SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૬૮ પછી આ જ પાકિસ્તાન આપણને ખેખર કરી જાય તો મને નવાઈ આવતા જ રહે તેટલા માટે અસત્ય બોલવાનું હું કદી નહિ સ્વીકારું.” નહિ લાગે. આપણે આરાબ બનાવીને લડાઈ જગાવવી જોઈએ આ તબકકે નહેરુના હિપ્નોટીઝમ વિષે વધારે ચેખવટ કરતાં તેમ હું નથી કહેતે પણ આપણી સામે કોઈ આંખ ઊંચી કરવાની તેમણે જણાવ્યું હતું કે એક વાર અશ્રુત પટવર્ધન મને મળ્યા હતા હિંમત કરે તે તેને આપણે અણુબોંબ બતાવીને તેની જગ્યા પર જ ને ત્યારે વાતચીત દરમિયાન તેમણે મને જણાવ્યું હતું કે મેં એક વાર ચોટેલે રાખીએ એ જરૂરી છે, ને દેશના હિતમાં છે. જે લોકો આજે પંડિતજી રાાથે મદ્રાસ રાજ્યની મુસાફરી કરી હતી, ને તે દિવસે અહિંસાને નામે કે ગાંધીજીના નામે અણુબોંબને વિરોધ કરે છે તે એક જ દિવસમાં તેમણે ત્રીસ જાહેર સભામાં ભાષણ કર્યાં હતાં. લોકો દેશના દ્રોહીએ છે. શ્રી પટવર્ધને પંડિતજીને પૂછયું કે તમે આટલી બધી સભામાં પ્રશ્ન: તમારા એક પ્રવચન દરમિયાન પંડિત નહેરુને હિટલર ભાષણ કરતાં કરતાં થાકી જતા નથી? ત્યારે નહેરુએ એમને જવાબ સાથે સરખાવ્યા હતા અને એમ કહ્યું હતું કે લાખો લોકોના રસમુ- વાળ્યો હતો કે ના, હું થાકતો નથી એટલું જ નહિ પણ પ્રત્યેક દાયને હિપ્નોટાઈઝ કરવા માટે આ નેતાએ પિતાની વ્યાસપીઠો હમેશાં સભાને અંતે મેં જાણે વહીસ્કીને એક પેગ પીધો હોય તેમ મને ઊંચી રાખતા હતા. તમારા આ વિધાન સાથે હું સહમત થઈ શકતો નશે ચઢે છે. એટલે જેમ નેતાગીરીનું હિપ્નોટીઝમ હોય છે તેમ નથી; કારણ કે મેં પંડિતજીની પચીસેક જાહેર સભામાં હાજરી લોકસમુદાયમાંથી પણ એક પ્રકારનું હીપ્નોટીઝમ પસાર થાય આપી છે કે તેમને કયારેય લોકોને હીપ્નોટાઈઝ કરવાના પ્રયાસ છે. આ જ હિપ્નોટીઝમને કારણે તો કોરિયન યુદ્ધમાં જે અમેરિકને કરતા જોયા નથી. અને વ્યાસપીઠ તો ઊંચી રાખવી જ પડે, કારણ પકડાયા હતા તેમને નવ મહિના પછી જ્યારે છોડવામાં આવ્યા કે જ્યાં લાખ માણસો એકઠા થયા હોય ત્યાં વકતાનું મોટું દેખી ત્યારે તેઓ અમેરિકાની વિરુદ્ધ વાત કરતા થઈ ગયા હતા. રશિયામાં શકાય તેટલા માટે પણ વ્યાસપીઠ ઊંચી રાખવાનું જરૂરી હોય છે. જે જે માણસેને હિપ્નોટાઈઝ કરવામાં આવ્યા હતા તેમણે બધાએ તમે પંડિતજી ઉપર હિપ્નોટીઝમનો આક્ષેપ કરી છે તે મારે ગળે થોડા દિવસના હિપ્નોટીઝમ પછી તરત જ રાજકીય હત્યાના કાવતરાઊતરતું નથી. એમાં પોતે સંડોવાયા હોવાનું કબૂલ કર્યું હતું ને સહજ રીતે ઉત્તર: પંડિતજી જાણીજોઈને હિપ્નોટાઈઝ કરતા હતા, તેમ હું ફાંસી પર ચઢી ગયા હતા. કહેતો નથી પણ નેતાઓએ નેતાગીરી ટકાવી રાખવી હોય તે હીપ્નો- પ્ર: તમે દેશની કે વિશ્વની દુન્યવી પ્રગતિમાં માને છે કે ટીઝમ વાપર્યા વગર છુટકે જ નથી. નેતાગીરી અને હિપ્નોટીઝમ , આધ્યાત્મિક પ્રગતિમાં માને છે? સાથે સાથે જ જાય છે. ઉત્તર: કોઈ પણ દેશ જ્યાં સુધી દુન્યવી પ્રગતિ સાધે નહિ પ્રશ્ન: પણ તો પછી તમે તમારા પ્રવચન દરમિયાન તેમ જ ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકે જ નહિ, મૌનના પ્રયોગ દરમિયાન જે સૂચન કરો છો, તે પણ મને તે એક દુન્યવી પ્રગતિ એ જ આધ્યાત્મિક પ્રગતિનું પ્રથમ સપાન છે. પ્રકારનાં હિપ્નોટીઝમ જેવાં જ લાગે છે તેનું શું? તમે મૌન દર- લોકોની બધી જ જરૂરિયાત સંતોષાય, પ્રાપ્ત થાય પછી જ તેમને મિયાન લેકોને રડવાને આદેશ આપે છે તે મુખ્યત્વે બહેને મેફાટ આધ્યાત્મિક પ્રગતિમાં રસ પ્રગટે. રડે છે, તે હિપ્નોટીઝમ નહિ તો બીજું શું છે? પ્રશ્ન: આ દેશ-ભારત–ને ઊંચે આણવા માટે શું કરવું જોઈએ? ઉત્તર: હા, તે હિપ્નોટીઝમ જ છે. પણ મારું હિપ્નોટીઝમ ઉત્તર: સૌથી પહેલા તે દરિદ્રનારાયણનું તૂત કાઢી નાખવું લેકોના ભલા માટે છે. તેમનું મન મુકત થાય તે માટે છે. ત્યારે જોઈએ તે લોકોને માનસિક રીતે ઉદ્યોગ તથા ટેકનોલોજી પ્રતિ આગળ અન્ય નેતા તેમની પોતાની નેતાગીરી ટકાવી રાખવા માટે હિપ્ન- વધારવા જોઈએ. આમ કરવા જતાં તકલી કે ચરખાને આગ લગાટીઝમને ઉપયોગ કરે છે. - ડવાની જરૂર પડે તો તે પણ લગાડવી જોઈએ, ને ખાદીની ટેપીની પ્રશ્ન: હિપ્નોટીઝમને પ્રયોગ જે આટલે સાધ્ય અને સરળ હોળી કરવાની જરૂર પડે છે તે પણ કરવી જોઈએ. હોય તે લાખ માણસ ઉપર એવો પ્રયોગ કરીને તેની અસર જોવી પ્રશ્ન: પણ તમે જો આ જ રીતે ને આખું ને આખું જ બેલ્યા તેના કરતાં પાંચ – પચીસ પત્રકારોને બોલાવીને તેમને જ શા કરશે તો તે તમારા ઘણા અનુયાયીઓ તમારી આજુબાજુ ઊભા માટે હિપ્નોટાઈઝ નથી કરવામાં આવતા? એમ થાય છે તેમની રહેવાનું પસંદ નહિ જ કરે, ને તમે એકલા અટુલા પડી જશે. મારફત નેતાને સંદેશે કરડે વાંચકો સમક્ષ બહુ જ સરળતાથી ઉત્તર: એ માટે મારી તૈયારી છે જ. લેકો મારી આજુબાજુ પહોંચાડી શકાય. ઊભા રહે તેટલા માટે વ્યવહારુ બનવાનું કે અપ્રમાણિક બનવાનું : ઉત્તર: પત્રકારોને હિપ્નોટાઈઝ કરવાનું બહુ મુશ્કેલ હોય છે. હું કદી નહિ સ્વીકારું. જયારે આમસમુદાયને હિપ્નોટાઈઝ કરવાનું ઘણું સરળ હોય છે. પ્રશ્ન: તમે બુદ્ધ, મહાવીર, ઈશુ, ગાંધી, નહેરુ વગેરેનાં નામ પણ એક વખત લાખો માણસોને હિપ્નોટાઈઝ થયેલા પત્રકાર અવારનવાર લે છે, પણ કેઈનાથી ખાસ વિશેષ પ્રભાવિત થયા જુએ ને તે પછી પત્રકારો પણ સરળતાથી હિપ્નોટાઈઝ થઈ શકે હે તેવું કોણ છે? તમે કોને અનુસરો છે? છે. મારી પાછળ હજારો માણસ ફરે છે, એટલે તમને પણ મને ઉત્તર: હું કઈ પણ એક વ્યકિતથી ખાસ કે વિશિષ્ઠ રીતે પ્રભામળવાનું મન થયું, પણ જે મારી પાછળ કોઈ પણ માણસે ફરતા વિત થયા જ નથી. હું તો મને જ્યાંથી જે સત્ય અને સૌંદર્ય મળ્યું ન હોત તો તમે મારી પાસે આવત ખરા? તેને પામવાને પ્રયાસ કરું છું. પરિણામે સવારની સભામાં મેં બુદ્ધપ્રશ્ન: પણ તમે નહેરુ – ગાંધી – વિનોબાજી કામ, ધર્મ વિશે ની તરફેણમાં દલીલ કરી હોય તે સાંજની સભામાં મેં તેમની વિરુદ્ધજે “ભયંકર” અને વિસ્ફોટક વિધાને કર્યે રાખે છે. તેને પરિણામે માં પણ દલીલ કરી હોય એવું બને છે. કયારેક મેં કાર્લ માકર્સને લોકો તમારી નજીક આવવાને બદલે દૂર નહિ નાસી જાય? તમારા વખાણ્યા હોય તે ઘણી વાર તેને વખોડયા પણ હોય. મેં કોઈની અનુયાયીઓની સંખ્યા ઘટી નહિ જાય? ‘કંઠી બાંધી નથી. ઉત્તર: મારા જે અનુયાયીઓ મારા વિચારોને પચાવી શકે તેમ પ્રશ્ન: દાન વિશેના તમારા ખ્યાલ એવા છે કે જેમને મેસ ન હોય તેઓ વહેલા જ મને છોડી જાય, તેમાં એમનું અને મારું મેળવવો છે તે લોકો દાન કરે છે અથવા તે જેમને શેષણમાં રસ બન્નેનું હિત છે. ખરે ટાંકણે જે લોકો દગો દે તેના કરતાં પહેલેથી છે તે લોક જ દાન આપે છે. તે તમારી સંસ્થા “જીવન જાગૃતિ છૂટા થઈ જાય તે વધારે યોગ્ય ગણાશે. બાકી સત્ય તે હમેશાં કડવું જ કેન્દ્ર” ને જે લોકો દાન આપે છે કે આપણે તેનું શું? હોય છે. ને તે પચાવવું ભારે મુશ્કેલ હોય છે. લોકો મારી પાસે ઉત્તર: જીવન જાગૃતિ કેન્દ્રને દાન આપનારા મારી ફિલસૂફીને
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy