________________
તા. ૧૬-૧-૬૮
પ્રબુદ્ધ જીવન
૧૯૫
પ્રબુદ્ધ જીવન”ના વાચકેના પ્રત્યાઘાતો તા. ૧૬મી ડિસેમ્બરના પ્રબુદ્ધ જીવનમાં “ખ્રિસ્તી ધર્મગુરુ ગાંધીચારવાદી સંસ્થાનું સંચાલન કરે છે તેમની તરફથી મળેલ તા. બનવા માટે આવશ્યક તાલીમ” એ મથાળા નીચે પ્રગટ થયેલ લેખે - ૧૯-૧૨-૬૭ ને પત્ર નીચે મુજબ છે. પ્રબુદ્ધ જીવનના ઘણા વાચકોના ચિત્ત ઉપર બહુ અનુકૂળ પ્રત્યાઘાતો
મુ. શ્રી પરમાનંદભાઈ, પેદા કર્યા છે. તેના નમૂના રૂપે મળેલા ત્રણ પત્રમાંના ઉતારા નીચે
તમારા તરફથી ‘પ્રબુદ્ધ જીવન” નિયમિત મળે છે તે માટે આભાર. આપવામાં આવે છે:
હું તે બરોબર વાગું છું. આ વખતે તમે જૈન ધર્મીઓના વિભાગે મુંબઈમાં દાકટરી વ્યવસાય કરતા હૈ. ચુનીલાલ ડી. વૈદ તા.
ટૂંકામાં બતાવ્યા છે તેથી મારા જેવા એ બાબતમાં “લેમેન' માટે ૨૭-૧૨-૬૭ના પત્રમાં જણાવે છે કે,
ઠીક થયું છે. રા. રા. પરમાનંદભાઈ,
જોવાની મજા એ છે કે ગયા રવિવારે જ મારે ઘેડનદી (પૂનાઆપના તા. ૧૬ ડીસેમ્બર ૧૯૬૭ના અંકમાં ‘ખ્રિસ્તી ધર્મગુરુ
થી ૪૨ માઈલ) જવાનું થયું. તે જૈનેનું મેટું મથક લાગે છે. ત્યાં બનવા માટે આવશ્યક તાલીમ” ને ફાધર વાલેસને લેખ વાંચી હું
હું ગમે તે જ દિવસે એક મુહપત્તિ બાંધેલ જૈન મુનિ તથા ત્રણ
મુહપત્તિ બાંધેલ સાધ્વીઓએ મળીને એક સભા બોલાવેલી અને ઘણે જ પ્રભાવિત થયે છું અને એ છાપીને આપે ઘણો જ ઉત્તમ અને
એમાં મારે થોડું અમારા લેકસેવા ટ્રસ્ટ અંગે તથા ત્યાં–ોડનદી ગામે - જાણવા જેવો લેખ પ્રગટ કર્યો છે તે માટે હું આપને ધન્યવાદ
ટી. બી. ની ઈસ્પિતાલ બાબતમાં બેસવાનું થયું. આપું છું. આપણે જેનેએ તેમાં દર્શાવેલા વિચારે અપનાવવા જેવા છે. સાધુ થવા માટે વયમર્યાદા, અભ્યાસ અને નિયમ બનાવવા
સભા પછી મને તથા પેલા સાધુ-સાધ્વીઓને ત્યાંનું જીવદયા ખાસ જરૂરી છે. અત્યારે આપણે ત્યાં જે દીક્ષાઓ અપાય છે તેમાં
મંડળ તથા ગોરક્ષા પાંજરાપોળની સંસ્થા જોવા જવાનું થયું. ત્યાં વય અને અભ્યાસ જોવામાં આવતો નથી. ધર્મગુરુઓએ આપ
એક જુવાન સાધ્વીએ મારી સાથે ૧૦- ૧૫ મિનિટ વાત કરવાને
ઈરાદો બતાવ્યો અને તે પ્રમાણે પાછા વળતાં પહેલાં સાંજે મેં તથા શ્રીએ પ્રસ્તુત કરેલે લેખ ખૂબ મનનપૂર્વક વાંચી જવા જેવો છે અને તે મુજબ વહેલી તકે અમલમાં મૂકવાની જરૂર છે અને જૈન
પેલા સાધ્વીએ થોડો વખત ચર્ચા કરી. ત્યારબાદ તમારો લેખ વાંચીને ધર્મના સારા અભ્યાસી અને મીશનરીએ તૈયાર કરી દેશપરદેશમાં
તથા તેમાં જે તમે જૈનેને સાધુઓ બનાવતાં પહેલાં તાલીમ આપજૈન ધર્મ સરળતાથી સમજી શકે તે
વાની વાત લખી છે તે વાંચતાં મને અમારી ચર્ચા યાદ આવી અને પ્રચાર કરે એની ખૂબ જ
તે વિષે લખવાનું મન થયું. કદાચ તમને એ ઉપયોગી થાય. જરૂર છે. આપી ફાધર વાલેસ તરફથી જવાબ રૂપે આપને જે લખાણ
પહેલો પ્રશ્ન પેલી સાધ્વીએ પૂછો: મળ્યું છે તેની જુદી નકલે છપાવી સમગ્ર જૈન સમાજમાં આગે
આજને સમાજ અમારા જેવા સાધુ - સાધ્વીઓ પાસેથી વાનને તથા જૈન ધર્મગુઓને પહોંચાડશે અને સાથે હવે પછી
- શી અપેક્ષા રાખે છે!” દીક્ષા આપવા પહેલાં યોગ્ય વય અને અભ્યાસ ધ્યાનમાં રાખી
મેં કહ્યું: “તમે મને બહુ મોટો સવાલ પૂછી દીધું. જૈન સમાજ દીક્ષાઓ અપાય એવા સૂચન સાથે મોકલશો તો જૈન સમાજ
કે ધર્મ વિશે હું ઘણું જ ઓછું જાણું છું. તેથી જૈન સમાજ તમારી ઉપર મહાન ઉપકાર થયેલું ગણાશે એવું મારું નમ્રપણે માનવું છે.
પાસેથી શી અપેક્ષા રાખે છે એ હું કેમ કહી શકું? પણ જો કોઈ આપને, . ચુનીલાલ દામજી વૈદ
પણ ધર્મના સાધુઓ પાસેથી આજનો રસમાજ- શું આશા રાખે
છે એમ પૂછે મારા વિચાર કહું.” રાજકોટથી રચનાત્મક કાર્યકર્તા શ્રી રતિભાઈ ગાદિયા તા.
એમણે કહ્યું: “કહો.” ૧-૧-૬૮ના પત્રમાં નીચે મુજબ જણાવે છે:
મેં કહ્યું: “આજની પ્રતિષ્ઠિત ને શહેરી ભણેલ ગણેલ વ્યકિત
એમાં તો આજકાલ ધર્મ પ્રત્યે જ ઉદાસીનતા દેખાય છે. તે મુરબ્બી પરમાનંદભાઈ,
વધતી જાય છે, ઘટતી નથી. તો પછી સાધુઓ પ્રત્યે તે “તેઓ પ્રબુદ્ધ જીવન”ના તા. ૧૬-૧૨-૬૭ ના અંકમાં “ખ્રિસ્તી
ભલા લોકો છે પણ નકામા છે.” એ વૃત્તિ સિવાય તેમનામાં હું ધર્મગુરુ બનવા માટે આવશ્યક તાલીમ”ના મથાળા નીચે લખેલ
બીજું કાંઈ નથી જોતે. આમ પણ છતાં હું આમ આખા સમાજ વિગત હું રસપૂર્વક વાંચી ગયો છું. આપે તે આ હકીકત જૈન
વિશે કહું એય કદાચ ઠીક ન હોય.” સમાજ સામે મૂકી છે, પણ મને આ જ બાબતે પૂજ્ય ગાંધીજીની
પેલાં સાધ્વી કહે: “તો તમારી શી અપેક્ષા છે?” વિચારસરણીને અનુસરીને લોકસેવાના કામમાં પડેલા રચનાત્મક
' કહ્યું: “આજે કોઈ સૌથી મેટા ધર્મની જરૂર હોય તો તે કાર્યકરો માટે પણ ઉપયોગી લાગી છે. પૂજ્ય ગાંધીજીએ જાહેર કાર્ય
શ્રમ ને સાદાઈની પ્રતિષ્ઠા સ્થાપવાના ધર્મની છે. આજે દરેક માણસ કરે માટે અને રચનાત્મક કાર્યકરો માટે જે આચારસહિતા નક્કી
ઓછામાં ઓછી પ્રવૃત્તિથી વધારેમાં વધારે એશઆરામ મેળવવાની કરી છે તે ખ્રિસ્તી ધર્મની જેમ ક્રમસર કદાચ લખેલી નથી, પણ
તજવીજમાં હોય છે. ભારતના લેકે મારી દષ્ટિએ આધ્યાત્મિકતે ખૂબ જ જાણીતી છે, પણ આજે તે સારી રીતે ભૂલાઈ ગઈ છે,
અજીર્ણના ભેગા થઈ ગયા છે. એટલે જે કંઈ ધર્મ - પ્રચારની અને સમાજમાં આપણે લગભગ સ્થાન ગુમાવવા મંડયા છીએ.
પ્રવૃત્તિઓ દેખાય છે તે બધી નિસ્તેજ જણાય છે. એટલે બધા તે સમયે ગાંધીજીની વિચારધારા પ્રમાણે લોકસેવાનાં કામે કર
સાધુઓએ રોજ કંઈ પણ ઉત્પાદક શ્રમમાં લાગવું જોઈએ. નારે નવેસરથી કંઈક વિચારવાની જરૂર છે. વ્યકિતગત જીવનની
ગાંધીજી સહેલામાં સહેલે શ્રમ બતાવી ગયા છે. તે છે સૂત્રયજ્ઞ– સાથે સંઘબળ જેવું પણ આજે જે નહિવત જેવું થયું છે તે પણ એટલે રોજ અર્ધો કલાક કાંતવાને’. ફરીથી ગઠવવાની જરૂર છે. આપે આ બાબતે પણ કંઈક ધ્યાન - સાધ્વીએ કહ્યું: “મને પણ આવા વિચારે ઘણી વાર આવે છે. દરવું જોઈએ.
આપને રતિલાલ ગોંદિયા અમારામાં જે પ્રતિષ્ઠા મેળવવાની ધગશમાં અંતરનું ઉત્થાને ઘણી
વાર રોકાઈ જતું હું જોઉં છું. મારા મનમાં ઘણી શંકાઓ ને દૂવિધાપૂજ્ય ગાંધીજીના પત્ર ડે. કાન્તિલાલ હરિલાલ ગાંધી, જે એ વર્તે છે. કેટલી ય વાર થાય છે કે, અમુક કરૂં તે સમાજ મુંબઈમાં કૅટરી વ્યવસાય કરે છે અને લેકસેવા ટ્રસ્ટ નામની નારાજ થાય. અમુક બીજું કરું તે મારા હિતેચ્છુઓને દુ:ખ લાગે.