SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૮ પ્રબુદ્ધ જીવન તો વળી અકસ્માતના મૃત્યુની સંખ્યા ૧૦૦ સુધી પણ પહોંચે એ સામાન્ય હકીકત બની ગઈ હોય એમ જણાય છે. પૂરી તકેદારી રાખ્યા છતાં આ અકસ્માતે સર્વથા નિવારી શકાયો નથી. કારણ ઘણાં તો મોજ માણવા જ નીકળતા હોય છે, અને તેમાં દારૂનું પાન બેહદ થાય છે ત્યારે અકસ્માત નિવારી શકાતા નથી. કેનેડાની સામાન્ય ચૂંટણી પૂરી થઈ ગઈ અને હવે અમેરિકન સ્ટેટ્સના પ્રમુખની ચૂંટણીની ધમાલ ચાલુ છે. આ બન્ને દેશની ચૂંટણીએ રમૂજી છે. આપણી કોંગ્રેસના અધિવેશનમાં જે ખર્ચ થાય છે અને જે દુર્વ્યય થાય છે તે તે અહીંના હિસાબે પાશેરામાં પહેલી પૂણી જેવો પણ નથી. પર્ટીની મિટિંગમાં લીડરની ચૂંટણી થવાની હોય છે. તે માટે અનેક ઉમેદવારે ઊભા થાય છે. આપણી જેમ કુલકીમાં ગેળ ભાંગી માત્ર એક જ ઊભા રહે તેવી પરિસ્થિતિ અહીં નથી. એટલે જુદા જુદા પ્રાન્તમાંથી આવનાર પ્રતિનિધિઓને ખુશ કરવા દરેક ઉમેદવાર પોતાના સમર્થકની ટળી ઊભી કરે છે. એ ટોળીમાં પુરુષ અને સ્ત્રીઓ હોય છે. તેમના ગણવેશ તે ઉમેદવાર જ પૂરા પડે છે, અને પછી વજા -નગારા સાથે, નાચ-ગાન સાથે ઉમેદવારનો પ્રચાર શરૂ થાય છે. હુંટેલને ધૂમ ખર્ચ, દારૂને ખર્ચ, ખાવાને ખર – પીવાને ખર – એની ગણતરી નથી. તેમની પાર્ટીનાં કન્વેશન ચાલતાં હોય છે તેનાં દશ્ય ટેલિવિઝનમાં જોઈએ છીએ ત્યારે મનવાલ જોતા હોઈએ એવું લાગે છે. કોઈનું નામ કોઈ પ્રસ્તાવિત કરે, ભાષણમાં તેમના નામનો ઉલ્લેખ આવે એટલે સમથકની ટેળી પતાકાએ ફરકાવે અને બૂમાબૂમ કરી મૂકે. થોડી વાર એમ જ ચાલે, વકતી ચૂપ રહે - વળી પાછા ભાષણ શરૂ થાય - આમ ઢાલનગારા-વાજા-ગણ સાથે કન્વેન્શન ચાલતું હોય છે. નહેરૂની જેમ અહીં પણ પાર્ટીલીડર ચૂંટણી વખતે આખા દેશની યાત્રા કરે છે. અને આ વર્ષે. તે કેનેડામાં પાર્ટીલીડર જે રાંટાયા છે. તે મિસ્ટર ટ ડો – (હવે તે પ્રાઈમ મિનિસ્ટર) પ્રચારમાં નીકળ્યા ત્યારે તેમના ઉપર તે સર્વત્ર ચુંબનની ઝડી જ વરસી હતી. ૪૯ વર્ષના ટ ડો હજુ કુંવારા જ છે અને નવી પેઢીના માનતીના નેતા જણાય છે. એટલે તેમનું સ્વાગત ચુંબનથી જ સર્વત્ર થતું - અને છાપાવાળાએ તો ટૂ ડોમેનિયાને નામે જ લખતા – અને વિરોધી પાર્ટીવાળા આ બબતની નકલ કરવા ગયા પણ તેમાં ફાવ્યા નહિ. અને ટૂ ડોએ તેમની પાર્ટીને ભારે બહુમતી અપાવી. ટુ ડે અહીંના માનીતા નેતા છે અને જ્યારે તેઓ પ્રચાર કરવા નીકળ્યા હતા ત્યારે તેમના ઉપર એવા પણ આક્ષેપ થયા કે તે તે સામ્યવાદી વિચારધારા ધરાવે છે.. પણ એટલું તો નક્કી કે તેઓ સમાજવાદ અને મૂડીવાદમાં નહિ પણ Just Societyમાં માને છે અને લોકોની જે આર્થિક સમસ્યાઓ છે, ખાસ કરી કેનેડામાંની મૂળવતી ઈન્ડિયન અને એસ્કીમે – જે ગરીબ ગણાય છે, તેના ઉદ્ધાર માટે લાગણી ધરાવે છે. લોકોને રહેવા માટે ઘર પૂરતા પ્રમાણમાં નથી અહીંના સમાજની દષ્ટિએ) તે મેટી સમસ્યા ગણાય છે. લાખેક મેણસે બેકાર છે - – તેને પણ બેકારીની સમસ્યા ગણે છે. મોંઘવારી–ખાધાખોરાકીમાં- વધી રહી છે તે પણ સમસ્યા છે. અર્થનું વિતરણ પુરા સમાજમાં પિગ્ય રીતે થતું નથી તેના નિવારણની પણ સમસ્યા છે. આ બધા વિષે નેતાએ શું કરવા માગે છે – તેની ટેલિવિઝન ઉપર ચર્ચાએ પણ - ગે'ઠવાઈ અને ઉમેદવારોએ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા. પરંતુ તેએમાં કાંઈ બહુ મતભેદ જણાય નહિ. એટલે માત્ર પાર્ટીના પ્રચારમાં જે ખર્ચ વધારે કરી શકે, જે. પાર્ટી વધારે વ્યવસ્થિત હોય, સારું દેશવ્યાપી સંગઠ્ઠન ધરાવતી હોય તે જ સત્તા ઉપર આવી શકે એવી સ્થિતિ કેનેડામાં મેં જોઈ. અમેરિકન સ્ટેટ્ટસમાં પણ ડેમોક્રેટીક અને રિપબ્લિકન બન્નેનાં કન્વેશન થઈ ગયા. કેનેડાથી પણ મેટા પ્રમાણમાં ધૂમ ખર્ચ અને પ્રચાર એ કન્વેન્શનમાં હતું. ત્યાંની અત્યારની સમસ્યા - મુખ્ય રૂપે વિયેટ નામની લડાઈ છે. પ્રજા કંટાળી છે, પણ લડાઈ એકાએક બંધ , : કરવામાં પણ સર્વથા એકમતી નથી. આથી પ્રમુખની ચૂંટણીમાં: ' ભારે રસાકસી ચાલી રહી છે. તા. ૮-૯-૧૯૬૮ દલસુખ માલવણિયા . અમે પણ પૃથ્વીની પરિકમ્મા કરી! . . ” “જ્યાં સુધી આપણે શીખવા માટે બહાર નળી જતા ત્યાં સુધી બીજા દેશની કશી જ કલ્પના આવી શકે નહિ. પરદેશમાં , લેકો.. જે મહેનત કરે છે અને તેઓ જે રાષ્ટ્રપ્રેમ ધરાવે છે એની પાસે આપણે તો કંઈ જ નહિ. ત્યાં માણસ રાતે સુખ અને સવારે ઊઠે ત્યારે નવે ચમકારે લઈને ઊઠે છે. ટૂંકમાં દુનિયા જોઈને એક નવી દષ્ટિ પ્રાપ્ત થાય છે.” ' '' – 3. ભણશાળીના પ્રવચનમાંથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સપ્ટેમ્બર માસની ૨૩મી સાધારણ રીતે ડોકટરો, એન્જિનિયરો, વિજ્ઞાનશાસ્ત્રીએ પિતાના તારીખે સાંજના સમયે ધી ગ્રેઈન, રાઈસ એન્ડ આઈલ સીડઝ મરર વિષયમાં સારી નિપુણતા ધરાવતા હોય છે, પણ પિતાના વિષય ચર્સ એસેસીએશનના હૈલમાં, મુંબઈના જાણીતા એર્થોપેડિસ્ટ બહારની બાબતે અંગે તેમનામાં બહુ ઓછી સમજણ હોવાનું માલૂમ ... (હાડવૈદ્ય) ડૅ. રસિકલાલ એમ. ભણશાળી તાજેતરમાં દુનિયા ઉપ- પડે છે. તેમનું દર્શન એકાંગી હોય છે. સમગ્ર દર્શન તેમનામાં ભાગ્યે જ ૨ના કેટલાક દેશોના પ્રવાસ દ્વારા આપણી પૃથ્વીની પરિકમ્માં કરી જેવા–અનુભવવા મળે છે. આજના આપણા વાર્તાલાપકારમાં પાછા ફર્યા છે તે ઉપર તેમનો વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. પિતાના