________________
२०२
પ્રબુદ્ધ જીવન
તા. ૧-ર-૧૮
યુવાન એકલા નીચે ૧-૬૮ના આ
- પ્રકીર્ણ નોંધ => એક શીલભૂતિ સન્નારીને દુ:ખદ દેહવિલય : આદર-અંજલિ ધૃણાનું કણામાં પરિવર્તન | શ્રી વાલજી ગોવિંદજી દેસાઇને પ્રબુદ્ધ જીવનના વાચકો ન પ્રબુદ્ધ જીવનના તા.૧-૧-૬૮ના ‘આપણે કયાં જઈ રહ્યા ઓળખતા હોય એ સંભવિત નથી. તેઓ મૂળ રાજકોટના. બી.
છીએ?” એ મથાળા નીચે, ગુજરાત સમાચારમાં ૩૦ વર્ષના એ.નાં છેલ્લાં બે વર્ષ દરમિયાન અમે એલ્ફિન્સ્ટન કૅલેજમાં સાથે
એક યુવાન એન્જિનિયરે પોતાની સાથે રખાત તરીકે રહેવા માટે ૨૨
વર્ષની સ્વતંત્રપણે કમાતી યુવતી જોઈએ છે એ મુજબ કરેલી જાહેરાત, ભણતા ત્યારથી અથવા કદાચ તે પહેલાંથી અમારા મૈત્રીસંબંધની
ઉપર બહેન ગીતા પરીખનું એક ચર્ચાપત્ર પ્રગટ કરવામાં આવ્યું શરૂઆત થયેલી. હું અભ્યાસ પૂરો થતાં અર્થલક્ષી વ્યવસાયી જીવન હતું અને બીજું એક ‘અકવિ’નું રચેલું કાવ્ય પણ પ્રસિદ્ધ કરવામાં તરફ વળે. તેઓ અધ્યાપનને વ્યવસાય સ્વીકારીને શરૂઆતમાં આવ્યું હતું. ત્યાર બાદ તા. ૪-૧-૬૮ ના ગુજરાત સમાચારમાં એવા ઘણુંખરું ગુજરાત કૅલેજમાં, પણ પછી તો બનારસ હિન્દુ યુનિવર્સિટી
સમાચાર પ્રગટ કરવામાં આવ્યા છે કે યુવતી માટે માગણી કરતી
ખુબ જ ચર્ચાસ્પદ નીવડેલી જાહેરખબર આપનાર એ એન્જિસાથે અમુક સમય સુધી જોડાયેલા રહેલા. આગળ જતાં સાબરમતીના
નિયર યુવાને તા. ૨૧ મી ડિસેમ્બરના રોજ આપધાત કરીને પોતાની કિનારે સત્યાગ્રહ આશ્રમનું નિર્માણ થયા બાદ તેઓ સહકુટુંબ જિદગીને કરુણ અંત આણ્યો છે. એવું જાણવા મળે છે કે આ આશ્રમમાં દાખલ થયા અને ગાંધીજીના વિશાળ પરિવારમાંના તેઓ શિક્ષિત યુવાન, તેની પત્ની પિયર ચાલી જતાં કંટાળી ગયો હતો. એક બન્યા. અસહકારની લડત દરમિયાન તેઓ ગાંધીજીના જેલ
અને જિંદગીથી કંટાળી ગયો હતો. તેનું નામ છે મહેન્દ્રકુમાર
અંબેલાલ દેસાઈ. સાથી બનેલાં. પછી પણ આપણી આઝાદીની લડતના સવિનય
આમ જે યુવાને ઉપરની જાહેરાત આપીને આપણા દિલમાં સત્યાગ્રહના તબક્કા દરમિયાન તેમણે જેલવાસ સ્વીકારેલ. ત્યાર
પિતાના વિષે એક પ્રકારની ધૃણા પેદા કરી હતી તે જ યુવાન આ રીતે બાદ જ્યારે ગાંધીજી અમદાવાદ છોડીને વર્ધા-સેવાગ્રામ ગયા ત્યારે ,
જ્યારે આપઘાત કરે છે ત્યારે તેના વિશેની ધૃણા કરુણામાં પલટાઈ જાય તેઓ સહકુટુંબ પૂના જઈને વસ્યા. તેઓ અનુક્રમે પાંચ પુત્રોના
છે અને જેને આવી બાબતમાં આપઘાત કરવા સુધી જવું પડયું પિતા થયા. આમાં સૌથી મોટા મહેન્દ્ર દેસાઇ છે, જેમાં આજે
તે યુવાનના અંગત સંયોગ – જે વિશે આપણે લગભગ કશું જ દિલ્હી ખાતે પ્લાનીંગ કમિશનમાં કામ કરે છે. બીજા પુત્રો પણ
જાણતા નહોતા તે સંયોગો – ખરેખર કેવા અસહ્ય હશે, નહિ તે આજે આધુનિક શિક્ષણ બહુ ઊંચી માત્રામાં પ્રાપ્ત કરીને મુંબઇ,
તે આપઘાત શા માટે કરે?—આ રીતે આ યુવાન વિષેની ધૃણા વડોદરા, દિલહી વગેરે સ્થળોએ વ્યવસાયી જીવનમાં સુસ્થિર થયા
સરી છે. વાલજીભાઇ આજ સુધી પૂનામાં જ તેમનાં પત્ની દુધીબહેન જાય છે અને આપણું દિલ ન સમજાય એવી સહાનુભૂતિ અનુસાથે જીવન વ્યતીત કરી રહ્યા હતા.
