________________
૧૭૬
*
આ
જ રીતે ટોરોનું પ્રવાસ કરવામાં ર.
પ્રમુજ જીવન
તા. ૧-૧-૧૮ તેઓ અમદાવાદ આવવા કેમ આકર્ષાયા તેનું મને આશ્ચર્ય થયું, . પૂરક નોંધ ૧: જાન્યુઆરી માસની બીજી તારીખે કેનેડા જઈ અને એમાં શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ મંદિરની રહેલા પં. દલસુખભાઈને ટોરોન્ટો યુનિવર્સિટી તરફથી મળેલ સાથે કેવળ તેમને ઋણાનુંબંધ જ મને લાગ્યું. કેમકે બનારસમાં નિમંત્રણની વિગતો રજુ કરતાં શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ બધું સ્વત: જામી ગયું હતું, સુખ સગવડ પણ પૂર્ણ હતાં, જ્યારે તા. ૨૩-૧૨-૬૭ ના “જૈન”માં જણાવે છે કે: અમદાવાદમાં નવી હવા ભાવવાની હતી. પણ અમદાવાદની આ વાતને આઠેક મહિના થયા. એક દિવસ કેનેડાની ટેરેન્ટો સંસ્થાની હિતદષ્ટિ અંગેનો તેમનો દઢ સંકલ્પ જ તેમને અહીં યુનિવર્સિટી તરફથી શ્રી દલસુખભાઈને સાવ અણધાર્યો પત્ર મળે. ખેંચી લાવ્યો. આ અંગે શેઠ શ્રી કસ્તુરભાઈની વિચક્ષણતા અને તા. ૯-૪-૧૯૬૭ને એ પત્ર ટોરોન્ટો યુનિવર્સિટીના સંસ્કૃતના માણસને પારખવાની લાંબી દષ્ટિ પણ નિમિત્તરૂપ છે.
પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈસ્ટ એશિયન સ્ટડીઝ (પૂર્વ દલસુખભાઈ બનારસમાં હતા ત્યારે જ તેમણે શ્વે. સ્થા.
એશિયાને લગતી વિદ્યાઓના વિભાગ)ના અધ્યક્ષ પ્રોફેસર એ. કે. ટ્રેનીંગ કૅલેજની શરત પ્રમાણે શ્વે. સ્થા. કૅન્ફરન્સના અઠવાડિક
વાર્ટરે લખ્યો હતો. એમાં એમણે લખ્યું હતું કે“જૈન પ્રકાશ” માં એક વર્ષ પૂરી સેવા આપી એ ઋણ અદા
- “અમારે ત્યાં ચાલતા આ વિભાગમાં ભારતીય તત્ત્વજ્ઞાનના કર્યું હતું. ૨૨ વર્ષની ઉંમરે ધ્રાંગધ્રાના વતની બેન મથુરાબેન સાથે અધ્યાપનને માટે તમે ટોરોન્ટો આવો એવી કોઈ શકયતા છે કે કેમ એમના લગ્ન થયાં હતાં. તેમને સ્વભાવે શાંત અને રહેણીકરણી ' તે જાણવા માટે હું આ પત્ર લખું છું. તમને અનુકળ હોય એ ખૂબ સાદી હતી. દલસુખભાઈના વિદ્યાવ્યાસંગમાં એ હંમેશા પ્રમાણે કાયમને માટે કે મુલાકાતી અધ્યાપક (વિઝીટીંગ પ્રોફેસર) અનુકળ અને સહાયક બનેલા. તેઓ એક પુત્રના માતા બન્યાં તરીકે એક વર્ષ માટે, અમે તમારી નિમણુંક કરી શકીએ એમ છીએ. હતાં. અને સને ૧૯૫૯ માં દલસુખભાઈના અમદાવાદ આવ્યા એવું પણ થઈ શકે કે શરૂઆતમાં એક વર્ષ માટે મુલાકાતી અધ્યાપક પછી થોડા વર્ષે તેમનું મુંબઈમાં હૉસ્પિટલમાં અવસાન થયું હતું.
તરીકે અને તે બાદ, કેનેડામાં રહેવું તમને પસંદ પડે તો, કાયમને પિતાના “નામ શુ આ જૈન નામના પુસ્તકમાં દલસુખ- માટે તમારી નિમણુંક કરવામાં આવે. આ માટે પગાર તરીકે ભાઈએ એ પ્રેમાળ પત્ની માટે “ ળિોને શિયા શુછ ન,
તમને વાર્ષિક તેર હજાર ડોલર આપવામાં આવશે. ઉપરાંત તમારું વિઘા શ્રી વિશા હૈ” એવા ઉદ્ગાર અર્પણમાં કાઢેલા છે, તે સર્વથા અહિ આવવા - જવાનું પ્રવાસખર્ચ પણ આપવામાં આવશે.” યથાર્થ છે.
આ રીતે ટોરેન્ટો યુનિવર્સિટીમાં જોડાવાનું સીધેસીધું આમંત્રણ - પંડિત સુખલાલજીની સાથે મળીને બનારસમાં એમણે જૈન
આપ્યા બાદ, એ માટે શ્રી દલસુખભાઈની પસંદગી કરવાનું કારણ સંસ્કૃતિ સંશોધન મંડળ સ્થાપી તે દ્વારા નાનાં મોટાં અનેક
દર્શાવતાં પ્રોફેસર વાર્ડર લખે છે કે:પુસ્તક પુસ્તિકાઓ હિંદી ભાષામાં લખી લખાવીને પ્રકાશિત કરેલાં છે. “ શ્રી પાર્શ્વનાથ વિદ્યા આશ્રમ” સંસ્થાને ઊભી કરવામાં
“ભારતના વિશ્લેષણાત્મક દર્શનની અન્ય શાખાઓ તેમ જ અને પાયાથી તેના ચણતરની પ્રવૃત્તિમાં શ્રી પંડિતજી સાથે દલ- બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસા અને સમજૂતી આપી સુખભાઈએ પણ નિરપેક્ષપણે રસ લીધો છે. તેઓ “પ્રાકૃત ટેકસ્ટ, શકે એવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં
સાયટી”ના વર્ષો થયાં મંત્રી છે. અને તેના તરફથી ચાલતી કામોને ઘણા વખતથી પિછાનું છું; તેથી જ મારું ધ્યાન તમારા તરફ ગ્રંથમાળાના પ્રધાન સંપાદક પણ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય
ગયું છે.” જૈન આગમોને પ્રકાશિત કરવાની જે યોજના કરી છે તેમાં પણ
શ્રી દલસુખભાઈની જેન આગમે અને ભારતીય દર્શનની મુનિ પુણ્યવિજ્યજીની સાથે એક પ્રધાન સંપાદક તરીકે તેઓ રસપૂર્વક જોડાયેલા છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીની સેનેટના
વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમ જ નિર્ભેળ વિઘાનિષ્ઠાનું યથાર્થ સભ્ય છે. એ યુનિવર્સિટી સંચાલિત પ્રાકૃતભાષાની અભ્યાસક્રમ મૂલ્યાંકન આપણા દેશના તેમ જ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા સમિતિના તેઓ પ્રમુખ છે. પ્રાકૃત વિદ્યામંડળના તેઓ કાર્યકારી
અને તત્ત્વજ્ઞાનના વિદ્વાનોએ, ઘણાં વર્ષ પૂર્વે ઠીક ઠીક પ્રમાણમાં મંત્રી છે. આ બધી વિદ્યા સંબંધી વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ
કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. દસ વર્ષ પહેલાં, પિતાની કોમ માટે પણ ઘણું કરે છે. તેઓ ભાવસાર કેળવણી મંડળના ઉપપ્રમુખ છે અને સમગ્ર ગુજરાત ભાવસાર સમાજના
સને ૧૯૫૭ માં, એલ-ઈન્ડિયા ઓરિયેન્ટલ ન્ફરન્સના દિલ્હી અધિપ્રમુખ છે. આ સિવાય વિવિધ ક્ષેત્રે એમનું મૌલિક લેખનકાર્ય ' વેશનમાં તેઓ પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ નિમાયા હતા. તો ચાલુ જ છે.
