________________
Regd. No. M H. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૧૦
મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૮, સેમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા - તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા : વક્તવ્યનું આછું નિરૂપણ આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા ભારતીય વિદ્યા ભવનમાં મૂળમાં રહેલાં ત તરફ આપણું લક્ષ દોરે છે અને આધ્યાત્મિક તા. ૨૦-૮-૬૮ થી તા. ૨૮-૮-૬૮ સુધી યોજાઈ હતી. પહેલે અંશ ઉપર ભાર મૂકવામાં આવે તો સમગ્ર જીવન કેવું સંવાદી, દિવસે શ્રોતાગણનું સ્વાગત કરતાં શ્રી પરમાનંદભાઈએ દક્ષિણ
શાન્ત અને સાચા અર્થમાં સુખી બની રહે તેની પ્રતીતિ કરાવવામાં
જીવનમૂલ્યોની પુન:પ્રતિષ્ઠા કરવામાં–સહાયભૂત થાય છે. ' ગુજરાતમાં પ્રચંડ જળરેલ આવવાથી થયેલી જાનમાલની હાનિને ઉલ્લેખ કરીને પૂરપીડિત પ્રત્યે સમભાવની લાગણી વ્યકત
શ્રી ભંવરમલ સિધી (માનવીનાં બદલાતાં જીવન મૂલ્ય): કરી હતી અને તેમને રાહત આપવા માટે મુંબઈમાં શરુ થયેલી
આજનો યુગ બુદ્ધિપ્રધાન યુગ છે. વિજ્ઞાનની પ્રગતિથી જગત ઊલટભેર પ્રવૃત્તિઓને નિર્દેશ કર્યો હતે. કુદરતના પ્રઢપ સામે માણસ લાચાર બની જાય છે તે ગયે વરસે કોયના ભૂકંપની વેળાએ
સાંકડું બની ગયું છે. પશ્ચિમના વિચારપ્રવાહ પૂર્વના દેશમાં આવે
અને પૂર્વના પણ પશ્ચિમમાં જાય એ સ્વાભાવિક છે. પ્રાચીન શાસ્ત્રોએ અને આ વરસે નર્મદા - તાપીનાં પ્રચંડ પુરોની વેળાએ આપણે જોયું કે સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા કરી હતી તે જેના બદછે. આવી ભયની કે અસહાયતાની ક્ષણે માનવની સાચી ઊંડે દબાઈ
લાયેલા યુગને અનુરૂપ ન હોય એ દેખીતું છે. આપણે આજે રહેલી – માનવતા મહોરી ઊઠે છે—જો કે કેટલીકવાર એવી ક્ષણે
પરંપરાની, પથીએ કે આચાર્યોની દોરવણી પ્રમાણે ચાલીશું તો પણ પોતે એ ભયમાં નથી એ વિશ્વાસ સેવતી વ્યકિતઓની
જીવનવિકાસ અને જીવનસમૃદ્ધિથી વંચિત રહીશું. મુલ્યો લાલુપ સ્વાર્થવૃત્તિ ચાર પૈસા કમાઈ લેવાને તૈયાર થતી હોય છે!
અમૃત સમય - એ પ્રાચીન ભાવનાને સાચા અર્થ એ છે વધારે કરુણતા તે ત્યારે અનુભવાય છે, જ્યારે માનવે સર્જેલા
કે દરેક વ્યકિતએ પિતાને રૂંધતાં નિયમો અને મર્યાદાઓનાં જડ ભૂકંપ” અને “જળરેલો” થી થતી હાનિ પ્રત્યે માંએથી સમભાવના
નિયંત્રણમાંથી મુકત થવું અને સ્વ-રૂપને ઓળખવું - કેળવવું. આ બે શબ્દો બોલાતા હોય તે ક્ષણે પણ એ “ભૂકંપ” અને “જળરેલના
- કાર્ય માટે વિચાર અને વિવેક આવશ્યક છે. સ્વાર્થ, સત્તા કે પ્રતિસમર્થનની વૃત્તિ પણ સેવાતી હોય ! ગયા વરસ દરમિયાન
છાની પાછળ દોડીશું તે તેજસ્વી વિવેકશીલ વિચારને બદલે જની હિંસા, અસત્ય, અન્યાય વગેરે આસુરી બળેની સામે અહિંસા, સત્ય,