વિષય ઉપરાંત સમગ્ર જીવનને સ્પર્શતી દષ્ટિ પણ છે પ્રરંભ તેમને પરિચય આપતાં મેં જણાવ્યું કે “તેઓ પાલનપુરના અને તેથી જ તેમને અહીં બોલાવવા હું આકર્ષાય છું. વતની છે. આજે તેમની ૪૩ વર્ષની ઉમ્મર છે. તેઓ આપણ સૌને “તેઓ તેમનાં પત્ની પુષ્પાબહેન સાથે અહીંથી ગયા મે માસની વિશેષ જાણીતા ડો. કીર્તિલાલ ભણશાળીના નાના ભાઈ થાય. મુંબઈ ૧૭ મી તારીખે યુરોપ તરફ રવાના થયા હતા અને ત્યાંથી અમેખાતે એમ.એસ.ની ડેકટરી ડિગ્રી પ્રાપ્ત કરીને તેઓ વિશેષ અભ્યાસ રિકા જાપાન થઈને અહીં જુલાઈ માસની ૧૮ મી તારીખે પાછો માટે ૧૯૫૩ની સાલમાં ઈંગ્લાંડ ગયા અને ચાર વર્ષ ત્યાં ગાળીને અને ફર્યા હતા. ત્યાર બાદ તેમને મળવાનું બનતાં તેમના પ્રવાસનાં સ્મરણે પડત’ને અભ્યાસ પૂરો કરીને ૧૯૫૭ ની સાલમાં તેઓ ભારત ખાતે આપણા સંઘના સભ્યોને સંભળાવવા માટે નિમંત્રણ આપવાનો મને પાછા ફર્યા. તે વખતે મુંબઈ ખાતે પાલનપુરના જૈન સમાજ તરફથી વિચાર આવ્યો. તે મુજબ અપાયેલા નિમંત્રણનો સ્વીકારના પરિણામે તેમનું જાહેર સન્માન કરવામાં આવેલું અને તે પ્રસંગે તેમને મને તેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સંઘ તરફથી તેમને પહેલી વાર પરિચય થયેલ. આ પ્રસંગે તેમને શુદ્ધ ગુજરાતીમાં હું હાર્દિક આવકાર આપું છું અને પિતાના પ્રવાસની કથા આપણને સંભળાવવા તેમને હું વિનંતિ કરું છું.” " સરળ રીતે બોલતાં સાંભળીને તેમના સંસ્કારી વ્યકિતત્વની મારા મન અમારી કલ્પના તો તેમનું પ્રસ્તુત વિષય ઉપર. મૌબિંક ઉપર ખૂબ સારી છાપ પડેલી. ત્યાર પછી એક યા બીજા નિમિત્તે વ્યાખ્યાન સાંભળવાની જ હતી. પણ અમારા વિશેષ સદ્ભાગ્યે તેઓ અમે પરસ્પર મળતા રહ્યા છીએ. તેઓ ઓર્થોપિડિક સર્જન છે પિતાની સાથે પ્રોજેકટર અને જુદાં જુદાં સ્થળોની તેમણે પોતે જ અને કે. ઈ. એમ. હૈસ્પિટલ તથા સર હરકીશનદાસ હોસ્પિટલ લીધેલી ૧૦૦ લગભગ સ્લાઈઝ સાથે લેતા આવ્યા હતા. પરિણામે સાથે તેમનું attachment-જોડાણ છે. અને જી. એસ. મેડિકલ તેમણે પિતાનો વાર્તાલાપ સ્લાઈઝ દેખાડવા સાથે સંકલિત કર્યો કૅલેજમાં તેઓ એપિડિકસના પ્રોફેસર છે. તેમના વિશેષ અને હતો અને તે અમારા માટે Visual Instrauctionમાં પરિણમ્યો વિશેષ પરિચયમાં આવતાં મને માલુમ પડ્યું છે કે તેઓ પોતાની વિષયની તે પૂરા નિષ્ણાત છે, પણ એ ઉપરાંત તેમનામાં ઊંડી હતો. પિતાના પ્રવાસના ક્રમ અનુસાર તેઓ જુદાં જુદાં સ્થળાની સંસ્કારિતા છે અને તાત્વિક બાબતે અંગે સ્વતંત્ર ચિન્તન છે. તે સ્વાઈઝ દેખાડતા અને સમજાવતા ગયા અને અમે તેમને સાંભ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy