________________
૧૧ર.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૮
: 5: પ્રકીર્ણ નોંધ 5% શ્રી વિમલાબહેન ઠકારના સમાચાર "
કરી છે, અને આવી અસાધારણ ઉદારતા દાખવનાર ઉપર જણાવેલ | અમેરિકા-કેલિફોર્નિયામાં આવેલા પાલો આલ્ટથી તા. બંધુઓને હાર્દિક આભાર માન્યો છે. ૧૪-૧૦-૬૮ના પત્રમાં શ્રી વિમલાબહેન ઠકાર જણાવે છે તે મુજબ આવી ઉદાર સખાવત માટે પ્રસ્તુત બન્ને મહાનુભાવો આપણા યુપથી તેઓ એ સ્થળે આવ્યા તેને બે અઠવાડિયાં થયા છે. માઈલ
સર્વના ધન્યવાદ અને અનિન્દનના અધિકારી બને છે. મુંબઈમાં જેનાં નામને એક જુવાન ચમેન જે ત્યાં ત્રણ વર્ષથી આવીને વસ્ય છે તેના નિમંત્રણથી તેઓ ત્યાં આવ્યા છે: એ યુવાન ત્યાંની સ્ટેન- .
વર્ષોથી મૂળ નખાયાં છે તેવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અમદાવાદ, ફર્ડ યુનિવર્સિટીના નાટય વિભાગમાં કામ કરે છે. આ યુવાને ૨૫ વડોદરા, આણંદ, તથા પૂના–એમ ચાર કેન્દ્રમાં પોતાની શાખાઓ દિવસના ગાળામાં વિમલાબહેન માટે ૨૧ પ્રવચનસભાઓ ગોઠવી ધરાવતાં એક મહાન વટવૃક્ષનો આકાર ધારણ કર્યો છે. આજે એ છે. આ ઉપરાંત અમુક અંગત મુલાકાત પણ ગોઠવવામાં આવી
સંસ્થા સૌરાષ્ટ્ર તરફ પિતાની પ્રવૃત્તિને વિસ્તાર છે અને ભાવનગર છે. આજ સુધીમાં વિમલાબહેને નવ જાહેર સભાને સંબોધી છે. તેમાંની કેટલીક સાનકાન્સીસ્કોમાં ગોઠવવામાં આવી હતી; કેટલીક
ખાતે પોતાની શાખા સ્થાપવાનો નિર્ણય કરે છે. આ નવી જવાબદારી પાલે આમાં અને કેટલીક રેડવૂડ સીટીમાં તેમ જ અન્યત્ર પણ
ધારણ કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકો પણ ગોઠવવામાં આવી હતી.
આપણી પ્રશંસાના પાત્ર બને છે. ' તેમના બીજાં એક યજમાન મીસીસ. એલ. એલ્ડીજ વિષે 8ા શંકરરાવ દેવ પણ કાકાસાહેબનું સમર્થન કરે છે! તેઓ જણાવે છે કે તેમણે મારા ઉપર ખૂબ મમતા દર્શાવી હતી
તા. ૧-૧૧-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં “વળી પાછા પૂજ્ય અને સાનફ્રાન્સીસ્કો રજાને સાન્ટાક્રુઝા આસપાસના રેડવૂડમાં તેમણે કાકાસાહેબ અને માંસાહાર” નીચે એક લેખ પ્રગટ કરવામાં આવ્યો મને ખૂબ ફેરવી હતી. ત્યાંના પુરાણા વૃક્ષોની ભવ્યતા અને તેમાંથી
હતે. એ લેખમાં આપણા આશ્રમો સર્વજનસુલભ બને એ માટે ચોતરફ ફેલાતી ખુશબેથી હું ખૂબ જ પ્રભાવિત બની હતી. એ પ્રદે
તેમાં નિરામિષઆહારી રડા સાથે માંસાહાર પકવતાં રડાં દાખલ શેમાં વિચરવાનું હિમાલયમાં વિચરવા સમાન લાગતું હતું. ત્યાંની
