________________
તા. ૧૬-૧૦-૧૮
પ્રબુદ્ધ જીવન રીતે જીવવું જેથી પોતે સુખી થાય અને પિતાની આસપાસના કર્મફળને ત્યાગ કરીને. ત્રીજા અધ્યાયમાં કહ્યું છે. બીજા બધા જીવો સુખી થાય. અંતરની ખરી મુંઝવણ એ જ છે કે
કર્મ ન આદરે તેથી, નિષ્કમ થાય ના જન; કર્તવ્ય શું અને અકર્તવ્ય શું? અર્જુનની પણ આ જ મુંઝવણ હતી. ન તે કેવળ સંન્યાસે, મેળવે પૂર્ણ સિદ્ધિને. અર્જુન ધ-સંગૂઢ-ચેત: કિંકર્તવ્યમૂઢ થયો હતો. જીવનનું અંતિમ
રહે ક્ષણેય ના કોઈ, કયારે કર્મ કર્યા વિના; લક્ષ્ય આત્મદર્શન કહે, મેક્ષ કહે, ઈશ્વરૂપ થવું કહો, પણ એ
પ્રકૃતિના ગુણે સર્વે, અવશે કર્મ આચરે. અંતિમ લક્ષ્યની સિદ્ધિ માટે સાચી સાધના શું એ મનુષ્ય માટે રેકી કર્મેન્દ્રિય રાખે, ચિત્તમાં સ્મરતા રહે, મુખ્ય પ્રશ્ન છે. ગીતા, જીવન જીવવાની આ સર્વોચ્ચ કળા બતાવે વિષયોને મહામૂઢ, મિથ્યાચાર ગણાય છે. છે. ગીતા આધ્યાત્મિક નિદાનગ્રન્થ છે. આરોગ્યના નિદાનગ્રન્થ
વળી કહ્યું છે: હોય છે તેમ આધ્યાત્મનો સર્વોત્કૃષ્ટ નિદાનગ્રન્થ ગીતા છે.
કમે અધિકારી , કયારે ય ફળને નહીં; ગીતાની શરૂઆતમાં ભૌતિક યુદ્ધની ભૂમિકા છે. પણ આ
મા હે કર્મફળ દષ્ટિ, મા હે રાગ અકર્મમાં. તે એક નિમિત્ત છે. ખરું યુદ્ધ જે મનુષ્યના અંતરમાં પ્રતિક્ષણ
કરે યોગે રહી કર્મ, તેમાં આસકિતને તજી, ચાલી રહ્યું છે, તેમાંથી શાશ્વત શાંતિ કેમ મેળવવી એ જ ગીતાને
યશાયશ સમા માની, સમતા તે જ યોગ છે. પ્રતિપાઘ વિષય છે. મનુષ્યની સદ્ અસદ્ વૃત્તિઓ, તેની વાસ
બુદ્ધિયોગી અહીં છોડે, પાપ ને પુય બેઉ કે, નાઓ અને કામનાઓ, તેનાં અંતરમાં તુમુલ યુદ્ધ જગાવે છે.
માટે થા યુગમાં યુકત, કર્મો કૌશલ્ય યોગ છે. . સંસારના બધા સંઘર્ષનું મૂળ મનુષ્યના રાગદ્વેષ છે.
કર્મ કરવું માણસના કાબૂની વાત છે. તેનું ફળ તેના હાથમાં ગીતા આચારધર્મ ગ્રન્થ છે, પણ મનુસ્મૃતિ પેઠે વિધિ
નથી. ફળ અથવા પરિણામ ઉપર દષ્ટિ રાખીને કર્મ કરનાર, કર્મમાં નિને ગ્રન્થ નથી. એક વસ્તુ એક સમયે કર્તવ્ય હોય, જે બીજે
આસકત થાય છે, ધાર્યું ફળ કે પરિણામ ન આવતાં નિરાશ થાય સમયે અકર્તવ્ય થાય, એક વ્યકિત માટે કર્તવ્ય હોય, બીજી વ્યકિત
છે. ફળ અથવા પરિણામ ઈશ્વરના હાથની વાત છે એમ માણસ માટે અકર્તવ્ય હોય, એક દેશમાં કર્તવ્ય હોય, બીજા દેશમાં અકર્તવ્ય
સમજે ત્યારે નિષ્ફળતાની નિરાશાને કોઈ અવકાશ રહેતો નથી, હોય. બાહ્ય આચરણ આવી રીતે દેશ-કાળ પ્રમાણે પલટાતું રહે, તેથી
એટલું જ નહિ પણ, અંતરને મોટું બળ મળે છે. આવા સમતાએક એવી માન્યતા ઊભી થઈ છે કે નીતિને કોઈ નિયમ નથી
પૂર્વકના કર્મથી, આવા બુદ્ધિગથી, માણસ પાપ અને પુણ્ય અને વ્યકિત સ્વચ્છેદે વર્તી શકે છે. ગીતા બતાવે છે કે બાહ્ય
બન્નેથી પર થાય છે, કર્મબંધન કરતો નથી, મુકત થાય છે. આને આચરણ પાછળ એક સનાતન નિયમ છે જે ત્રિકાળસત્ય છે અને
અર્થ એમ નથી કે પરિણામ વિષે માણસ બેદરકાર રહે. ખૂબ ચીવજેને અવલંબીને માણસ સમયે સમયે પિતાનું કર્તવ્ય નકકી કરી
ટથી કામ કરે, પણ આસકિત ન રાખે. યશ-અપયશ, જય-પરાજ્યમાં શકે છે, અને જેને ત્યજીને ભવાટવિ ભટકયા કરે છે. ગીતા
સમતા રાખે. જીવનને માર્ગદર્શક ભૂમિ છે. તેણે એક જતિ આપી છે, આવી સમતા, આ બુદ્ધિયોગ કેમ પ્રાપ્ત કરવો? પ્રથમ જેના પ્રકાશે અંધકારમય દેખાતા આ સંસારમાં માણસ પોતાનો
