________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૧૮
*
આ બન્ને વિશ્વને અનુભવ અને ઉપભોગ કરે છે અને તેનું
મેં પર અંકુશ રાખવાની તાલીમ અવલોકન કરી તેનાં રહસ્યોને તાગ મેળવવા પ્રયત્ન કરે છે. જેમ એક રહસ્યને ઉકેલ લાવીએ છીએ તેમ આ ગેબી વિશ્વ આપણી (જૈન સમાજના પ્રખર ચિન્તક અને વિવેચક સ્વ. વાડીલાલ સમક્ષ અવનવાં બીજાં રહસ્ય ઊભાં કરે છે. આજે આપણી સમક્ષ મેતીલાલ શાહને વર્ષો પહેલાં લખાયેલું આ લેખ તેમના મિત્ર અને અનેક અણઉકેલ કોયડાઓ પડયા છે.
પ્રશંસક શ્રી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી તરફથી મળે છે જે આમ છતાં મનુષ્યનું મગજ તેમાં ચાલી રહેલાં ઉત્ક્રાંતિના બળે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. પરમાનંદ) વધુ શકિતશાળી બનશે અને કુદરતનાં બળા અને રહસ્યોને સમજાવી જય એ લક્ષ્યબિંદુ છે જેનું તે “જૈન.' શકશે તેવી શ્રદ્ધા રહે છે.
જય મેળવી ચૂકયો છે તે સંપૂર્ણપણે તે ‘નૌન.’ આ પૃથ્વી ઉપર મનુષ્ય આજથી ૧ કરોડ વર્ષ ઉપર પેદા જય કોના પર – પિતા પર કે બીજાઓ ઉપર? થશે અને ત્યાર પછી છેલ્લા ૪૦ વર્ષો પહેલાં એણે જેટલું જ્ઞાન
પિતા પર જય જેટલા પ્રમાણમાં મેળવ્યો હોય તેટલા જ પ્રમાપ્રાપ્ત કર્યું અને કુદરતનાં બળાનું રહસ્ય સમજી સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેના કરતાં છેલ્લી ચાર સદીમાં એણે અનેક સિદ્ધિઓ
ણમાં મનુષ્ય બીજાઓ ઉપર જય મેળવી શકે છે–વધારે નહિ અને મેળવી છે. વળી છેલ્લાં ૪૦ વર્ષોમાં જગતે જે વૈજ્ઞાનિક અને ઓછા પણ નહિ. ઔદ્યોગિક રિદ્ધિઓ પ્રાપ્ત કરી તેના કરતાં આ સદીનાં છેલ્લાં ૫૦૬૦ વર્ષમાં એણે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. આ ક્રમ ચાલુ આરોગ્ય, ચારિત્ર્યસંગઠન, પ્રબલ ઈચ્છાશકિત એ સર્વ, રહે તો તે બીજા ૨૫ વર્ષમાં કેટલી પ્રગતિ કરશે તે કહેવું પણ પિતા પર જય મેળવવાની કસરતઅથવા ‘ટેવ’નાં ફળ છે. મુશ્કેલ છે. કદાચ એટલાં વર્ષોમાં મનુષ્ય ચંદ્રને મંગળની મુસાફરી
અને એ જ ત, વળી, બીજા ઉપર જ્ય મેળવવામાં કરતો થયે હશે. કદાચ ગુજરાત સાહિત્ય પરિષદ મંગળના ગ્રહ ઉપર પણ યોજાય તો નવાઈ નહિ.