કરવા જોઈએ એ મુજબના કાકાસાહેબે છેડા સમય ઉપર પ્રગટ શાંતિ મારા સમગ્ર વ્યકિતત્વને ઘટ્ટ રીતે સ્પર્શતી હોય એવી સુખદ
કરેલા અભિપ્રાયની આલોચના કરવામાં આવી હતી. અનુભૂતિ થઈ રહી હતી અને એ જ અનુભવ પેસીફીક મહાસાગરના
ત્યાર બાદ નવેમ્બર માસની શરૂઆતમાં લખાયેલ એક પત્રમાં પ્રથમ દર્શને મેં કર્યો હતે. એ મહાસાગરનું અતળ ઊંડાણ, ઉપર શ્રી આર. કે. શાહ એ મતલબનું જણાવે છે કે મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આવેલા આકાશને અનન્ત વિસ્તાર, મંદ મંદ વહેતી પવનલહરિની
આવેલા આશનપુર ગામમાં કાર્ય કરતા “ગઠઘર આશ્રમમાં તા. ૨૫ મી હૃદયંગમ મધુરતા, ચંદ્રની વેધક મૃદુતા, ચેતરફ ઉડતા પંખીઓનું ઑકટોબરથી તા. ૩૧ મી ઑક્ટોબર સુધી ‘તણ શાંતિ સેનાની અદ્ભુત લાવણ્ય, – આ સર્વ મને અવર્ણનીયના પ્રદેશમાં લઈ ગયું
એક શિબિર જવામાં આવી હતી. એ શિબિરમાં ભાગ લેવા માટે હતું! મારી વાચા સ્તબ્ધ બની ગઈ હતી; જેનો વેગ વારી ન શકાય
શ્રી શંક્રરાવ દેવ ઉપસ્થિત થયા હતા. તેમને એક ભાઈ તરફથી એ પ્રેમપ્રવાહ મારામાં ઉછળી રહ્યો હતો; આંખમાંથી આંસુઓ
કાકાસાહેબે આકામમાં માંસાહારી રડા ખેલવા સંબંધમાં પ્રગટ વહેવા લાગ્યા હતા; ન વર્ણવી શકાય એવા blissનો–આનંદને–
કરેલા અભિપ્રાય અંગે આપ શું ધારો છે એ પ્રશ્ન કરવામાં આવ્યો મને અનુભવ થયો હતો.”
હતો અને તેના જવાબમાં તેમણે કાકાસાહેબના અભિપ્રાયનું સમઅહિં તેઓ આખે નવેમ્બર પસાર કરશે. ડિસેમ્બરના પ્રાર
ર્શન કર્યું હતું. તેના પ્રતિકાર રૂપે પ્રસ્તુત પત્રલેખકે શંકરરાવજીને ભમાં જાપાન જવાનું નક્કી થયું છે. ટોકીયો, ક્યો અને સાકાથી અનેક નિમંત્રણે તેમને મળી ચૂક્યા છે. જાપાન-ભારત મૈત્રી
પૂછયું કે જો આમ કરવામાં આવશે તો જેઓ માંસાહારમાં નથી મંડળ Japan–ndia-Association-તેમના માટે ટેકીમાં માનતા તેનો આવા આશ્રમમાં આવવાનું બંધ કરી દેશે. તેના સભાઓ ગોઠવી રહેલ છે. કૃષ્ણમૂર્તિના પ્રશંસકો માં અને જવાબમાં શંકરરાવજીએ જણાવ્યું કે ભલે બંધ કરી દે. ચાના અનુવેદાન્ત સેન્ટર એસાકામાં આ જ પ્રકારનું આયોજન કરી રહેલ
સંધાનમાં પત્રલેખક પિતાનો પ્રત્યાઘાત રજૂ કરતાં જણાવે છે કે છે. જાપાનમાં ત્રણથી ચાર અઠવાડિયાં તેઓ ગાળશે. ડિસેમ્બરની આખરમાં અથવા તે જાન્યુઆરીની શરૂઆતમાં તેઓ ભારત
આમ કરવાથી પણ જેઓ આજે આઝામમાં નથી આવતા તેઓ પાછા ફરશે.
આવવાનું શરૂ કરી દેશે એમ માની લેવું એ બરાબર છે ખરું? અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભાવનગરમાં શાખા ખેલવા માટે જેઓ માંસાહાર મળે તો જ આશ્રમમાં આવવું એવો વિચાર ધરારૂ. ૧,૭૬,૦૦૦નું મળેલું દાન
વતા હશે તે આવતી કાલે મદ્યપાનની ગોઠવણ કરવાની પણ * જણાવતાં બહુ આનંદ થાય છે કે મુંબઈના રેશમી કાપડના
માંગણી કેમ નહિ કરે અને સ્ત્રી સેવનની પણ છૂટ કેમ નહિ માગે? વ્યાપારી શ્રી લક્ષ્મીચંદ દુર્લભજી તથા જેમનું થોડા સમય પહેલાં
અને આઝામને સર્વજન સુલભ બનાવવા માટે આમ એક પછી મેટરના અકસ્માતમાં મૃત્યુ થયું છે તે શ્રી લક્ષ્મીચંદભાઈના નાના
એક આગ્રહ છોડવામાં આવશે તે પછી આ આશ્રમમાં અને આજની ભાઈ– સ્વ. મણિલલ દુર્લભજીના પુત્ર શિરીષભાઈએ શ્રી મહાવીર
- હોટેલમાં ફરક શું રહેવાને? જૈન વિદ્યાલયના મંત્રીઓ ઉપર તા. ૪-૧૧-૬૮ના પત્રદ્રારા
પ્રસ્તુત શિબિરમાં મુંબઈના અમુક સર્વોદય કાર્યકર્તાઓ હાજર એમ જણાવ્યું છે કે જો શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકો
રહ્યા હતા અને તેમને મળીને ઉપર જણાવેલ ઘટનાના તથ્ય વિષે
પૂરી ખાત્રી કર્યા બાદ ઉપરની નોંધ મેં લખી છે એ અહીં જણાવવું સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર ખાતે શ્રી માલવીર જન વિદ્યાલયની
જરૂરી છે. - શોખા ખેલવાને નિર્ણય કરે તો તે શાખાને “શ્રી મહાવીર જૈન
આ બધી વિચારણામાં આપણા આશ્રમેને સર્વજનસુલભ વિદ્યાલય–શ્રી મણિલાલ દુર્લભજી કે વિદ્યાર્થીગૃહ ભાવનગર” એ મુજબનું નામ આપવાની શરતે તે બન્ને ભાઈઓ શ્રી મહાવીર
બિનાવવા મેહ એ જ મને તે પાયાની ભૂલ લાગે છે. આજની જૈન વિદ્યાલયને રૂ. ૧,૨૫,૦૦૦ની રકમ આપવા ઈચ્છે છે અને કૅલેજો જેવી સાર્વજનિક શિક્ષણસંસ્થાઓ અને આપણી કલ્પનાના એ મકાનમાં જે સભાગૃહ કરવામાં આવે. તેને “શ્રી લક્ષ્મીચંદ
આકામે વચ્ચે તફાવત કરવાની જરૂર છે. કૅલેજો અને તેને લગતી દુર્લભજી સભાગૃહ” એ મુજબનું નામ આપવાની સરવે એ બન્ને
ઈંસ્ટેલમાં બધી કોમના વિદ્યાર્થીઓ જોડાઈ શકે એ રીતે તેના ભાઈ રૂા. ૫૧,૦૦૦ની રકમ.શ્રી મહાવીર : જૈન વિદ્યાલયને આપવા ઈચ્છે છે. આ ઉદાર દરખાસ્તને તા. ૨૩-૧૧-૬૮ના રોજ
સ્વરૂપનો વિચાર કરવાનું હોય છે. જ્યારે આશ્રમ એક ચોક્કસ મળેલી સંસ્થાની સામાન્ય સમિતિએ સર્વાનુમતે સહર્ષ મંજર પ્રકારની વિચારસરણી ઉપર આધારિત અને એ વિચારસરણી અને