________________
• Regd No. MH. 117 . " વાર્ષિક લવાજમ રૂા. ૭
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૯
મુંબઇ, ફેબ્રુઆરી, ૧, ૧૯૬૮, ગુરૂવાર
પરદેશ માટે શિલિંગ ૧૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ન માનુષત શ્રેષ્ઠતાં હિ રિતિક માનવીથી કઈ વધારે ચડિયાતું નથી.
(તા. ૧-૧-૧૮ના અંકથી ચાલુ)
તંતુને અવ્યવરિચ્છન્ન રાખનાર બધી જ વાસનાઓ અને જીવનમાં પ્રથમ સ્થાન છે અન્નનું. અન્નમાં જીવનનું ધારણ- શકિતઓને સમાવેશ થતો હોઈ, તેમાં શરીરવિદ્યા અને પિષણ અને રક્ષણ કરવા માટે જરૂરી એવી બધી જ વસ્તુઓ બુદ્ધીન્દ્રિય કર્મ ન્દ્રિયને લગતી બધી જ વિદ્યાઓને સમાવેશ અને તે વસ્તુઓને ઉત્પન્ન કરવાની અને વાપરવાની બધી જ થાય છે. આજના વિશ્વવિદ્યાલયમાં આવી બધી જ વિદ્યાનું સામગ્રીને, જેમાં ધરતી, પાણી, બીજ, આદિ બધાંને, તેમ જ પશુ સ્થાન હોય છે. ત્યારબાદ મને બ્રહ્મનું સ્થાન છે. એમાં માનસિક પક્ષી સુદ્ધાંને, ટૂંકમાં કહીએ તો ખેતીવાડીને લગતી બધી ચીજો અને બુદ્ધિપ્રધાન બધી જ વિદ્યાઓ આવી જાય છે. આ પછી અને તેની વિદ્યા - કળાઓને સમાવેશ થાય છે. ઋષિ કહે છે કે આધ્યાત્મને લગતી વિદ્યાઓ વિજ્ઞાનબ્રહ્મ અને આનંદબ્રહ્મ રૂપે કોઈ અન્નની અવગણના ન કરે, કોઈ એને ત્યાગ ન કરે, એટલું જ નિદેશાયેલી છે. સામાન્ય રીતે આજના વિશ્વવિદ્યાલયમાં અન્નનહીં પણ, દરેકે અન્ન પૂરતું રાખવું. આ જ એક પાયાની જરૂ- બ્રહ્મ, પ્રાણબ્રહ્મ અને મને બ્રહ્મ એ ત્રિવિધ બ્રહ્મમાં આવતી રિયાત હોઈ મૂળ બ્રહમ છે. ઋષિ આટલું જ કહીને અટકતા નથી, વિદ્યાઓ પ્રધાનપદ ભગવે છે. તેથી આજના વિશ્વવિદ્યાલયોને પણ આગળ વધીને કહે છે કે કોઈ આશ્રય લેવા આવે તે એ પાયે એ ત્રિવિધ બ્રહ્મની જિજ્ઞાસા ઉપર જ મંડાયેલું છે એમ અતિથિને જાકારો ન ભણવો અને પોતાની વસતીમાં અન્નને સારી સમજવું જોઈએ. પેઠે સંગ્રહ કરવો.
મેં આ ટૂંકી છતાં લાંબી દેખાય એવી બ્રહ્મચર્ચા એટલા માટે તે કાળે જનસંખ્યાને મુખ્ય પ્રશ્ન ન હોઈ અતિથિ શબ્દ ગમે કરી છે કે મારી દષ્ટિએ આ બાબતમાં લોકોને જે ભ્રમ છે તે દૂર તેવા આગંતુક માટે વપરાયો હતો. છતાં આજે તે એ અતિથિ શબ્દ કરવો. ભ્રમ એ છે કે અધ્યાત્મવિદ્યા એ જ મુખ્ય છે પિતાને ત્યાં જન્મ લેનાર સંતતિને પણ લાગુ પડે છે. આજે તે અને એ જ જાણે એક માત્ર ધ્યેય છે. ઉપનિષદમાં અને અન્યત્ર અન્નની અછતને કારણે કેવળ બહારથી તા.૧૫-૧૨-૬૭ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાઓના પરા અને અપરા એવા આવેલ સંબંધી, મિત્ર કે ભિક્ષુકો યુનિવર્સિટીના પદવીદાન પ્રસંગે
બે ભેદ કરી પરામાં આત્મવિદ્યા અને પ્રત્યે જ જાકારાની વૃત્તિ નથી રહી,
અપરામાં બાકીની બધી વિદ્યાઓને પણ જેના વિના ઘર શૂન્યવત અને
સમાવેશ કર્યો છે. સામાન્ય લોકો સ્મશાન જેવું લેખાતું તેવા બાળક
એટલું જ સમજે છે કે પરા એટલે જે અતિથિના જન્મને પણ માત્ર
ઉચ્ચમાં ઉચ્ચ અને તેથી શ્રેષ્ઠ હોય તે; ઈન્કાર જ નહીં પણ એને આવતા
અને અપરા એટલે જે નીચેનું કે અટકાવવા માટે સંતતિનિયમનના
પ્રાથમિક હોય અને તેથી કનિષ્ઠ અને પ્રયોગેનું પણ રાજ્ય જાણ્યું છે, આ
યથાસંભવ હોય છે. પણ ખરી રીતે સંતતિનિયમનના મૂળમાં બીજું કાંઈ
પરા અને અપરા એ બે ભેદમાં કોઈ ' નથી – સિવાય કે અન્ન, તેને સંગ્રહ
એક ચડિયાતું અને તેથી ઉપાદેય અને અને એવા અતિથિને યોગ્ય રીતે
બીજું તેથી ઊતરતું અને તેથી હેય પાળવા ઉછેરવાની સગવડને પણ
એ ભાવ નથી, પણ એ તો સ્થૂળથી અભાવ. આ ઉપરથી આપણે સમજી
સૂક્ષ્મ જીવનમાં જે કમે પ્રવેશ થાય શકીએ કે અન્નને બ્રહ્મા કહી પરમાત્મ
તે ક્રમમાત્રને નિર્દેશ છે. એમાં પદ જેવી પ્રતિષ્ઠા આપવામાં ઋધિને
અમુક ચડિયાતું અને બીજું ઊતરતું શે આશય છે.
એવો અર્થ નથી; ઊલટું જીવનની ખેતીવાડી અને તેને લગતી બધી જ
બધી જ કક્ષાએ અને તેની લગતી વિદ્યાઓની શાખાઓ એ અન્નબ્રહ્માનીજ
વિદ્યાએ પોતપોતાને સ્થાને સમાન શાખાઓ છે. તેથી એની જિજ્ઞાસા
મહત્ત્વ ધરાવે છે. પ્રથમ સ્થાને આવે છે. ત્યારબાદ
ભૂમિથી ઊંચે જવા માટે નિસરણી પ્રાણ શ્રમની વાત છે. એમાં સમન્વયવિચારના પુરસ્કર્તા કાકાસાહેબ કાલેલકર હોય છે. એનાં પગથિયાં ચડતા-ઉતરતા જીવનની સંચાલક અને જીવનના અને પંડિત સુખલાલજી-યુનિવર્સિટીના પોષાકમાં ક્રમમાં હોય છે તેથી ઉપરનું પગથિયું