SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૧૮ નિર્મળ અરિસામાં જ સ્વ૨૭ પ્રતિબિંબ પડે છે. નિર્મળ ચિત્તમાં જ કર્મફળનો ત્યાગ થાય ત્યારે, સત્ય, અહિંસા, અપરિગ્રહ ઈશ્વરને વાસ છે. બુદ્ધિને, પ્રજ્ઞાને, ચિત્તને, સ્થિર, સ્વચ્છ કેમ આપોઆપ આવે. અમુક પરિણામ મેળવવા માટે જે વ્યકિત કર્મ કરવું? તે માટે ભગવાન કહે છે: કરે છે, તે કોઈ પણ સાધનોનો ઉપયોગ કરશે, અસત્ય, હિંસા, મનની કામના સર્વે, છોડીને, આત્મામાં જ છે, પરણિતહાનિ બધું આચરશે. કારણ કે તેનું લક્ષ્ય અમુક પરિરાહે સંતુષ્ટ આત્માર્થી, તે સ્થિતપ્રજ્ઞ જાણ. ણામ જ છે. પણ અનાસકતભાવે, પ્રવાહપતિત કર્મ આચરનાર, કાચબે, જેમ અંગેને, તેમ જે વિષયે થકી, સત્ય, અહિંસા, અપરિગ્રહ જ આચરે. અહિં સાધ્ય અને સાધનની સંકેલે ઈન્દ્રિયે પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. એકતા છે. તે વિના કર્મફળત્યાગ-અનાસકિત શકય જ નથી. તેવી પણ ઈન્દ્રિયેને વિષમાંથી ભટકતી રોકવી સહેલું નથી. વ્યકિત માટે, આસકિત ઉપજાવે અથવા વધારે રહેવાં સર્વ કર્મો પ્રયત્નમાં રહે તો યે, શાણાયે નરના હરે, ત્યાજ્ય બને છે. આસકિત બંધન છે, દુઃખનું મૂળ છે. તેથી આવા મનને ઈન્દ્રિય મસ્ત, વેગથી વિભણી. અનાસકત કર્મયોગી સંસારમાં, બહુજનહિતાય, લોકકલ્યાણના નિરાહારી શરીરીના, ટળે છે વિષયે છતાં, કાર્યોમાં લાગેલ હોય તે પણ, સંન્યાસી છે. પૂરો કમી હોવા છતાં રસ રહી જતા તેમાં, તે ટળે પેખતાં પરં (ઈશ્વર) પૂરો અકર્મી છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ ઉપર કાબૂ મેળવવા તે સહેલું નથી. દરેક ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં બોલ આ યુગમાર્ગ છે, . માણસ જે પ્રકૃતિ લઈને જન્મ્યા હોય છે, તે તેને ધકકેલતી રહે છે. જેણે અર્જુનનો વિષાદ દૂર કર્યો અને તેના સર્વ સંશયો છેદ્યા : પણ જાગૃત માણસ, આત્મપુરૂષાર્થથી, પોતાની પ્રકૃતિ ઉપર કાબૂ આ માર્ગે જતાં. મેળવી શકે છે. નેહાતિ. ક્રમનાશેડસ્તિ, પ્રત્યાયે ન વિદ્યતે, आत्मैव आत्मनो बन्धुः आत्मैव आत्मनो रिपुः। સ્વલ્પષ્યસ્ય ધશ, ત્રાયતે મહત ભયાત, - ઈશ્વરની કૃપા અનાયાસે, અચાનક ઉતરતી નથી. મનુષ્યને આદર્યું વણસે ના ને, વિદ્ધ ના ઉપજે અહીં, પુરુષાર્થ હોય તે જ ઈશ્વરને અનુગ્રહ થાય છે. સ્વલ્પ આ ધર્મને અંશ, ઉગારે ભયથી મહા. તે, કર્મફળમાં અનાસકિત માટે ઈન્દ્રિયસંયમ, મનોનિગ્રહ, ગીતાને આ સંદેશ છે. આચરશે તે પામશે. રિથરપ્રજ્ઞા, ધ્યાન અને શ્રદ્ધા-ભકિત વિગેરે બધાં તત્ત્વો જરૂરનાં છે. જન્માષ્ટમી તા. ૧૬-૮-૬૮ ચીમનલાલ ચકુભાઈ શાહ ગીતામાં આ બધાં વિષયોનું નિરૂપણ છે. [ આકાશવાણી પ્રસારિત થોડા વિસ્તાર સાથે ભારત જૈન મહામંડળના ૪૦મા અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ ગયા સપ્ટેમ્બર માસની ૨૯ તથા ૩૦ મી ના રોજ જોધપુર ખાતે કાર્યમાં પિતાનું યોગદાન આપી શકે. આ ઉદ્દેશની પરિપૂર્તિ માટે આ જાયલા ૪૦ મા વાર્ષિક અધિવેશનમાં બે અધિવેશનના ગાળા દર- અધિવેશન જૈન સમાજ સમક્ષ નીચેને કાર્યક્રમ પ્રસ્તુત કરે છે તથા મિયાન જૈન સમાજની દિવંગત વિશેષ વ્યકિતઓને શ્રદ્ધાંજલિ અર્પણ સમાજને અનુરોધ કરે છે કે આ કાર્યક્રમને કાર્યરૂપમાં પરિણિત કરે:કરવાના પ્રાસંગિક પ્રસ્તાવ બાદ નીચે મુજબના પ્રસ્તાવ પસાર ૧. પિતાપિતાની ધાર્મિક માન્યતા પ્રત્યે આસ્થા રાખવા સાથે કરવામાં આવ્યા હતા: અન્યની સાંપ્રદાયિક માન્યતાઓને આદર કરે. પ્રસ્તાવ-૧, ૨. સાંપ્રદાયિક પ્રશ્ન સંબંધમાં વિરોધજનક લેખ, પરિપત્ર, - કેટલાક સમયથી સમાચારપત્રોમાં એવા રામાચાર મળતા પુસ્તકો અથવા અન્ય પ્રકાશન ન કરે. રહે છે કે જૈન મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી કરાવવામાં આવે છે ૩. સમસ્ત સંપ્રદાયના દષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ તેમ જ અને એ જ રીતે પ્રાચીન હસ્તલિખિત છે પણ ચેરા ીને વેચ- નિર્વિવાદ એવા ઉત્સવ ઉદાહરણા; મહાવીર જયંતી, ક્ષમાપના દિન વામાં આવે છે. ભારત જૈન મહામંડળનું આ અધિવેશન આ પ્રકા- વગેરે પરસ્પર મળીને ઊજવે. રની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને બહુ ચિન્તાની દષ્ટિથી જુએ છે. અધિ- - ૪. જે સમાજ તરફથી ચાલી રહેલી શિક્ષણસંસ્થાઓમાં વેશનનો એ મત છે કે મૂતિઓ તેમ જ ગ્રંથેની કરવામાં આવતી પ્રત્યેક સંપ્રદાયના વિધાર્થીને પ્રવેશ આપવામાં આવે, તથા રચનાત્મક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી ધાર્મિક ભાવનાને ઘણે સત્ત આઘાત કાર્ય કરવાવાળી સેવાસંસ્થાઓમાં પરસ્પર મળીને સામૂહિક રૂપમાં પહોંચે છે, એટલું જ નહિ પણ, પ્રાચીન કળાને કદિ ન પુરાય એવી કાર્ય કરે. ક્ષતિ પહોંચે છે. આને લીધે ભારત જૈન મહામંડળનું આ અધિ ૫. સ્થાનિક સ્તર ઉપર જે વિવાદ હોય તેને બને તેટલી વેશન ભારત સરકાર તથા રાજ્યસરકારોને નિવેદન કરે છે કે તેને શીઘ્રતાથી વાટાઘાટદ્વારા પતાવે તેમ જ ભવિષ્યમાં કોઈ એવું કાર્ય જૈન ધર્મીએાની મૂર્તિ તથા કળા અને સાહિત્યને લગતી બહુમૂલ્ય ન કરે જેથી નવે વિવાદ પેદા થાય. વસ્તુઓની અત્યન્ત સાવધાનીપૂર્વક સુરક્ષાની એવી વ્યવસ્થા કરે કે ૬. વિશિષ્ટ સંપ્રદાય દ્વારા સંચાલિત ધર્મશાળા:નોમાં અન્ય જેથી આ પ્રકારની દુર્ઘટનાઓની પુનરાવૃત્તિ થવા ન પામે. સંપ્રદાયના યાત્રીગેના નિવાસ અંગે રૂકાવટ કરવામાં ન આવે. પ્રસ્તાવ-૨ પ્રસ્તાવ-૩ ભારત જૈનમહમંડળ પિતાની સ્થાપના થઈ ત્યારથી જૈન સમા- ભારત જૈન મહામંડળનું આ અધિવેશન એ બાબત ઉપર જમાં અન્તર્ગત વિવિધ સંપ્રદાયો વચ્ચે ભાનુભાવ તથા એકતાના અત્યંત ખેદ પ્રગટ કરે છે કે અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરના નિમણને પ્રયત્ન કરતું રહ્યું છે. મહામંડળના આ અધિવેશનમાં શુભ જન્મદિવસને લગડી રજાને કેન્દ્રીય શાસને તથા કેટલાંક એમ જણાવતાં પ્રસન્તા અનુભવાય છે કે આ પ્રયત્નોમાં અમુક રાજાને હજુ સુધી સ્વીકાર કર્યો નથી, જોકે જે સમાજ આ પ્રમાણમાં મહામંડળને સફળતા પ્રાપ્ત થઈ છે. મહામંડળની એવી રાંબંધમાં વર્ષોથી નિવેદન કરતો રહ્યો છે. આ અધિવેશન આ ન્યાયપૂર્ણ માન્યતા છે કે વર્તમાન યુગમાં જૈન સમાજના વિભિન્ન સંપ્રદાય માગણીનું પુનઉચ્ચારણ કરે છે, તથા કેન્દ્રીય શાસનને જોરદાર શબ્દો વચ્ચે એકતાની કડી સવિશેષ મજબૂત થવી જોઈએ કે જેથી રાષ્ટ્રની - વડે અનુરોધ કરે છે કે મહાવીર જયન્તીના શુભ દિનની સાર્વજનિક એક મહત્ત્વપૂર્ણ એકતાના રૂપમાં જૈન સમાજની ગણના થાય તથા છુટ્ટીની વિનાવિલંબ જાહેરાત કરવામાં આવે. આ અધિવેશન સમાજ પણ કામણસંસ્કૃતિને અનુરૂપ પ્રભાવશાળી રૂપમાં રાષ્ટ્રનિર્માણના કાર્યકારિણી સમિતિને આદેશ આપે છે કે જો કેન્દ્રીય શાસન તરફથી મહત્ત્વપૂર્ણ તેમ જ વગેરે પણ ઉત્સવ ઉદાહરાણા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy