________________
Regd. No. M H. ll
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૧૬
મુંબઈ, ડીસેમ્બર ૧૬, ૧૯૬૮, સેમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
-
ક
પ્રકીર્ણ નેંધ સુરેન્દ્રનગર ખાતેની આચાર્ય રજનીશજી સાથેની પ્રશ્નોત્તરી હતે એમ પાછળના અનુભવે પુરવાર કર્યું છે, એમ છતાં એ વખતના ઑકટોબર માસની આખરમાં નારગેળ મૂકામે ભરાયલી પ્રવ
હિન્દી ચીની ભાઈ ભાઈ' એ સ્લોગન લોકસૂત્ર-સાથે ગાંધીજીને ચન શિબિર દરમિયાન પત્રકારોની આચાર્ય રજનીશજી સાથે થયેલી કોઈ નિસબત કે સંબંધ નથી. એ સ્લોગન તે ગાંધીજીની ચિરવિદાય પ્રશ્નોત્તરી (જે તા. ૧૬-૧૧-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં પછીના જવાહરયુગનું છે. આ સ્લોગનને ગાંધીજી ઉપર આરોપ આવેલ છે) માં તેમણે કરેલાં ગાંધી વિરોધી વિધાને એ તરફ જે
કરે એ હકીકત વિરોધી છે. ઉકળાટ પેદા કર્યો તે ધ્યાનમાં લઈને નવેમ્બર માસની આખરમાં
આમ રજનીશજી સત્ય અને હકીકતથી જાણે કે દૂર જઈ રહ્યા સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી પ્રવચન સભાઓ દરમિયાન પત્રકારેની
હોય એમ લાગે છે, એટલું જ નહિ પણ, સુરેન્દ્રનગરની આખી મુલાકાતમાં તેમણે એ મતલબનું જણાવ્યું છે કે: ‘ગાંધીજીથી મારો
પ્રશ્નોત્તરી હિંસાની સમર્થક બની છે. સામાજિક ક્ષેત્રે સત્ય અને કોઈ વિરોધ નથી, પણ ગાંધીવાદ સામે મારો વિરોધ છે,' અને
અહિંસાની નવ પ્રતિષ્ઠા એ ગાંધી યુગની - ગાંધીવાદની – એક મોટી એમ જણાવીને તેમણે ગાંધીજી ઉપર ડાંક પ્રશસ્તી પુષ્પ વેર્યા છે
દેણ છે. સાધન અને સાધ્યની એકવાક્યતા તથા સત્યાગ્રહ અને અને સાથેસાથે જણાવ્યું છે કે: “મેં તે આમ કહ્યું હતું, પણ
અસહકારને પ્રયોગાત્મક વિચાર સત્ય અને અહિંસાના સ્વીકારમાંથી કેટલાક અખબારોએ તેને વિકૃત બનાવીને ગલત ઢંગથી છાપ્યું
ફિલિત થતાં તત્ત્વ છે, જ્યારે આચાર્ય રજનીશજી આ દિશાએ છે.” આ સંબંધમાં જણાવવાનું કે એમાં કોઈ શક નથી કે આમ
આપણને આગળ લઈ જવાને બદલે ગાંધી યુગ પહેલાની વિચારણા જણાવીને તેમણે એક ગુલાંટ ખાધી છે અને આગળનું બેલ્થ ફેરવી
તરફ લઈ જઈ રહ્યા છે. જયારે અહિંસાનું પરમ મૂલ્ય ધીમે ધીમે તોળ્યું છે. આ તેમનું વર્તન જે સત્ય નિડાની તેમની પાસેથી આપણે
વિશ્વ સ્વીકૃત બની રહ્યું છે ત્યારે રજનીશજી હિંસાની પુન: પ્રતિષ્ઠા અપેક્ષા રાખીએ તે સાથે સુસંગત નથી. જો તેઓ ગાંધીજીના નહિ
કરી રહ્યા છે. કાળને આ અજબ મહિમા છે!