આમ છતાં જયારે એમની વિદ્રત્તાને આ રીતે પરદેશમાંથી બિરદાવવાનાનપણથી આપબળે પુરુષાર્થ, ખંત અને પ્રકૃતિસૌજન્યથી
માં આવે અને એમની વિદ્વત્તાને લાભ લેવાની ઝંખના વ્યકત આગળ વધેલા દલસુખભાઈને આપણા સૌના શુભાશીર્વાદ હોય
કરવામાં આવે ત્યારે શ્રી દલસુખભાઈને તેમ જ એમના પરિચિત તે સ્વાભાવિક છે. તેમનું કુટુંબજીવન સુખી અને સંતેલી છે. પુત્ર રમેશ
સૌ કોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. હાલ એમ. એ. નો અભ્યાસ કરે છે. અને તેનાં લગ્ન પણ કર્યા છે.
શ્રી દલસુખભાઈની સત્યશોધક, સારગ્રાહી અને સર્વસ્પર્શી વિદ્વત્તા આમ દલસુખભાઈનાં જ્ઞાનતેજ અને સુસ્વભાવ સુગંધની
તથા અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી ઉપાસનાના શિખર ઉપર આ મહેક દેશની સીમા વટાવીને – પ્રયાસ ન કરવા છતાં - પરદેશમાં
પ્રસંગે જાણે સુવર્ણકળશ ચડાવ્યો હોય એમ લાગે છે. બાકી તે, પણ સ્વત: ફેલાઈ રહી છે. જાણીને સૌને આનંદ થશે કે એમને
એ હેમ જ હતું અને હેમનું હેમ જ છે. આ પ્રસંગથી આપણને કેનેડાની ટેરેન્ટો યુનિવર્સિટીએ પિતાને ત્યાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યા
એની વિશેષ પ્રતીતિ થઈ એટલું જ! પક થવાનું આમંત્રણ આપેલ છે. એ યાદ રાખીએ કે દલસુખ
પૂરક નોંધ ૨: પં. દલસુખભાઈ માલવણ્યાની આજ સુધીની ભાઈ કોઈ યુનિવસટીના બી. એ. એમ. એ. નથી. તેમ નથી
પ્રમુખ સાહિત્ય સેવાઓને ખ્યાલ આપતાં જણાવવાનું કે “ન્યાયાપી. એચ. ડી. કે. ડી. લીટ. છતાં તેઓ વિદ્યાર્થીઓને પી. એચ.
વતાર વાતિક વૃત્તિ” અને “પ્રમાણવાતિક”, “ધર્મોત્તરપ્રદીપ” વગેરે ડી. પણ બનાવે છે ને ડી. લી. પણ બનાવે છે. આવા વિશિષ્ટ
તેમણે સંપાદિત કરેલાં પુસ્તકો છે, જ્યારે પંડિત સુખલાલજી સાથે વિદ્રાને છતાં તદ્દન સાદા અને સ્મિત વેરતા આ દલસુખભાઈ
એમણે “પ્રમાણમીમાંસા” “જેન તર્કભાષા” અને “જ્ઞાનબિંદુ” નું સને ૧૯૬૮ ના જાન્યુઆરી માસની બીજી તારીખે ઉપરોકત યુનિ- સંપાદન કર્યું છે. “ગણધરવાદ”, “સ્થાનાંગસમવાયાંગ” એમનાં અનુવસિટીનું આમંત્રણ સ્વીકારી કેનેડા જઈ રહ્યા છે. તેમને “ તવ ચરર્મનું વાદિત પુસ્તકો છે અને હિંદીમાં “આત્મમીમાંસા”, “જેના ગમે
અને “જૈન સાહિત્ય કી પ્રગતિ” નામનાં સ્વતંત્ર પુસ્તકો તેમણે લખ્યાં વર્તત શિવ” “ રિવાજો જુથાર : ” કહી હાર્દિક શુભેચ્છા સાથે
છે. સંસ્કૃત, પાલિ, પ્રાકૃત, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું તેમના આ પ્રયાણને આપણે સફળતા ઈચ્છીએ!
એમને સારું જ્ઞાન છે; લેખન તેમનું મુખ્યત્વે ગુજરાતી અને પંડિત બેચરદાસ જીવરાજ દેશી હિંદીમાં હોય છે.