________________
૧૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૬૮
પ્રકીર્ણ નેધ અજાતશત્રુ કુંદનમલજી ફિરોદિયા
રહેશે એમાં કોઈ શક નથી. વિદેહ થયેલી આ માનવવિભૂતિને
આપણાં અનેકાનેક વન્દન હે! લાંબી માંદગી બાદ પૂના ખાતે તા. ૧૨-૯-૬૮ ના રોજ અહમદનગરવાસી શ્રી કુંદનમલજી ફિરોદિયાનું ૮૩ વર્ષની ઉમ્મરે
બે લાખ રૂપિયાને ચાંદીને રથ: આ તે કેવધર્મઘેલછા! અવસાન થતાં પાત્ર આપણા સમાજને જ નહિ પણ આખા દેશને તા. ૧૪-૯-૬૮ નાં “જૈન”માં નીચે મુજબના સમાચાર પ્રગટ એક વિશિષ્ટ કોટિના માનવરત્નની ખોટ પડી છે.
થયા છે : તેમનો જન્મ અહમદનગર ખાતે ઈ. સ. ૧૮૮૫ માં થયો હતે. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કૅલેજમાંથી તેઓ ગ્રેજયુએટ થયા હતા.
“નિપાણી (મહારાષ્ટ્ર)ના શ્રી ચંદ્રપ્રભુસ્વામી જિનાલયના ત્યાર બાદ એલ. એલ. બી. ની પરીક્ષા પસાર કરીને તેમણે વકીલાત
શ્રી સંઘને સુન્દર કારીગરીવાળો ભવ્ય ચાંદીને રૂા. બે લાખની કીંમત
ને રથ તા. ૧-૯-૬૮ ના રોજ ના આગેવાન ઉદ્યોગપતિ શરૂ કરી હતી, પણ સામાજિક તેમ જ રાજકીય ક્ષેત્રે સતત સેવા આપતા રહેવું એ જ તેમને મુખ્ય વ્યવસાય બન્યા હતા.
પદ્મશ્રી દેવચંદભાઈ છગનલાલ શાહે અર્પણ કર્યો હતો.” અહમદનગર જિલ્લામાં તેમનું સ્થાન પ્રથમ પંકિતના રાષ્ટ્રસેવક
આ શેઠ શ્રી દેવચંદભાઈ જૈન શ્વે. કૅન્ફરન્સના ઉપપ્રમુખ તરીકેનું રહયું હતું. અહમદનગરની એકે એક વ્યકિત જ્ઞાતિ કે ધર્મના
છે. તેમને ભારત સરકાર તરફથી છેલ્લા સ્વાતંત્ર્યદિનને લગતી માનભેદભાવ વગર તેમને એકસરખી રીતે સન્માનતી હતી. ૧૯૩૬ માં
ચાંદની લહાણી પ્રસંગે કહેવાય છે તે મુજબ જનસેવાનાં અનેક તેઓ રાષ્ટ્રીય મહાસભાના ઉમેદવાર તરીકે પોતાના પ્રાન્ત તરફથી ચૂંટા
કાર્યો કરવા બદલ ‘પદ્મશ્રી’ નો ઈલ્કાબ આપવામાં આવેલ અને ઈને મધ્યસ્થ ધારાસભામાં ગયા હતા. પછી આવ્યું કવીટ ઈન્ડિયાનું
તે અંગે થોડા મહિના પહેલાં મુંબઈ ખાતે તેમના માનસન્માનના આંદોલન. ત્યાર બાદ ૧૯૪૬ની સાલમાં તેઓ મુંબઈની ધારા
અનેક સમારંભ યોજવામાં આવેલા. સભામાં ચૂંટાઈને આવ્યા હતા અને સ્પીકર તરીકે તેમની વરણી થઈ
આ માન્યવર દેવચંદભાઈએ તૈયાર કરાવેલ ઉપર જણાવેલ હતી. આ મહત્વભર્યા સ્થાન ઉપર રહીને તેમણે ગૌરવપૂર્ણ સેવાઓ
બે લાખના રથને સમર્પણ-પ્રસંગ નિપાણી ખાતે તા. ૧-૯-૬૮ના આપી હતી અને ઉચ્ચ પ્રણાલિકાઓની સ્થાપના કરી હતી."