તે ઈશ્વર ઉપરની અખૂટ શ્રદ્ધાથી, ભકિતથી. ભકિત વિનાનું જ્ઞાન માર્ગ શોધી શકે છે. ગીતા માટે મેક્ષ એટલે સંસારત્યાગ કે
અભિમાન છે, મિથ્યા છે, વિફરે છે. વિશ્વની આ ગહન લીલામાં, સંન્યાસ નહિ. એક માન્યતા એવી છે કે વ્યવહાર અને મેક્ષિધર્મ જેના રહરયને હું પાર પામી શકતો નથી, જેને હું પૂરું સમજી પરસ્પરવિરોધી છે. એકને પ્રાપ્ત કરવા બીજાને ત્યાગ કરવો શકતા નથી, તેમાં ઈશ્વરનું ધાર્યું થાય છે, મારું કાંઈ નહિ; હું જોઈએ. ગીતાને બતાવ્યું છે કે મોક્ષ અને સદ્વ્યવહાર વચ્ચે
નિમિત્તામાત્ર છું એવી નમ્રતા આવે, અને બધા અહંકાર ગળી આવે કોઈ વિરોધ નથી. ગીતાએ ધર્મને વ્યવહારમાં ઉતાર્યો છે. જાય ત્યારે અનાસકિત, નિર્બળતા, નિરહંકાર આવે છે. આવી શ્રદ્ધા
જે ધર્મ વ્યવહારમાં માર્ગદર્શક બની ન શકે તે સાચા ધર્મ જેને હોય પણ આચરણમાં પૂર્ણપણે મૂકી ન શકે, પણ ભગવાન નથી અથવા ધર્મની ખોટી સમજણ છે.
કહે છે, નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ–એવા ગીતા જેમ સ્મૃતિગ્રન્થ નથી, તેમ તત્ત્વજ્ઞાનને ગ્રન્થ પણ
મનુષ્યને આ લોકે કે પરલેકે નાશ થતો નથી. કારણ કે કક્ષાનુનથી. ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોનું તેમાં દોહન છે, પણ તત્ત્વ
માર્ગે જનારની કદી દુર્ગતિ થતી નથી. માટે ભગવાને કહ્યું – જ્ઞાનનું યુકિતપૂર્વક નિરૂપણ તેમાં નથી. ગીતા ધર્મનું એક મહાન જે કરે ભગવે વા જે, જે હોમ, દાન જે કરે, કાવ્ય છે. તેમાં કાવ્યની પુનરુકિત તથા અત્યુકિત પણ છે.
આચરે તપને વા જે, કર અર્પણ તે મને. ગીતામાં કેટલુંય એવું છે કે જે શરૂઆતમાં, કદાચ લાંબા સમય સુધી, કર્મના બંધને ખાળ, ડીશ સુખ–દુખદા, સમજાય નહિ, કેટલુંક પરસ્પરવિરોધી લાગે. કેટલુંક બુદ્ધિગમ્ય ન સંન્યાસ યોગથી યુકત, મને પામીશ મુકત થે. લાગે. ગીતાને સમજવા માટે શ્રદ્ધા – Reverent Mind
આવા ભકતને ભગવાનનું આહાહન છે અને કોલ છે કેઅિંધશ્રદ્ધા નહિ–સાચી શ્રદ્ધાની–જરૂર રહે છે. ગીતાને સમજવા
મન, ભકિત મને અર્પ, મને પૂજ, ય’ને નમ, * માટે રાજમાર્ગ તે તેણે કહેલું આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો
મને જ પામીશ નિશ્ચ, મારું વચન તે પિય. એ જ છે. અનુભવે વધુ અને વધુ સમજાતું જાય.
છોડીને સઘળા ધર્મો, મારું જ શરણું ધર, તે હવે યોગેશ્વર શ્રીકૃષ્ણ બતાવેલ યોગમાર્ગ શું છે તે હું તને સર્વ પાપથી છોડાવીશ, નચિંત થા. જોઈએ, એક વાકયમાં કહેવું હોય તે કર્મફળત્યાગ. ગીતાનું આ પણ આવી ભકિત કહેવાથી આવતી નથી. આ ભકિત મધ્યબિંદુ છે. ગીતાને સમજવા માટે કર્મફળત્યાગ શું છે તે સમજ- એટલે તેવલાપણું નહિ, અંધશ્રદ્ધા નહિ. આ ભકિત પરમ પુરુ વાની જરૂર છે.
પાર્થ માગે છે. “શીષતણું સારું છે. આવા ભકતની બુદ્ધિ અને * દેહ છે ત્યાં સુધી કર્મ છે જ. કર્મથી કોઈ છૂટી શકતું નથી. મન સ્થિર, સ્વસ્થ, નિર્મળ, હોવા જોઈએ. જેનું મન ભટક્યા કરે કર્મ માત્રમાં દોષ પણ છે, કર્મબંધન છે. તે સમસ્યા તે એ છે કે છે, જેની બુદ્ધિ અનિશ્ચિત છે, જે ઈન્દ્રિય સુખપભેગમાં રઓકર્મથી છતું નથી, તે કર્મબંધનથી કેમ છુટવું? ગીતાએ કહ્યું, પચ્ચે રહે છે, જે પોતાના સ્વાર્થથી અંધ છે, જે સદા જાગૃત નથી, નિષ્કામ કર્મથી, સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરીને, અનાસકિતથી. સાવચેત નથી, તેને આવી ભકિત અથવા શ્રદ્ધા પ્રાપ્ત થતી નથી.