત્ર સ્વયં આચાર્ય બનીને બીજા કામમાં જ ડુબેલો માણસ પણ કોઈક વાર ધર્મના નામે કંઈક
અનેકને શિક્ષિત કરવાની તાકાત ધરાવતું બની ગયું હશે. ઉત્કૃષ્ટ કરવા તૈયાર હોય છે. તે જો એ ભાવનાને ઉપયોગ કરી લેવામાં આવે અને તેને સાચા અને વૈજ્ઞાનિક પ્રયોગમાં લઈ જવામાં
ભાવનાથી પ્રેરિત થઈને પિતાનું જીવન અને સર્વસ્વ આ જ આવે તે જુદા જ પરિણામની સંભાવના નિર્માણ થાય છે. કાર્યમાં લગાડી દેવાની તેની તત્પરતા હોય છે. તેના હાથે મોટાં મોટાં
ધાર્મિક વૃત્તિ અને તપશ્ચર્યાઓનાં નિર્માણ પાછળ આ જ દષ્ટિ (કાર્યોના નિર્માણ થાય છે. સર્વત્ર અભૂત એકતાને તેને અનુભવ રહેલી છે. ઉપધાન આદિ ધાર્મિક ઉપાસનાને લઈએ તે વિચાર થાય છે. આ પરમ એકતાનાં સિદ્ધાંત વિશ્વનાં સિદ્ધાંતો સાથે સતત આવશે કે આટલા મોટા સમૂહમાં બહેન-ભાઈઓ મહિનો સવા અનંતકાળથી રહેતા આવ્યાં છે અને અનંતકાળ સુધી રહેવાનાં મહિને પોતાનાં ઘરસંસારની, વ્યાપારધંધાની અને બીજી બધી છે. આવી પરમ એકતા અને મૂળભૂત સિદ્ધાંતેમાંથી મનુષ્યનું સાંસારિક બાબતથી અળગા થઈને એક સ્થાન પર બેસીને પોતાના સર્જન થયું છે. એટલે તેની પણ કેટલી બધી વિશેષતાઓ છે તેનું સમયશકિત લગાડીને કંઈક કરવા માગે છે. આ તે કેવો સુંદર ભાન થાય છે. તેના ઉદ્દેશોનાં રહસ્યને અભ્યાસ કરતાં અનેક અવસર છે કે જ્યારે તેમનાં પર કોઈ સચેટ ગંભીર અને મહત્ત્વનો , સૂક્ષ્માતિસૂક્ષ્મ સિદ્ધાંતોનું રહસ્ય ખુલે છે. તેથી તે મનુષ્ય સ્વયં એક પ્રયોગ કરવો શકય બને છે. આ પ્રયોગમાંથી જે બહાર નીકળે તે રિસર્ચ–સંશોધન માટેની મહાન લેબોરેટરી જેવો બની જાય છે.