રોજ જૈન શ્વે. મૂ. કૅન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ એલ. શાહના તેઓ ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને વર્ષોજના ખાદી
પ્રમુખપણા નીચે મેટી ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો અને ધારી હતા. અહમદનગર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં તેમજ કેંગ્રેસના
એ પ્રસંગે કોન્ફરન્સનાં અન્ય ઉપ - પ્રમુખ શ્રી દીપચંદભાઈ દરેક કાર્યમાં તેમનું સ્થાન પ્રથમ દરજજાનું રહ્યું હતું.
ગાડું અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. જન્મ સ્થાનકવાસી જૈન હતા અને પિતાના આ સમા
શેઠશ્રી દેવચંદભાઈએ જનસેવાનાં અનેક કાર્યો કર્યા છે અને
તે પાછળ પોતાની સંપત્તિને સારા પ્રમાણમાં સદુપયોગ કર્યો છે જની પણ તેમણે ખૂબ સેવા કરી હતી. સ્થાનકવાસી જૈન
એમ કોન્ફરન્સના અગિયારમાં મદ્રાસ અધિવેશનનું તેમણે પ્રમુખ
જ્યારે આપણને કહેવામાં આવે છે ત્યારે આપણા મન સ્થાન શોભાવ્યું હતું. તેમના પ્રયાસ અને પરિશ્રમથી સ્થાનકવાસી
ઉપર તેમના વિષે એવી છાપ ઉઠે છે કે આ શ્રીમાન મહાશય સમયની શ્રમણ સંઘની સ્થાપના થઈ હતી.
જરૂરિયાતોના પૂરા જાણકાર અને વિવેકસંપન્ન ગૃહસ્થ હોવા
જોઈએ. - કુન્દનમલજી તેમના નજીકના વર્તુળમાં “ભાઉસાહેબ'ના નામથી
- હવે આ જ મહાશય જેનેના વરઘોડાને શોભાવવા માટે બે ઓળખાતા અને સંબોધતા હતા. તેમના પુત્ર ભાઈ નવલમલ ૧૯૩૦-૩૨ ની લડત વખતે મારી સાથે નાસિક જેલમાં હતા ત્યારથી
લાખ રૂપિયાને ચાંદને રથ તૈયાર કરાવી. સ્થાનિક જૈન સંધને તેમની અને તેમના કુટુંબ સાથે મારે સંબંધ શરૂ થયો હતો અને
ભેટ આપે છે એમ જયારે જાણવામાં આવે છે ત્યારે તેમના વિશેની
આપણા મન ઉપર ઉઠેલી Image–પ્રતિમા સહેજે ખંડિત ભાઉસાહેબ મુંબઈ અવારનવાર આવતા તે દરમિયાન તેમને મળવાનું
થાય છે. આવો રથ બનાવવા પાછળ કોઈ વિવેકપૂર્વકને ભકિતબનતું હતું. પ્રબુદ્ધ જીવન’ તેઓ બહુ સદભાવપૂર્વક વાંચતા અને તે અંગે પણ કદિ કદિ અમારી વચ્ચે પત્રવ્યવહાર થતો. ચારેક વર્ષ
ભાવ છે જ નહિ પણ પોતાની શ્રીમન્નાઈનું આછકલું - વિવેક
વિનાનું - કેવળ પ્રદર્શન કરવાની - અને ધર્મના નામે પોતાના અહંને પહેલાં ભાઈ નવલમલ સાથે હું અહમદનગર ગયા હતા અને ભાઉ--
તૃપ્ત કરવાની વૃત્તિ જ નજરે પડે છે. સાહેબ સાથે મેં ત્રણ દિવસ ગાળ્યા હતા. વધતી જતી વૃદ્ધાવસ્થાના કારણે પાછળના વર્ષો દરમિયાન તેમની પ્રવૃત્તિઓ અહમદનગર
આજની તરફની ભીંસ અને અકળામણના સમયમાં કોઈ પૂરતી સીમિત બની હતી, પણ સ્થાનિક અનેક સંસ્થાઓમાં તેઓ
પણ સમજદાર માનવીને પ્રશ્ન થાય કે આજના જમાનામાં આ સક્રિય રસ લેતા હતા અને અમુક સંસ્થાઓની જવાબદારી વહન
ચાંદીનો રથ શું? અને તે પાછળ આવે બેફામ દ્રવ્યવ્યય શા માટે? કરતા હતા. આવી બે ત્રણ સંસ્થાઓ જેવા અને તેઓ લઈ ગયા
માની લઈએ કે તેમને ત્યાં અઢળક સંપત્તિને સંચય થયું છે તે હતા. અને દેશ તેમ જ જૈન સમાજના અનેક પ્રશ્નો અંગે તેમની પણ શું તે ધર્મના નામ ઉપર વેડફી નાખવા માટે છે? આજના સમય સાથે લાંબી ચર્ચાવાર્તા થઈ હતી.
સાથે વિસંવાદી એવી તેમની ધર્મઘેલછા જઈને . મૂ. સમાજના
આ નવદિત આગેવાન શેઠ શ્રી દેવચંદભાઈને મારો પ્રશ્ન છે કે તેમણે પોતાના જન્મજાત સંપ્રદાયની ખૂબ સેવા કરી હતી
તેઓ કયા જમાનામાં વસે છે? એમ છતાં તેમના કોઈ વિચારવલણમાં સાંપ્રદાયિકતા જોવામાં આવતી નહોતી. તેઓ એક ભદ્રપુરુષ હતા. એક આદર્શ જૈન
ધાર્મિક વધેડાઓ અને ઉત્સવો પાછળ લાખો રૂપિયાને ધૂમાડો કેવો હોય તેનું તેમના વિચાર, વાણી અને વર્તનમાં રહેલી એકવાકયતા કરનાર જૈન સમાજને પણ મારો અનુરોધ છે કે તે પિતાની અને અપુર્વ સૌમ્યતા દ્રારા મધુર દર્શન થતું હતું. રાષ્ટ્રભાવનાથી જાહોજલાલીનાં આવાં પ્રદર્શન કરીને અન્ય સમાજોમાં અને દૃલિત તેઓ આરપાર રંગાયેલા હતા. તેમનામાં એક સ્થિતપ્રજ્ઞની
વર્ગોમાં કેવા પ્રતિકુળ પ્રત્યાઘાત પેદા કરે છે તેનું તેને ભાન ઝાંખી થતી હતી. તેમનામાં દિલની ઉદારતા અને ચિત્તની ઊંડી પ્રસન્નતા હતી. ગૃહસ્થાશ્રમને તે વરેલા હોવા છતાં તેમનું જીવન
છે ખરું? અને આ જાહોજલાલી અને ધનસંપત્તિ જૈન સમાજના એક સંત સાધુપુરુષને હતો. તેઓ ખરા અર્થમાં અજાતશત્ર હતા. ઉપરના બહુ બહુ તો દશ ટકાને વરેલી છે જ્યારે બાકીને નેવું ટકા શારીરિક ક્ષમતા રહી ત્યાં સુધી તેઓ ધાર્મિક ક્રિયાઓ સાથે સેવાના
ભાગ આવક જાવકના બે છેડા ભેગા કરવાની મુંઝવણ અને રૂંધામણમાં કાર્યોમાં નિમગ્ન રહ્યા હતા. પાછળના મહિનાઓ દરમિયાન તેઓ
દિવસો પસાર કરે છે. વાસ્તવિકતાને તેમને કોઈ ખ્યાલ છે ખરો? પક્ષઘાતના ભોગ બન્યા હતા. ઔષધોપચાર માટે પાછળની સમય- આ રથ અને આ ઠાઠમાઠ નીચેના વર્ગના લોકોની આંખમાં માં તેમને પુનાની હૈસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં જ કણાની માફક ખૂંચે છે અને આવા માતબાર લોકોને તો લૂંટી તેમની જીવનજ્યોત બુઝાઈ ગઈ હતી.
લેવા જોઈએ એવી તેમના દિલમાં ધૃણા અને વિદ્વેષની લાગણી તેમની લાંબી જીવનકારકિર્દી જેટલી ઉજજવલ તેટલી જ પેદા કરે છે તેનું તેમને ભાન છે ખરું? અને જૈન શ્વે. મૂ. કૅન્ફવિશુદ્ધ હતી. તેઓ પોતાની પાછળ સમર્થ સંતાનો મુકી ગયા છે, રન્સના આ આગેવાનોને પણ પ્રશ્ન પૂછવાનું પ્રાપ્ત થાય જેમણે પણ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં સફળતા અને નામના છે કે આ ચાંદીના બે લાખના રથનું અને એ દ્વારા પરસ્પરનું મેળવી છે. ભાઉસાહેબ તો ગયા પણ જેને જેના સંપર્કમાં તેઓ અભિનન્દન કરવા સિવાય બીજું કોઈ કાર્ય તેમના માટે બાકી રહ્યું છે આવ્યા છે તેમના માટે તેઓ ચિરકાળ માટે એક પ્રેરણામૂર્તિ બની ખરૂં? કૅન્ફરન્સને પણ આ કેવો વિનિપાત છે!