________________
૧૦૪ 'પ્રબુદ્ધ જીવન,
તા. ૧૬-૯-૬૮ જેને પરિણામે છેલ્લાં પચાસ વર્ષમાં બન્ને વિશ્વયુદ્ધો ખેલાયાં જોઈશે, તેમનામાં a sense of participation and અને વિયેટનામનું યુદ્ધ આજે ય ચાલુ છે, તે રીતે ભારતમાં પણ responsibility (સંવિભાગિતાની અને જવાબદારીની વૃત્તિ) જગાડવી ધર્મની ભ્રષ્ટતા થઈ છે. “વૈરાગીના સાચા અર્થની આજે “દંભી જોઈશે અને શિક્ષણને જીવન સાથે સંકલિત કરવું રહેશે. ધૂર્ત બાવો' એવા અર્થમાં કેવી વિડમ્બના થઈ રહી છે.! વૈરાગી એટલે - શ્રી રવિશંકર રાવળ: (આપણી અભિરુચિ): રુચિ અને ઉચ્ચ ધ્યેયની સાધના માટે સંસારના સંબંધે અને પરિગ્રહવૃત્તિને અભિરુચિ બે ભિન્ન વસ્તુઓ છે. રૂચિ સૌ કોઈને હોય છે, તે કુરુચિ
ત્યાગ કરનાર: આ અર્થમાં આજને વૈજ્ઞાનિક વૈરાગી છે. સાચા ધર્મને પણ હોય, સુરુચિ પણ હોય. રુચિ થાય એટલે તેને સંતોષવાની વૃત્તિ પામવા માટે અનેક માર્ગો છે, અનેક સંપ્રદાય છે. ધર્મમાં અનેક પણ થાય. અભિરુચિ સહજ કે સ્વાભાવિક નથી; તેને પ્રયત્ન સંપ્રદાયો ઉત્પન્ન થાય તે પ્રગતિનું લક્ષણ ગણાય, જો વિજ્ઞાનમાં દ્વારા કેળવવાની – સિદ્ધ કરવાની – હોય છે. અભિરુચિ એટલે જુદાં જુદાં ક્ષેત્રોમાં વિભાગીય સંશોધનો થાય છે, તે રીતે થાય તે. સંસ્કારિત રુચિ એમ કહી શકાય. અભિરુચિ હંમેશાં સુન્દરતા પ્રત્યે ધર્મનું મૂળ સમતા, અભેદ, અદ્વૈત-કોઈ પણ નામે વર્ણવીએ પણ– વ્યવસ્થા પ્રત્યે અને શુચિત્વ પ્રત્યે - મંગલમય પ્રત્યે - વળતી હોય એક જ છે. અહિંસાદિ પાંચ વ્રતે એક જ જીવનદષ્ટિ અને છે. અભિરુચિવાળી વ્યકિતના જીવનનાં બધાં - નાનાં મોટાં-ક્ષેત્રમાં આચારનાં જુદાં જુદાં પાસાંઓ છે. વિજ્ઞાન પુસ્તકમાં જ રહે, તેને સુઘડતા, વ્યવસ્થા અને શુચિતાનાં દર્શન થતાં હોય છે. અભિરુચિ પ્રયોગ અને જીવનમાં ઉપયોગ ન થાય તે તે વિજ્ઞાન ન રહે, સામા માણસને ખ્યાલ રાખે છે, તેથી તે સ્વાર્થી નહીં પણ સામાજિક તેવી રીતે ધર્મ પણ જે શાસ્ત્રમાં જ સમાયેલું રહે અને જીવનમાં રૂપની હોય છે. સમાજમાં જીવનનાં ક્ષેત્રોમાં–અભિરુચિ કેળવાય ન ઉતારાય તે તે dogma, superstition (જડ માન્યતા, તે સમાજ વ્યવસ્થિત, સંસ્કારી અને ઉદાત બને.' ' અંધશ્રદ્ધા) બની જાય. જપ દ્વારા ચિત્તને એકાગ્ર કરી શકાય. * શ્રી નિર્મળાબહેન શ્રીવાસ્તવ (કળા અને ધર્મ): ધર્મ વ્યાપક ચિત્ત ચંચલ છે, પણ ગીતામાં કહ્યું છે તેમ અભ્યાસ અને વૈરાગ્યથી અને મહાન છે; કળા સૂક્ષ્મ અને મધુર છે. એ બંનેને સમન્વય તેને કાબૂમાં આણી શકાય છે. વિજ્ઞાનની પ્રગતિ માટે જેમ
સમજ આવશ્યક છે. વૈજ્ઞાનિક દષ્ટિએ એમ મનાય છે કે જડમાંથી પ્રયોગશાળામાં–Laboratoryમાં જ- જવું જોઈએ, તેવી રીતે
ચેતનની નિષ્પત્તિ થઈ છે: Theory of Chance પ્રમાણે ધર્મની પ્રગતિ માટે સાંસારિક ભાવને દૂર કરીને વૈરાગ્ય સેવવું. જોઈએ. ધર્મમાં વૈરાગની એટલે વૈજ્ઞાનિકની દષ્ટિ સેવાય તે ધર્મનું
ગણતરી કરીએ તે અનેક અબજ વર્ષોમાં એકાદ ‘દાવ” (Chance) સાચું સ્વરૂપ પરખાય.
લાગી જાય, જેમાં જડમાંથી ચેતન નીપજે. પણ બીજી ડે. એમ. એમ. ભાંગરા: (શિથિલીકરણ: Relaxation: દષ્ટિએ જોઈએ તે સૂક્ષ્મ જીવાણુમાંથી છેક . માનવકોટી શારીરિક અને માનસિક): શરીર અને મને વચ્ચે ગાઢ સંબંધ છે એમ સુધીને જીવનને વિકાસ થયો છે. તે જોતાં આ વિસ્મયજનક આજે તે રાત્રે સ્વીકારાયું છે. મનોવિજ્ઞાનના અભ્યાસથી એવું સૃષ્ટિને કોઈ કર્તા- નિર્માતા- હોવો જોઈએ એમ લાગ્યા વિના સિદ્ધ થયું છે કે કેટલાયે શારીરિક રોગનું કારણ માનસિક “ખેંચાણ રહે નહીં. ધર્મને આરંભ અહિંથી થાય છે. પરમેશ્વર જેમ નિર્માતા (tension) હોય છે. અમેરિકામાં પ્રયોગ દ્વારા સિદ્ધ કરાયું છે તેમ કલાકાર પણ નિર્માતા છે. કલાને અવિષ્કાર ધર્મના-દેવદેવીછે કે જેમ માનસિક તાણની અસર શરીર ઉપર થાય તેમ જ શારીરિક ના - સંબંધમાં થતો રહ્યો છે તે આપણે જાણીએ છીએ. કલાતાણની અસર મન ઉપર પણ થાય છે. શારીરિક તાણનું શિથિલીકરણ કારના વિચાર–સ્તરની ઉપરના સ્તર તરફ-abstraction—તરફ કરવા માટે - contrast પદ્ધતિ, abdominal breathing
જતો હોય છે અને તે દ્વારા સ્વનું દર્શન કરતા હોય છે અને તેને વગેરેને ઉપયોગ કરી શકાય. માનસિક તાણ માટે meditation
લાકૃતિરૂપે વ્યકત કરે છે. ધર્મ પણ આવી જ ભૂમિકામાં આત્મ(ધ્યાન) બહુ ઉપયોગી છે. Relaxation (શિથિલીકરણ) અને
દર્શનની સિદ્ધિની શકયતા દર્શાવે છે. ધ્યાન (meditation) આ meditation (ધ્યાન) માં ફેર છે. અંતે તે મનને
abstraction માટેને પરમ ઉપાય છે. અશ્લીલ મનાતી રિકત (Vacant) બનાવવું . વિચારપ્રવાહનો નિરોધ કર એ પરમ ધ્યેય છે. આધ્યાત્મિક દષ્ટિએ આત્મસાક્ષાત્કારને
કલાકૃતિના અંતરમાં રહેલી abstract ભાવનાને સમજીએ તે એ ઉપાય છે. એવી નિશ્ચલ - નિસ્પન્દ - માનસિક સ્થિતિ પ્રાપ્ત
કલાનું હાર્દ પામી શકીએ. . કરવી એ વ્યવહારિક તેમ જ આધ્યાત્મિક જીવનનું અંતિમ ધ્યેય છે.