સાધનભૂત બને છે. મનુષ્ય પોતાના શરીરના ભૌતિક કદથી મધ્યમાન પદે છે, પરંતુ
જેને જયશાળી બનવું છે તેણે પ્રથમ કોઈને પણ અંકુશ આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે આ વિશ્વનું અવલોકન કરી તેનાં રહસ્ય સમજનાર એક માત્ર મનુષ્ય છે. ચેતન
સ્વીકારવું જ પડશે. અંકુશ તળે રહી મુશ્કેલમાં મુશ્કેલ સંજોગો સહન શું છે? તે આપણે હજી સમજી શકયા નથી. એ ચેતન આ વિશ્વનું કરવાની શકિત મેળવવાથી, પછી, અંકુશને દૂર કરવા જતાં પડતું દુ:ખ એક અગત્યનું અંગ છે. એ અગોચર બળ વડે પણ આજે આ વહોરી લેવામાં તેને ભય લાગતો નથી. ભય અને દુ:ખની લાગણીને વિશ્વ કયાંથી આવ્યું છે, કયાં જઈ રહ્યું છે, એ અનંત છે કે પરિમિત છે, એનું ભવિષ્ય શું છે, આ વિશ્વની સૌ ઘટના નિયંતાધીન
આ પ્રમાણે અમુક અંશે જીત્યા પછી તે માણસ પોતે પોતાને માલિક રહે છે, તે ગુણ કોણે પેદા કર્યો, એને કોઈ નિયંતા છે કે કેમ, એ
બનવાને લાયક થાય છે. હવે તે પારકાની તાબેદારીથી ઉપજતું કષ્ટ નિયંતા વિશ્વભરમાં વિસ્તરે છે કે કોઈ એક સ્થાને બિરાજેલે ભોગવવાને બદલે સ્વતંત્ર ઈચ્છાશકિતથી કરાતાં કામમાં જે કષ્ટ છે, આપણા વિશ્વના અંત પછી શું હશે, વગેરે અનેક પ્રશ્નો વિચારી આવી પડે તે કષ્ટ ભોગવે છે, પણ તે પોતાનું ઉત્પન્ન કરેલું કષ્ટ શકીએ છીએ. અહીં બુદ્ધિ પણ પર્યાપ્ત થઈ જાય છે. આપણી તર્ક- હોઈ તેને “આનંદ” માને છે. શકિત પણ અસહાય બને છે. ત્યાં આપણે માત્ર શ્રદ્ધાથી એ ગેબી
પ્રથમ શિષ્ય બને – પસંદ કરેલા કોઈ પણ માણસની ઈચ્છા સૃષ્ટિના સૃષ્ટા અને નિયંતા તરફ જોવું પડે છે અને દશ્ય વિશ્વની પાર આવેલાં અનંત અને અફાટ અવકાશનાં રહસ્યો ઉપર પડદો
શકિતના તાબેદાર બને. પછી પોતાના માલિક બની શકશે. પાડી મુંડક ઉપનિષમાં વર્ણવેલાં એક અગોચર વિશ્વ અને તેના અગેચર નિયંતા વિષેનું મંતવ્ય શ્રદ્ધાથી સ્વીકારવું પડે છે.
સ્વતંત્ર દશા ઉત્તમ છે, પરતંત્ર દશા મધ્યમ છે, અતંત્ર न तत्र सूर्यो भाति न चन्द्रतारकं
દશા ભયાવહ છે. नेमा विधुतो भान्ति कुतोऽयमग्नि:।
પિતાની કે કોઈની સદસવિવેકશકિતના તાબામાં નહીં રહેનાર तमेव भान्तम् अनुभाति सर्व
સ્વેચ્છાચારી “અતંત્ર' કહેવાય. અને એવી ઘણી વ્યકિતએ દેશમાં तस्य भासा सर्वमिदं विभाति ॥ ઉત્પન્ન થાય તે ચલાવી લેવામાં આવે તો દેશમાં અંધાધૂંધી અને આમ માણસની બુદ્ધિને પણ મર્યાદા છે. આ અફાટ વિશ્વમાં
લૂંટાલૂંટ જ ચાલે. એક પ્રચંડ નિહારિકામાં અત્યંત કનિષ્ટ કદનું સૂર્યમંડળ, તેમાં પણ સમજપૂર્વક કોઈની સદસવિવેક બુદ્ધિના અંકુશમાં રહેનાર અત્યંત સૂક્ષ્મ પૃથ્વી અને તેની સપાટી ઉપર તેથી પણ સૂક્ષ્મ શરીર- માણસ, જો કે તે પર તંત્ર છે તે પણ, પિતાને કાંઈક વિકાસ કરી. ધારી મનુષ્ય કેટલે અલ્પ છે તેનું ભાન થતાં મનુષ્યનું અભિમાન
શકે છે અને સમાજમાં અંધાધૂંધી થતી અટકાવે છે. સહેજે ઓગળી જાય છે, અને નમ્રભાવે આ વિરાટ વિશ્વ અને તેના અગોચર મહાન સૃષ્ણ તરફ તે ભકિતભાવથી જોતા થાય તે
સમજપૂર્વક કોઈના તંત્રમાં રહી સ્વતંત્ર બનેલો માણસ સ્વાભાવિક છે.
પિતાનો શ્રેષ્ઠ ભોમિયો અને સર્વોત્તમ માલિક બની શકે છે. અલ્પ હોવા છતાં આ સ્થલ વિશ્વનો અનુભવ અને અવલોકન કરીને તેનું રહસ્ય જાણનાર મનુષ્ય છે. પૃથ્વી ઉપરથી રંગબેરંગી રામજપૂર્વક કોઈની આજ્ઞામાં રહેવા જે માણસે તૈયાર હોય વનસ્પતિ સૃષ્ટિ એના ઉપર થતો મોહર અને વિવિધ રંગી સૂર્યો
તેવાઓ માટે પિતા ઉપર જય મેળવવાની તેમની શકિત વધે એટલા દય અને સૂર્યાસ્ત, અફાટ આકાશને નીલ રંગ, નિરભ્ર આકાશનું, તારાઓ, નિહારિકા, અને ચંદ્રની કળાનું દર્શન અને એવું અનેક
ખાતર પૂર્વના મહાન વિચારકોએ એક ‘અંકુશ’ સૂચવ્યું છે, જે કુદરતનું સૌંદર્ય જોનાર ચેતન-સૃષ્ટિમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. એ છે કે જો આ સ્થૂલ વિશ્વને જોનાર ન હોય, કોઈ અનુભવનાર ન હોય
માં બંધ રાખે અને નાકદ્રારા શ્વાસ લો.’ અને કોઈ પીછાણનાર ન હોય તો આ સ્થૂળ વિશ્વ અસ્તિત્ત્વમાં હોય કે ન હોય તે બધું જ સરખું છે. આ સૃષ્ટિમાં મનુષ્ય અતિ અલ્પ સ્થાન રોકત હોવા છતાં તે આખા વિશ્વમાં ચેતન સ્વરૂપે
દેખીતી રીતે આ આજ્ઞા હસવા જેવી લાગશે, પરનું તે સૌથી મહાન છે અને તે સૂક્ષ્મ અને વિરાટ વિશ્વને ભકતા તેમ જ ખરેખર મહાન પરિણામ ઉપજાવનારો કિંમતી મંત્ર છે. જૈન શાસ્ત્રદણા છે અને એ રીતે મહાન છે.
કારોએ એ અંકુશને મુહપતિના રૂપમાં સાધુવર્ગ માટે ફરજિયાત. अणोरणीयान् महतो महीयान् ।
ઠરાવ્યું છે; પરન્તુ અત્રે ધર્મશાસ્ત્રના આધારે કોઈ સિદ્ધાંત પ્રતિआत्मास्य जन्तोनिहितो गुहायाम् ॥
પાદન કરવા ઈચ્છા નથી. બુદ્ધિવાદના જમાનામાં વિજ્ઞાનશાસ્ત્રીની સમાપ્ત
ડૉ. યશવન્ત ગુલાબરાય નાયક : દલીલ વધારે વિશ્વાસપાત્ર મનાશે; તેથી ફેંટર જેઈમ્સ કોર્સ