________________
તા. ૧-૧૦-૧૮ પ્રબુદ્ધ જીવન
૧૧૭ જે વસ્તુ સાથે લડવા માગીએ છીએ, એ વસ્તુ આપણાથી છૂટતી જ માં પ્રેમ કયાંય દેખાતો નથી, પણ કયાંથી દેખાય? જગતના તમામ નથી. બહાર નીકળીને ફકીરે ફરીવાર ક્ષમા યાચી, ભગવાનના કેસમ માનો જો પ્રેમ કરતા હોત તો, જગતમાં પ્રેમને દીપક કયારનો ખાધા. કસમ ખાવાવાળાથી સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે જે પ્રગટી ચૂકયો હોત. માણસ કસમ ખાય છે એની અંદર તે કસમથી પણ વધારે મજ
હું તો કહું છું કે, કામ દિવ્ય છે. ડીવાઈન છે. Sex ની શકિત બત એવી કોઈ ચીજ જરૂર બેઠેલી જ છે. મનના દશ ભાગ કરી ઈશ્વરની શકિત છે; એક mysterious force-રહસ્યમય શકિતશકીએ તો કસમ એક જ ભાગે ખાધેલા છે, બાકીના નવ ભાગ તો
છે. એની દિવ્યતાને, એની ધન્યતાને સ્વીકાર કરો અને તેનું નિરીકસમથી કયાંય દૂર હોય છે. બંને જણ ત્રીજા મિત્રને ત્યાં ગયા.
ક્ષણ કરો. એની સામેની દુશ્મની છોડે. આપ એનું ઊંડાણથી નિરીફકીરે ગાંઠ વાળી રાખી હતી, મુઠી બાંધી રાખી હતી કે જેથી
ક્ષણ કરશે તે આશ્ચર્ય પામશો કે જેટલી પવિત્રતાપૂર્વક કામને ભૂલમાં પણ પેલી કંપડાવાળી વાતને ઉલ્લેખ કરી ન દેવાય. પણ સ્વીકાર કરશે એટલો જ કામ વધુ ને વધુ પવિત્ર થતો જશે. જેટલા જોરથી મુઠી બંધ કરી હતી તેટલા જ જોરથી પેલી વાત યાદ
જેમ કોઈ માણસ મંદિરમાં જાય એવી રીતે પતિ પત્નીની પાસે જાય આવતી હતી. ફકીરની મગજની નસે તંગ બની ગઈ હતી; પરિ
અને બન્ને પ્રેમી કામની ભાવનાપૂર્વક સંભોગ કરે તો સાચે સાચ શ્રમના કારણે પરસેવો છૂટી ગયો હતો. એણે કહી દીધું, “આ મારા એ લોકો પરમાત્માના મંદિરની નિકટ હોય છે. પતિપત્નીની આ બહુ જૂના મિત્ર છે, બહુ સારા છે, સજજન છે, પ્રેમાળ છે.” પછી . નિકટ અવસ્થામાં ઈશ્વરની સર્જનશકિત કામ કરી રહી છે. એક ક્ષણ રોકાઈને એણે કહ્યું “બાકી રહી આ સુંદર કંપડાંની હું તો માનું છું કે માણસને સમાધિને સૌથી પ્રથમ અનુભવ વાત, પણ મેં સોગંદ ખાધા છે એટલે એ વાત નહીં કરું.” જ્યારે પણ થયું હશે ત્યારે તે સંભેગની ક્ષણમાં જ થયો હશે.
સારી મનુષ્ય જાતિ માટે sex ના વિષયમાં - કામના વિષયમાં જે લોકોએ meditation કર્યું તેમને સમજાયું કે સંભોગની આમ જ બન્યું છે. માનવીને કહેવામાં આવે છે, કામ બુરી ક્ષણમાં મન તદૃન વિચારશૂન્ય બની જાય છે અને એ રીતે ચીજ છે; કામથી બચો, ભાગો, નાસી છૂટ. આ સાંભળીને કામની વિચારોના અટકી જવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેના વૃત્તિએ તેનામાં એક ગ્રંથી– obcession નું – રૂપ ધારણ કર્યું પરથી જ કદાચ ગની સારી કે વ્યવસ્થા વિકાસ પામી હશે. એના છે અને ગમે ત્યાં જાય છે, આ વૃત્તિ તેને છોડતી નથી; તેની પકડ
મૂળમાં તે સંભેગનો જ અનુભવ છે. સંગ ક્ષણિક છે, જ્યારે માંથી તે મુકત થતો નથી. આમ પરિણામ ઉલટું આવ્યું છે.
ધ્યાન સતત ચાલતી પ્રક્રિયા છે. એક યુગલ સંભેગની ક્ષણમાં યુવાન છોકરા-છોકરીઓને આપણે કહ્યું છે કે કામવાસના એ
જે આનંદનો અનુભવ કરે છે એવો જ અનુભવ યોગી વીસ પાપ છે, રોગ છે. આ યુવક-યુવતીઓ , સંસાર માંડે છે. યુવતીને
કલાક કરે છે. આ બંને આનંદમાં પાયાને કોઈ ફરક નથી. જેણે આપણે કહીએ છીએ કે આ પતિ તારે પરમેશ્વર છે. પેલી યુવતી
પણ એમ કહ્યું છે કે વિષયાનંદ અને બ્રહ્માનંદ ભાઈ ભાઈ છે તેણે વિચારે છે કે કામ પાપ છે. તે તે કામ તરફ લઈ જનાર પતિને સત્ય જ કહ્યું છે. હું પરમેશ્વર શી રીતે માનું? યુવકને શિખવવામાં આવે છે કે નારી પહેલું સૂત્ર હું કહેવા ઈચ્છું છું તે એ છે કે કામની પવિત્રતાનરકનું દ્વાર છે. તે યુવક વિચારે છે કે આ સ્ત્રીને મારી અર્ધાગના ને સ્વીકાર કરે. સ્વીકાર જેટલો સંપૂર્ણ હશે, પરિપૂર્ણ હશે તેટલો મુકત તરીકે—મારી જીવનસંગિની તરીકે શી રીતે સ્વીકારૂં? આ પ્રકારના શિક્ષણ કરનારો થશે. જીવનની નિસર્ગતાને અસ્વીકાર જેઓ કરે છે અને આપણું દાંતપત્યજીવન નષ્ટ કરી દીધું છે. અને જ્યાં દંપતીનું વારેવારે ત્યાગ કરવાની જ વાતો કરે છે અને હું નાસ્તિક કહું જીવન નષ્ટ થયું હોય ત્યાં પ્રેમની સંભાવના કેવી? તો પછી કોણ કોને છું. જીવન જેવું છે તે તેને સ્વીકાર કરો અને એની પ્રેમ કરી શકશે? પંતિ-પત્ની વચ્ચે પ્રેમ એ ઉદાત્ત પ્રેમ સંપૂર્ણતામાં જીવે. આ પરિપૂર્ણ સ્વીકાર મનુષ્યને ઊંચે લઈ જાય હોવો જોઈએ કે કમેક્રમે એકબીજાનું બંધન તેડીને આગળ વધી છે અને એક દિવસ એને એવું દર્શન થાય છે કે જેમાં કામ માટે જાય, સમસ્ત માનવમાત્ર પ્રત્યે ફેલાઈ જાય.
કોઈ અવકાશ જ રહેતો નથી. રામાનુજની પાસે એક માણસ આવ્યો ને કહ્યું: “મારે ઈશ્વરની - બીજું સૂત્ર છે. મનુષ્યને અહંકાર - હુંપણાને ભાવ. માણસ પ્રાપ્તિ કરવી છે. મને માર્ગ બતાવો.” રામાનુજે પૂછયું કે “તેં કદી જેટલો વધારે ધાર્મિક એટલો એને “હું વધારે જોરદાર. ‘મારે મે કોઈને પ્રેમ કર્યો છે?” પેલાએ આશ્ચર્યથી કહ્યું, “પ્રેમ?” અને જેવું છે'–એમાં પણ હું તે બેઠેલો જ છે. માણસના મનમાં હું એક તિરસ્કારથી ઉમેર્યું કે “હું કદી પ્રેમની ઝંઝટમાં પડે જ નથી. દિવાલ બની જાય છે. જ્યાંસુધી મનમાં હુંપણું રહેલું છે ત્યાં સુધી, બે પણ મને જલ્દી છે, મને જલદી મોક્ષને, ઈશ્વરને માર્ગ બતાવો.” વ્યકિત એકબીજાની ગમે તેટલી નજીક હોય તો પણ, બંને વચ્ચે રામાનુજે ફરી ફરીને એને વિચાર કરવા કહ્યું ને પૂછયું કે, “ અંતર રહેવાનું જ. જેને અહંકાર જેટલું વધારે મજબુત એટલી એની કદી પણ, કોઈને પ્રેમ કર્યો છે? થોડો પણ પ્રેમ કર્યો છે?” પેલે બીજા સાથેની તાદાભ્ય અનુભવવાની તાકાત ઓછી. મારા સિવાયની આગંતુક નવાઈ પામ્યો કે રામાનુજ વારંવાર આમ કેમ પૂછે છે? દુનિયાની દરેક ચીજ જૂદી છે, ભિન્ન છે, એ ભાવ જ્યાં સુધી નર નહીં એણે કસમ ખાઈને કહ્યું કે “મેં કદી કોઈને સહેજ પણ પ્રેમ કર્યો જ થાય ત્યાં સુધી પ્રેમને અનુભવ થઈ શકશે નહીં. બે વ્યકિતની ઊરજા નથી.” રામાનુજે એને કહ્યું કે “ભાઈ તે તે પછી તું મને ક્ષમા કર, એક થઈ જાય એ જ પ્રેમનો અનુભવ છે. એવો અનુભવ મારી અને મારો અનુભવ એવો છે કે જે તારી પાસે પ્રેમ નથી તે કશું જ સમષ્ટિ વરચે પેદા થાય તે હું એને પરમાત્માને અનુભવ કહું છું. આ નથી. તો પછી મારી પાસે ઈશ્વરને પામવાને કોઈ માર્ગ નથી. ભિન્નતાને ભાવ, જુદાઈના ભાવ કયારે મટે? જ્યાં સુધી હું છુંતારી પાસે પ્રેમરૂપી બીજ જ નથી તો શી રીતે એનું વૃક્ષ બની
મારાપણાને ભાવ છે, ત્યાંસુધી બીજાં રહેવાના છે. આપે કોઈ શકે ? તું બીજા કોઈ ગુરુને શોધ.”
વાર એકદમ અંતર્મુખ થઈને શાંત ચિત્તો વિચાર કર્યો છે? મનની ધર્મની દુનિયામાં પ્રેમ એક ગેરલાયકાત છે. અને જો પતિ અને
ઘેરી ઊંડાઈમાં એક સન્નાટો છવાયેલ માલુમ પડશે. ત્યાં કોઈ અહંપત્ની વચ્ચે પ્રેમ ન હોય તો બાળકોને પણ પ્રેમ કયાંથી મળે? પત્ની ભાવ નથી, માત્ર શૂન્ય છે. અહંભાવ ચાલ્યો જાય તો શૂન્ય રહી જાય પિતાના પતિને જેટલું ચાહશે એટલે જ પ્રેમ એ પોતાના પુત્રને છે. શૂન્ય પ્રેમ છે; શૂન્ય જ પરમાત્મા છે. શૂન્ય જ શૂન્યમાં
મળી શકે છે, અને ત્યાં જ પ્રેમને જન્મ થાય છે. બે વ્યકિતઓ કરી શકશે. કારણ કે પુત્ર એ તે પતિની જ નાનકડી મૂર્તિ છે. પુત્ર
એકબીજામાં મળી જઈને એકાકાર થઈ શકતી નથી. બે શૂન્ય એક પ્રત્યે પ્રેમ ન હોય તે એ પિતાના પતિને પણ સાચો પ્રેમ કદી
થઈ શકે છે. નહીં આપી શકે. કામની વૃણા કરવાથી, Sexને ધિક્કારવાથી – નિદીત દિવાલ તૂટે છે તે ગંગાને પ્રવાહ વહેવા માંડે છે. આપણે કુવે કરવાથી પ્રેમ ઉપલબ્ધ થવાનું નથી. આપણે કહીએ છીએ કે જગત- ખેદીએ છીએ ત્યાં શું કરીએ છીએ? માત્ર ઈંટ પથ્થરોને તોડી