શ્રી ગુલાબદાસ બ્રેકર (કાવ્યનું સત્ય: સત્યનાં અનેક રૂપ છે , શ્રી પુરુષોત્તમ માવળંકર (વિદ્યાર્થી અસ્વસ્થતા: વિશ્વ સંદર્ભમાં):
કારણ કે, હિમવેર frગ્રેજ સત્યચષિહિત મુવમ્ ! – આ વાકય બીજું વિશ્વયુદ્ધ ૧૯૪૫માં પૂરું થયું. આપણી આઝાદીને પણ
પ્રમાણે સત્યની આડે સુવર્ણનું ઢાકણું છે; તેથી આપણે જેને સત્ય ૨૧ વર્ષ થયાં. આમ આજની વિદ્યાર્થીની પેઢી પુખ્ત ઉંમરની થઈ
માનતા હોઈએ તે માત્ર હકીકત જ હોય એવું ઘણીવાર બને છે. છે. વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે આ યુવાન પેઢીને ઉગ્ર રોષ છે. વિદ્યા
સત્યની ખેજના અનેક માર્ગો છે, જેમાં કલા કે સાહિત્યના માર્ગના ર્થીઓની આ અસ્વસ્થતા જગતના બધા દેશોમાં નજરે આવે છે.
પણ સમાવેશ થાય છે. આમ વિષયની પીઠિકા બાંધ્યા પછી શ્રી બ્રેકરે આ અસ્વસ્થતાનાં અનેક કારણો છે. નાનાં મોટાં, તાત્કાલિક કે લાંબા
ઍન્ટન ચેખોવની The Darling નામની ટૂંકી વાર્તાન ગાળાનાં, વૈયકિતક કે સામૂહિક, સૈદ્ધાન્તિક, કે સગવડી, સાચાં કે
પ્રસંગેનું અને તેનું વિશ્લેષણ કરીને આ વાર્તામાં પ્રતીકદ્વારા ખેટાં પણ. આ કારણોમાંથી ત્રણ મુખ્ય ગણી શકાય: ધ્યેયશૂન્ય
સમગ્ર માનવઅનુભૂતિ કેવી રીતે નિરૂપાઈ છે તે સમજાવ્યું હતું
અને ઉમેર્યું હતું કે સાહિત્યકાર ઉપદેશ આપતા નથી કાવ્ય શિક્ષણ, શિક્ષણની ઉપયોગીતાને અભાવ અને શિક્ષકોમાં વિશ્વાસને
રચી જાય છે અને તે કાવ્યમાં સમગ્ર જીવનની કે જીવનના મેઈ અભાવ. આજના વિદ્યાર્થી Establishment - વ્યવસ્થાપક
અંગની ઝલક ઝબકી ઊઠે છે. ' તંત્રને-વિરોધી છે, પછી તે તંત્ર રાજયનું હોય કે યુનિવર્સિટીનું ' શ્રી મનુભાઈ પંચોળી (સન્ત કબીર): ધર્મનું લક્ષ્ય માનવમાં હોય. વિદ્યાર્થીઓની આ અસ્વસ્થતા રૂપે વ્યકત થતી દેખાય જે ઉદાત્ત તત્ત્વ રહ્યું છે તેને વિકસાવવાનું છે. સનાતન ધર્મે પણ છે; Unrest (અસ્વસ્થતા), Dissatisfaction (અસંતોષ), યુગધર્મનું રૂપ ધારણ કરવું પડશે. પ્રાચીન હિંદુધર્મમાં યજ્ઞયાગ, Revolt (açle), Agitation (aalsu), , Indiscipline દાનદક્ષિણા, મૂર્તિપૂજા વગેરે કર્મકાંડમાં સમાઈ ગયો હતો: (અશિસ્ત) અને Irresporisibility. (બેજવાબદારપણુ), આ પરિસ્થિતિમાં માનવતાના ઉદાત્તા ગુણોને વિકાસ દબાઈ ગયોકી માવળંકરે આ બધા મુદ્દાઓનું વિગતવાર , ઉદાહરણો ભુલાઈ ભ. બુદ્ધ અને મહાવીરે લોકભાષામાં ધર્મનું - માનવતાનું સાથે વિવરણ કર્યું હતું. અને અંતે સૂચવ્યું હતું કે વિદ્યાર્થીઓની સ્વરૂપ રજ કર્યું: વર્ણના ભેદ માનવનિર્મિત છે તેથી માનવ માનવ આ અસ્વસ્થતા દૂર કરવા માટે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવા વચ્ચે ધર્મની બાબતમાં ભેદભાવ ન હોઈ શકે, ધર્મમાં હિંસાને પણ