________________
તમ-૧૩૮
પ્રબુદ્ધ જીવન
અનાશી રે
વિચારકાનિા સંચાલન
માનું છું. જૈન યુવક સંઘ એવી કોઈ મોટી સંસ્થા નથી, જે હોસ્પિટલ, અમારી ચર્ચા અંગે મને જણાવવાનું પ્રાપ્ત થાય છે કે અહિંસા અને સ્કૂલ અથવા એવી બીજી સામાજિક સેવાની સંસ્થાઓનું સંચાલન કરતી " દયા સંબંધની તેરાપંથી માન્યતા સાથે અમે સહમત થઇ શકતા નથી. હોય. તેનું . મખ્ય ધ્યેય સમાજમાં વિચારકાન્તિ કરવાનું અને આમ છતાં આ તેમની માન્યતા જૈન ધર્મના મૂળતત્ત્વ અનુસાર છે સ્વતંત્ર ચિન્તન : પ્રેરવાનું રહ્યો છે. અમે માનીએ છીએ કે વિચાર- એ આચાર્યશ્રીને સુદઢ અભિપ્રાય છે. આ બાબતની વિશેષ પરિવર્તન વિના રૂઢિગત સમાજમાં આચારપરિવર્તન થવું. શકય નથી ચર્ચાને અહિં સ્થાન કે અવકાશ નથી. એમ છતાં હું નમ્રતાપૂર્વક અને વિચારપરિવર્તન થાય તે આચારપરિવર્તન અચુક થાય. તે ધ્યેયની એમ સૂચવું અને આશા રાખું કે, આચાર્યશ્રીનું સ્વતંત્ર વિકસતું સિદ્ધિ અર્થે “પ્રબુદ્ધ જીવન અને પર્યું ધણપર્વ દરમિયાન વ્યાખ્યાન- ચિન્તન તેમને આજની માન્યતા કરતાં બીજી દિશા તરફ જયારે માળાનું આયોજન અમે કરીએ છીએ. જીવન વિષે વ્યાપક ચિન્તન પણ ગતિમાન કરે ત્યારે તેઓ આજની માન્યતાઓ અંગે પુનકર્યું હોય એવી વ્યકિતઓ–પછી તે કોઈ પણ ધર્મની' અથવા કોમની વિચારણા કરતાં અચકાશે નહિ. હોય તેમને નિમંત્રીએ છીએ. એવી વ્યકિતના બધા . વિચારો . . જૈન આગમ જેમ તેમને સ્વીકાર્ય છે તેમ શ્વેતાંબર મૂર્તિસાથે અમે સંમત હોઈએ એમ નથી પણ સંઘના સભ્યો અને આમ- પૂજક અને સ્થાનકવાસી સમાજને પણ એટલા જ સ્વીકાર્ય છે. જનતા ભિન્ન ભિન્ન નવા વિચારો જાણે અને તે વિષે મનન કરે આમ છતાં બન્ને સમાજ અહિંસા અને દયા વિશેની તેરાપંથી એ જ અમારું ધ્યેય હોય છે. તેવા જ ઉદ્દેશથી આચાર્યશ્રીનું આજનું
માન્યતાઓ સ્વીકારતા નથી, એટલું જ નહિ પણ, તેને પ્રવચન અમે ક્યું છે. તેરાપંથી માન્યતાઓ વિષે જૈન સમાજમાં
તીવ્ર વિરોધ કરે છે. તે આ સંબંધમાં હું એમ ઇચ્છું કે, ત્રણે સમાજુદા જુદા ખ્યાલો પ્રવતે છે. વળી આચાર્યશ્રીએ અણુવ્રત આંદોલન
જના વિદ્વાન આચાર્યો અને મુનિવર અને જૈન દર્શનના અન્ય શરૂ કર્યું છે, તે માત્ર જૈન સમાજ માટે જ નહિ પણ સમસ્ત દેશ
વિદ્રાને વચ્ચે કોઇ એક પરિસંવાદ યોજાય. અને આ પ્રશ્નની માટે છે. તેથી તેમના વિચારો જાણવાની સંઘના સભ્યોને તક મળે તે
તેઓ ગંભીર વિચારણા કરે. કેટલાકે ચિત્તનશીલ શ્રાવકો પણ આ આશયથી આ વ્યાખ્યાનસભાની ગોઠવણ કરવામાં આવી છે. કે. પરિસંવાદમાં શ્રોતાઓ તરીકે હાજર રહે. હું માનું છું કે સ્વતંત્ર , ,. ભારતવર્ષમાં અને ખાસ કરીને જૈન સમાજમાં ત્યાગી અને
ચિન્તન કરવાની જેની બુદ્ધિશકિત છે એવા શ્રાવકોને આથી ઘણું તપસ્વી સંતને પ્રભાવ ઘણે રહ્યો છે. સમાજસુધારકો વર્ષોની
જાણવાસમજવાનું મળશે. હું વિશેષ એમ પણ સૂચવું કે આપણને મહેનતથી જે ન કરી શકે તે કાર્ય સાધુના ઉપદેશથી ટૂંક સમયમાં પ્રાપ્ત થયેલી મૂળ જૈન વિચારધારા કેટલેક અંશે તેરાપંથી માન્યતાથઇ જાય છે એવી સમાજની તેમના પ્રત્યે શ્રદ્ધા છે. આ
એનું સમર્થન કરતી હોય તો પણ, એ વિચારધારાને પણ વિકાસને શ્રદ્ધાને સદુપયોગ થાય અને કામણ વર્ગ સમાજને યુગ- અવકાશ છે અને યુગધર્મ પીછાની તેને આપણે વિકસાવવી રહી. ધર્મ પીછાની સાચું માર્ગદર્શન આપી સન્માર્ગે દોરે તે ૬ આચાર્યશ્રી આવું કાંઇક કરી રહ્યાં છે એવી અમારા મન ઉપર
છાપ હતી તેથી જ અમને અહીં આવવાનું આકર્ષણ રહ્યું છે. નહિ તે, સમાજનું કલ્યાણ થાય. પણ સખેદ કહેવું પડે છે કે વર્તમાન
તેરાપંથી માન્યતાઓ અને આણું વ્રત આંદેલ - ખાસ કરીને સમયે મોટે ભાગે આવું બનતું નથી. આચાર્યશ્રી કાંઇક નવી
શોષણવિહીન સમાજરચના, અહિંસક પ્રતિકાર, વ્યવહારિક ક્રાન્તિ– દિશામાં વિચારે છે એમ અણુવ્રત આંદોલનના કાર્યકમ ઉપરથી આ બન્ને વચ્ચે મને પૂરો મેળ દેખાતા નથી. તેથી મને લાગે છે કે લાગે છે. આ આંદોલન નૈતિક પુનરૂત્થાનને પુરૂષાર્થ છે અને તે
તેમને જો આવી ક્રાન્તિ કરવી હશે તો ઘણી પ્રવૃત્તિઓને તેમણે
અનુમોદન અને પ્રેરણા આપવી પડશે. એટલું જ નહિ પણ, તેની બરાબર અમલી બને અને માત્ર પ્રચારમાં જ ન રહે તો તે જૈન સમાજ
આગેવાની લેવી પડશે. અને દેશની ઉન્નતિમાં જરૂર પરિણમે. આ આંદોલનને લગતા
'આચાર્યશ્રી સમભાવથી વિચારવિનિમય કરે છે. ભિન્ન વિચારો કાર્યક્રમના બે પાસા છે: એક શું ન કરવું અને બીજું શું કરવું. હિંસા
ધરાવતી વ્યકિતઓ સાથે પણ શાન્તિપૂર્વક ચર્ચા કરે છે. પોતાના ન કરવી, અસત્ય ન બોલવું, ચેરી ન કરવી, પરિગ્રહ ન રાખવો
આત્મવિશ્વાસથી પોતાની માન્યતાઓમાં દ્રઢ રહે છે તે સાથે જુદી વિગેરે. પણ તે સાથે આચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં વિધેયાત્મક
માન્યતા ધરાવતી વ્યકિતઓ પ્રત્યે આદર રાખે છે. તેમનું અનુ; ઉદ્દેશ રાખે છે. અને તેનું ધ્યેય શેષણવિહીન સમાજરચના કરવી,
શાસન અને તેમના મુનિગણમાં પ્રવર્તતી જ્ઞાનની ઉપાસના પ્રશંસનીય વ્યવહારમાં ક્રાન્તિ કરવી, અહિંસાત્મક પ્રતિકાર ' કરી અહિંસાને
છે. અણુવ્રત આંદોલન અમને આવકારપાત્ર લાગે છે અને તેથી ક્રિયાત્મક સ્વરૂપ આપવું વિગેરે છે. આ ભગીરથ કાર્ય છે અને એક
તેને ખરેખર અમલી બનાવવા પ્રયત્ન થાય છે તેમાં આપણે પૂરો જૈન આચાર્ય આવી સામાજિક અને વ્યવહારિક કાતિની પ્રરૂપણા
સહકાર હોવ ઘટે, પણ સાથે સાથે મારે જણાવવું જોઇએ કે કરે અને તેને માટે અહિંસાત્મક પ્રતિકારને માર્ગ અપનાવે તે ખરેખર
અણુવ્રત આંદોલન માત્ર તેરાપંથના પ્રચાર માટે છે અથવા તે આવકારપાત્ર છે.. શોષણવિહીન સમાજરચના' સામ્યવાદીઓ
સંપ્રદાયના આચાર્યની પ્રતિષ્ઠા વધારવા માટે છે તેમ જ જો તેરાપંથી કરવાનું કહે છે.. લેકશાહી સમાજવાદને વરેલ ગેસનું એ ધ્યેય
સમાજ માનશે તે આ આંદોલનને એટલી સફળતા નહિ મળે છે. ગાંધીજીએ પણ એવા જ આશયની અહિંસક સમાજરચના
અને આચાર્યશ્રીને જ અન્યાય થશે. અને સર્વોદયને માર્ગ બતાવ્યો છે. એક જૈન આચાર્ય એ ધ્યેયને
' ફરીથી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી હું આચાર્યશ્રીને અંત:સફળ બનાવવાનું આંદોલન શરૂ કરે છે, એટલું જ નહિ પણ, ગાંધી
કરણપૂર્વક આભાર ' માનું છું. જીએ અન્યાય સામે અહિંસાત્મક પ્રતિકાર સત્યાગ્રહ-નો માર્ગ
.:, " સાભાર સ્વીકાર બતાવ્યો છે જ. માર્ગ એક જૈન આચાર્ય સ્વીકારે છે, તે હવે પછી
'દાદાસાહેબ માવળંકર: મૂળ મરાઠી લેખક: શ્રી દા. ન. શિખરે; આચાર્યશ્રી આ મહાન ધ્યેયને અમલી બનાવવા શું કરે છે તે જૈન
અનુવાદક : શ્રી હીરાલાલ પોપટલાલ શાહ, પ્રકાશક: સન્નિષ્ટ પ્રકાસમાજ અને દેશની જનતા જરૂર ઉત્સુકતાપૂર્વક જોઇ રહેશે એમાં
શન, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧; કિંમત રૂ. ૪-૫૦... કોઈ શક નથી. . . ! ! -- : , , તમને જણાવતા આનંદ થાય છે કે આચાર્યશ્રીનું મુંબઇમાં
આરઝૂ: કાવ્યસંગ્રહ:લેખક શ્રી જશવન્ત લ. દેસાઈ; પ્રકાશક:
ઉપર મુજેબ; કિંમત રૂ. ૧.૫૦. આગમન થયું ત્યાર બાદ પ્રસ્તુત અણુવ્રતઆંદોલન સંબંધે
- સાને અસ્તિત્વવાદ: લેખક: શ્રી મધુસુદન બક્ષી; પ્રકાશક: તેમ જ, તેરાપંથની વિશિષ્ટ માન્યતાઓ સંબંધમાં વિગતવાર ચર્ચા ઉપર મુજબ; કિંમત રૂ. ૩-૦૦. કરવા માટે આજ સુધીમાં મને પરમાનંદભાઈને તેમ જ ભેડા અન્ય * મોમંથન: લેખક :શ્રી મનુભાઇ લાલભાઇ શેઠ પ્રાપ્તિ મિને ત્રણ ધ્વારા તેમની સાથે બેસવાને સુયોગ પ્રાપ્ત થયો છે. આ સ્થાન: મેઘરાજપુસ્તક ભંડાર, ગેડીજીની ચાલ, પાયધુની, મુંબઇ-૨૪