સુરેન્દ્રનગરની આ ફલશ્રુતિ મને લાગી છે. ત્યારબાદ તરતમાં જ પણ ગાંધીવાદના વિરોધી હતા તે તેઓ નારગોળની પ્રશ્નોત્તરી દરમિયાન જ આ ભેદ સ્પષ્ટ રીતે રજૂ કરી શકયા હતા. તેઓ કોઈ
આચાર્યશ્રીએ “ભારત ઔર મેરી ચિંતા” એ વિષય ઉપર મુંબઈ શહેરની ગલીકુંચીમાં વિચરતા અબૂઝ સામાન્ય આદમી નહોતા કે
ખાતે છ વ્યાખ્યાને આપ્યાં છે. તે દિવસેમાં હું મુંબઈની બહાર હોવાથી જેને આવા સૂકમ ભેદની સૂઝ સરખી પણ ન હોય. આ ઉપરાંત
આ વ્યાખ્યાનોમાં તેમણે શું કહ્યું છે અને કેવાં કેવાં વિધાન કર્યા
છે તેની મને ખબર નથી. અને તે વિશે હું કશું લખવાની નારગોળ ખાતેના જવાબમાં સ્પષ્ટ શબ્દોમાં તેમણે ગાંધી-નિન્દા
સ્થિતિમાં નથી. કરી છે અને આમ છતાં, પાછળથી એમ કહેવું કે કેટલાક અખ
વસ્તુત: આ વખતે પ્રબુદ્ધ જીવનમાં આચાર્યશ્રી વિષે કશું બારોએ તેને વિકૃત ઢંગથી છાપ્યું છે તે સત્યથી તે વેગળું છે,
પણ ન લખવું એવી મારી ઈરછા - લગભગ નિર્ણય જેવું હતું પણ એટલું જ નહિ પણ, પોતાના દેપને ટોપલા છાપાવાળાઓ ઉપર નાંખવા બરોબર છે.
પત્રકારના મોઢામાં આંગળાં નાંખીને તેને બેસવાની ફરજ પાડે - તેમના સુરેન્દ્રનગરના જવાબમાં ગાંધીજીના અનુસંધાનમાં
એવાં વિધાને જયારે રજનીશજી આમ જનતા ઉપર વરસાવી રહ્યા વાંધા પડતાં કથનો તો પારવિનાનાં છે, પણ હકીકત વિરોધી બે
હોય ત્યારે, મૂંગા રહેવું – મૌન ધારણ કરવું અને એમના પડકારને વિધાને આપણું એકદમ ધ્યાન ખેંચે છે. એક તે ભારતના ભાગલા
કશે પણ પ્રતિકાર ન કરવો એ સ્વધર્મ વિરોધી લાગ્યું અને તેથી
આ નોંધ લખવાની મને ફરજ પડી છે. કરાવ્યાની જવાબદારી તેઓ ગાંધીજીના શિરે ઓઢાડે છે, જ્યારે
તા. ૫-૧૦–૬૮ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ સી. શશીબહેનના. એ હકીકતરૂપે જાણીતું છે કે ગાંધીજીએ કોઈ કાળે ભારતના ભાગલાનું
પત્ર અંગે સ્પષ્ટતા સમર્થન કર્યું જ નહોતું, તેઓ પ્રસ્તુત ભાગલાના સતત વિરોધી રહ્યા હતા અને જ્યારે કટોકટીની ઘડીએ પંડિત નહેરૂ અને સરદાર
મુરબ્બી સ્વ. મંગળદાસ પકવાસાનું અવસાન થયું વલ્લભભાઈ પટેલ લેર્ડ માઉન્ટબેટન પાસે ભારતના ભાગલાને
એ અરસામાં તેમના નિવાસસ્થાને પૂર્ણિમાબહેનના ભાઈ સ્વીકાર કરીને આવ્યા ત્યારે તે સાંભળીને તેમણે પાર વિનાનું દુ:ખ
કીર્તિકાન્ત શેઠને મળવાનું બનેલું અને તેમની સાથેની અનુભવ્યું હતું પણ હવે તેને વિરોધ કરવાનો કંઈ અર્થ રહ્યો નથી
વાતચીત દરમિયાન તા. ૧-૧૦૬૮ના “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ એમ વિચારીને તેઓ તે વિષે મૌન રહ્યા હતા અથવા તો તે કડવો થયેલ શશીબહેનના પત્રમાં તેમણે અવતરિત કરેલ આચાર્ય દઘૂંટડો ગળી ગયા હતા.
રજનીશજીનાં અમુક વિધાન મૂળ પ્રવચનની ટેપ રેકર્ડ સાથે બીજું “ હિન્દી ચીની ભાઈ ભાઈ” એમ કહેવામાં આપણું સરખાવતાં મળતા આવતાં નથી અને તેમાં વપરાયેલ “મૈથુન” ભેળપણ અને ચાઉ એન લાઈ વિષેને આપણે અતિ વિશ્વાસ શબ્દ તે રજનીશજીએ વાપર્યો જ નથી અને એ રીતે રજનીશજીને