ઘરેડમાં રહ્યા કરીશું. જીવનપ્રણાલી બદલાઈ છે તે જીવનમૂલ્યો ન્યાય વગેરે માનવભાવનાઓને પુરસ્કારતા અને અહિંસક પડકાર
પણ બદલવાં રહેશે. આપતા માર્ટિન લ્યુથરકિંગ માનવની હિંસક વૃત્તિના સ્લેટને ભાગ
ડૅ. ઈન્દ્રયન્દ્ર શાસ્ત્રી: (સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ): આપણા બન્યા: એવી જ રીતે સ્વાર્થ અને દ્વેષની વૃત્તિના સ્ફોટથી –
બાહ્ય જીવનમાં અને આન્તર જીવનમાં વિસંવાદ રહ્યા કરે explosion થી - રોબર્ટ કેનેડીની હત્યા થઈ. આ ‘ભૂકપ’
છે તેના મૂળમાં જડ પરંપરાનું જડતાભર્યું અનુપાલન છે. ધર્મોએ થી અમેરિકન - અને જગત - સ્તબ્ધ થઈ ગયાં. હિંસાના તાંડવને
અને સંપ્રદાયોએ માંહોમાંહે જગાવેલા ઝગડાએ, કલેશે અને નિયન્દ્રિત કરવાની મનવૃત્તિ અમેરિકન પ્રજામાં ઉદ્દીપ્ત થઈ, પણ
હત્યા સુધીનાં કૃત્યોની ઇતિહાસ સાક્ષી પૂરે છે, અને આપણા બુદ્ધિવાદના આ જમાનામાં (The gun does not kill; it is the
દેશમાં પણ આજે ધર્મને કારણે દ્રપ અને કલહ નજરે આવે છે. hand that pulls the trigger that kills) (બંદૂક હિંસા કરતી
તે બધાનું કારણ એ છે કે ધર્મમાં સમતા - અભેદ • બુદ્ધિને બદલે નથી: બંદૂકને ઘેડો દબાવતે હાથ હિંસા કરે છે, એવી ડાહી દલીલ
પ્રતિષ્ઠા, લાભ, દંભ વગેરે દોષ પેઠા છે. આચાર્ય શિષ્યને સ્વીકારે દ્વારા પ્રજાના સાચા પ્રત્યાઘાતેને મઠારવાના પ્રયત્નો પણ થયા!
તેનો અર્થ એ થાય કે શિષ્ય સ્વતંત્ર વિચાર કરતા અટકે અને અને પર્યુષણ વ્યાખ્યાનમાળાને બીજે દિવસે ઝેકોસ્લોવેકિયા જેવા
આચાર્ય તેમ જ શાસ્ત્રનાં વચનને પ્રમાણ તરીકે સ્વીકાર થાય. નાના પણ સ્વાતમપ્રેમી દેશ ઉપર રશિયા અને તેના બીજા સાથી
સાચે સંત શિષ્ય બનાવતા નથી. સાચા સંતનું જીવન દીવા જેવું એનાં પ્રચંડ લશ્કરી પૂરો ફરી વળ્યાં! ઝેકોસ્લોવેકિયાની સ્વાતંત્ર્ય
હોય છે. સ્વયં બળ્યા કરે અને અન્યને પ્રકાશ આપે. એથી પ્રેમી પ્રજા આ રાક્ષસી આક્રમણને ભોગ બની સ્તબ્ધ બની ગઈ
ઊલટું, નેતાઓ - ધાર્મિક તેમ જ રાજકીય - પિતાને પરિવાર છે. સંયુકત રાષ્ટ્રસંસ્થા અને સ્વતંત્ર જગત (Free World) ના
વધારવાના મેહમાં પડયા હોય છે. સમ્યગ્દર્શન વ્યાપક - ભેદભાવ દેશે રશિયાના અન્યાયી આક્રમણના મુંગા સાક્ષી બની રહ્યા છે. આ
વિનાનું - દર્શન હોય છે. હિંસક અને માનવગુણને રુંધતી મનોવૃત્તિ જીવનમાં વ્યાપક બનતી
ડે. ડી. એસ. કોઠારી (વિજ્ઞાન અને ધર્મ): ભારત ગરીબ દેશ જાય છે અને સંયમ જેવું કોઈ જીવન-મૂલ્ય અસ્તિત્વમાં જ ન
છે છતાં મહાન દેશ છે. તેની મહત્તા તેણે પ્રાપ્ત કરેલી ધાર્મિક હોય એવા સૂરો સંસ્કૃતિ અને ધર્મના પથદર્શકો અને આચાર્યોનાં ઉોધનોમાં પ્રધાનપણે ઉઠતા અનુભવાય છે. આવી પરિ
સિદ્ધિને લીધે છે. પશ્ચિમમાં વિજ્ઞાનની સિદ્ધિ છે તેમ આપણે ત્યાં સ્થિતિમાં–“In this mad world'-પર્યુષણ વ્યાખ્યાનમાળા જીવનની ધર્મની સિદ્ધિ થઈ છે, પણ પશ્ચિમમાં વિજ્ઞાનની ભ્રષ્ટતા થઈ છે,