ભવવા માંડે છે અને તેના વિષે કશું વિશેષ જાણ્યા સિવાય તે અંગે જાન્યુઆરી માસની ૨૧ મી તારીખે વિધાતાએ આપણે ધૃણાત્મક ઉદ્ગારો કાઢવા લાગ્યા તે શું બરાબર હતું? આ તપસ્વી યુગલને ખંડિત કર્યું અને સૌ. દૂધીબહેનનું બહુ
એવો પ્રશ્ન આપણી સામે આવીને ઊભે રહે છે. અને ટૂંકી માંદગીના પરિણામે અવસાન થયું. સાધારણ રીતે વિશેષ કોટિના પુરુષે પોતાનાં કાર્ય અને લખાણો દ્વારા તેમ જ દેશની મહાન
who are we to judge others ? - 3184 Cau BLHYY વ્યકિતઓ સાથેના સીધા સંપર્કના કારણે સહજ ખ્યાતિ અને આપનાર-ન્યાય ચૂકવનાર–આપણે કોણ? એવો નમ્ર ભાવ આપણા આદરને પ્રાપ્ત કરે છે, પણ તેમના જીવનને સફળ અને સભર બના- ચિત્ત ઉપર સવાર થાય છે. આ ઉપરથી સાર એ તારવવાને રહે વવામાં અને તેમનાં સંતાનોને ઉંચા સંસ્કાર આપવામાં તેમની
છે કે આપણે રોજ -બ-રોજ બનતી ઘટનાઓ જોઈએ છીએ, પત્નીઓને જે અતિ મહત્વનો ફાળો હોય છે તેની ભાગ્યે જ નોંધ લેવાય છે. દૂધીબહેન આદર્શ પત્ની હતાં, આદર્શ માતા
સાંભળીએ છીએ, એની ઉપેક્ષા કરીને ચાલવાનું આપણા માટે શકય હતાં, એટલું જ નહિ પણ, સામાન્ય સ્ત્રીઓમાં પણ તેઓ અસામાન્ય હોતું નથી. આમ છતાં પણ તે ઘટના અંગે તેમ જ તેમાં સંડોવાયેલ કોટિનાં સન્નારી હતાં. વાલજીભાઈ વિદ્વાન, ત્યાગી અને આદર્શ
વ્યકિતએ અંગે પૂરું જાણ્યા સિવાય અભિપ્રાય બાંધવાની અને પરાયણ જીવનને વરેલાં ખરા, પણ સાથે સાથે અમુક પ્રકારનું જીદ્દીપણું
જાહેર કરવાની ઉતાવળ ન કરીએ. એકાએક તિરસ્કાર કે ઘણા પણ તેમની પ્રકૃતિમાં રહેલું જ છે. આ વૈચિત્ર્યને સંભાળીને પૂરી કરકસર પૂર્વકને ગૃહસ્થાશ્રમ ચલાવો અને એક પછી એક તેમના તરફ ન ઢળતાં થોડી ધીરજ રાખીએ, વધારે ઊંડાણથી જોવા સમજીવનમાં પ્રવેશ કરતાં તેજસ્વી બાળકોને ઉછેરવા-મોટા કરવા અને
જવાનો આગ્રહ રાખીએ, અને જરૂર વિના અભિપ્રાય જાહેરમાં પિતાના પરિચયમાં આવનાર સૌ કોઈને ઉદાર આતિથ્ય વડે
મૂકવાની અધીરાઈથી આપણે બચતા રહીએ. જોઈએ, સાંભળીએ આદર અને સ્નેહ સંપાદન કરવા – સૌ. દુધીબહેનની જીવનભરની
બધું, બેલીએ થોડું. પ્રસ્તુત યુવાને આપેલી જાહેરાત અને તરતમાં આ અસાધારણ તપશ્ચર્યા હતી. તેમના અવસાન બાદ પૂજ્ય કેદારનાથજીને મળવાનું બનતાં અને દૂધીબહેન વિષે વાત નીકળતાં તેણે કરેલો આપઘાત - આ બે ઘટનાઓમાંથી આપણે આટલે તેમણે જણાવ્યું કે “આશ્રમમાં મેં જે કેટલાંક વર્ષો ગાળ્યાં તે દર- બોધ તારવીએ તો આપણે ઘણા લોકોને અન્યાય કરતા બચી જઈએ. મિયાન ત્રણ બહેને મારા ઊંડા અને અસાધારણ આદરને પાત્ર
એ યુવાને આપઘાત કરીને – મરણનું શરણ લઈને – આપણા મોઢાં બની હતી. એક સ્વ. મહાદેવભાઇના પત્ની દુર્ગા બહેન, બીજાં સ્વ.
બંધ કરી દીધા છે–આવું કાંઈક સંવેદન આપણે અનુભવીએ છીએ. છગનલાલ ગાંધીના પત્ની કાશીબહેન, અને ત્રીજું વાલજીભાઇના પત્ની દૂધીબહેન.” નાથજી જેમના વિશે આવો આદરભાવ વ્યકત તેનું પોસ્ટમોર્ટમ કરવાને હવે કંઈ અર્થ નથી–આવું કાંઈક આપકરે છે તેમના વ્યકિતત્વના વિશેષ કોઇ મૂલ્યાંકનની જરૂર નથી. મને લાગે છે. તેના અસ્વસ્થ આત્માને શાન્તિ પ્રાપ્ત થાઓ એવી તેઓ સદા સ્વસ્થ, પ્રસન્ન અને સંતુષ્ટ હતાં.
કાંઈક પ્રાર્થના આપણા દિલમાં ફરે છે. '' હદ વાલજીભાઇ અને દૂધીબહેન થોડા જ દિવસ પહેલાં
દેશના આધ્યાત્મિક પુનરૂત્થાન અર્થે આચાર્ય રજનીશજીએ રજૂ મુંબઈ આવેલાં અને તેમના પુત્ર ચિ. ભાઇ વિમલને ત્યાં મળવાનું બનેલું. તે વખતે જોયેલી દૂધીબહેનની સૌમ્યમૂર્તિ આંખો આગળ
કરેલી પ્રતિષ્ઠાનની યોજના આવે છે અને આંખે અશ્રુભીની બને છે. વાલજીભાઇ સાથેની મારી
તા. ૧૧-૧-૬૮ ના રોજ મુંબઇ ખાતે બોલાવવામાં આવેલી મૈત્રી આજ સુધી અખંડિત અને પૂર્વવત ઉષ્માભરી રહી છે.
પત્રકાર પરિષદ સમક્ષ ઉપર જણાવેલ પ્રતિષ્ઠાન અંગે જે જાહેરાત તેમના જીવનના આ દુ:ખદ પ્રસંગે તેમના વિશે મારું દિલ ઊંડી કરી હતી તેને તા. ૧૨-૧-૬૮ ના જન્મભૂમિમાં નીચે મુજબ અહેસહાનુભૂતિનું સંવેદન અનુભવે છે. દૂધીબહેન પોતાના જીવનને
વાલ પ્રગટ થયો હતો: સર્વ પ્રકારે સભર અને સફળ કરીને અખંડ સૌભાગ્યપદને પામ્યાં
તેમણે કહ્યું કે આ કેન્દ્ર પાછળ શરૂઆતમાં દસ લાખ રૂપિછે. તેમની તપશ્ચર્યાને, શીલને, જેના વડે વાલજીભાઇનું જીવન
યાને ખર્ચ અંદાજાયો છે અને એટલી રકમ દાતાઓ પાસેથી મળી ધન્ય બન્યું છે તેવા તેમના નિષ્ઠાવાન સાહચર્યને મારું અંતર ભાવ અને ભકિતપૂર્વક નમે છે.
ચૂકી છે. આ કેન્દ્રના તમામ વિભાગો શરૂ કરવા જતાં તે ખૂબ