SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૬૮ સાથે હું જાગી જાઉં છું. પછી ઊંઘ માટે પાસાં ફેરવવાને બદલે હું ચિતોનાં મન, હૃદય ને જીવનને, તથા સમગ્ર જગતને વાંચવાને વાંચવાં જ બેસી જાઉં છું. આ દષ્ટિએ બને ત્યાં સુધી હું પથારી હું આનંદ અનુભવું છું. કુદરતનું અનંત પુસ્તક વાંચતાં તે હું કાઈ પાસે જ લેમ્પ રાખે છે. અડધી રાતની નીરવ શાંતિમાં વાંચવાની અલૌકિક આનંદ અનુભવું છું. દરિયાના મોજાંની એક એક લહરીમાં મને કોઈ જુદી જ મજા આવે છે. ત્યારે મને ખૂબ એકાગ્રતા અનુભવે છે. મને કોઈ એક મહાકાવ્યની અખૂટ સૌન્દર્યભરી એક એક પંકિતઓ માણસે જ્યારે વાંચવું એ એણે પિતાની પ્રકૃતિ અને અનુકૂળતા વહી આવતી હોય એ રસાસ્વાદ મળે છે. મુજબ નક્કી કરી લેવું જોઈએ. આ વખત વાંચ્યાં કરવું એ તે આમ જ્ઞાનપ્રાપ્તિની વિવિધ રીતે વિવિધ ભૂમિકાએ ચાલતી આખે વખત ખાધાં કરવા જેવું જ અયોગ્ય છે. જ્ઞાન મળે તેને હોય છે. પરિણામે આપણી આંતરસૂઝ (Intuition) વધુ પચાવવાને પણ વખત તો જોઈએ જ ને? કામ કરતાં કરતાં કે પછી સચોટ બને છે અને સમગ્ર જગતને આપણે સાચી રીતે સમજી શકીએ કયારેક હીંચકે ઝૂલતાં ખુલતાં વાંચનને વાગોળવાની પણ જરૂર છે. છીએ. આ આંતરસમૃદ્ધિ વધારવાના પ્રયત્નમાં પણ હું એક બાબતમાં આપણે કેટલું વાંચ્યું, કેવું વાંચ્યું, ને કેમ વાંચ્યું તે મહત્ત્વનું છે.' ' સજાગ રહું છું કે વાસ્તવિક જીવન તથા બાહ્ય જગત સાથે મારો - મારો સ્વભાવ છે કે હું વાંચુ પણ એને શબ્દેશબ્દ સમજીને જે તાંતણો તૂટી ન જાય. આ દષ્ટિએ રોજનાં છાપાંઓ, અગ્રગણ્ય સામયિકો તથા પ્રતિષ્ઠિત પુસ્તકો મારા રોજના વાંચનમાં થોડેવત્તે આગળ વધું-આને લીધે મારી ઝડ૫ બીજાં કરતાં ઓછી લાગે છે. આમ પણ મને વાંચનનો શોખ જરા મોડો જાગેલો. એટલે મારી અંશે વણોયાં કરે છે. માતૃભાષા ગુજરાતી, સિવાય અંગ્રેજી, હિન્દી, બંગાળી તથા મરાઠી ભાષામાં આવતાં લેખ, કાવ્ય ને પુસ્તકે વાંચનસમૃદ્ધિ ઓછી છે ગયેલાં વર્ષો પાછાં નથી આવતાં-જીવનની ગાડી ‘રિવર્સ'માં કદી પાછી નથી લેવાતી. એટલે હવે જે કાંઈ વાંચવાને મારો પ્રયત્ન હોય છે. વર્ષો હાથમાં રહ્યાં તેનો સાચો ઉપયોગ કરવાનું મન થાય છે. આ આ ઉપરાંત રોજિંદા જીવનની વિશિષ્ઠ ભૂમિકા પ્રાપ્ત કરતાં વિચારે નકામાં પુસ્તકો કે માત્ર મનોરંજન માટેની વાર્તાઓમાં સમય તેને પૂરો ન્યાય મળે તેવું વાંચન હું નિષ્ઠાપૂર્વક કરું છું - જેમ કે, દામ્પત્ય તથા માતૃત્વની તૈયારી વખતે લગ્નજીવનની સ્વચ્છસુંદર ન ગુમાવતાં જીવન તથા માનવસ્વભાવને ઘડવામાં મદદરૂપ થાય સમજ આપે, તથા માતૃત્વપ્રાપ્તિ પહેલા તથા પછીના સમયની તેવાં વાંચન તરફ મારા ઝેક વિશેષ રહ્યો છે. મેં અભ્યાસમાં પણ સ્ત્રીની તથા બાળકની શારીરિક અને માનસિક સમજ આપે તેવું એમ. એ. સુધી બધા વિષયો તત્ત્વજ્ઞાનના લીધેલા એટલે ચિંતનાત્મક વાંચન. બાળઉછેરને લગતું વાંચન તથા બાળકો મોટાં થતાં તેમની ગંભીર વાંચન મને વધુ આકર્ષે છે, જો કે કાલે લત્તાએ મને ફોન કર્યો ત્યારે હું શ્રી ઉમાશંકર જોશીને નવો કાવ્યસંગ્રહ “અભિજ્ઞા” કેળવણીને લગતું વાંચન પણ અનુક્રમે આવતું જાય છે. મારાં બાળકો જે પુસ્તકો વાંચે તે પર હું નજર ફેરવી લઉં છું કે જેથી તેમવાંચતી હતી. જગતના પરમ તત્વને ઓળખવામાં મદદરૂપ થતું નામાં વાંચન દ્વારા અપસંસ્કાર આવવાની શકયતા ન રહે. એ ઉપરાંત વાંચન મને વધુ ગમે છે, પરંતુ કવિતા સાથે તે મારે આઠ વર્ષની એમના અભ્યાસનાં પુસ્તકો એમને મદદરૂપ થવાની દષ્ટિએ વાંચી વયથી દોસ્તી છે. મારી કાવ્યસર્જનની ત્યારે શરૂઆત હતી. ત્યારથી લઉં છું. આજે મારાં બાળકો કૌમાર્યમાં પ્રવેશે છે. કૌમાર્યને ખૂબ તે આજ સુધી કાવ્યરસને પોષે તેવું વાંચન મને આકર્ષતું આવ્યું છે. રોજ ચારપાંચ નવાં કાવ્યો વાંચવાની મને વૃત્તિ રહે જ છે. આથી સમજપૂર્વક ઓળખવું ને વાળતાં રહેવું જરૂરી છે. એટલે એને લગતાં લેખ -- પુસ્તકો વાંચતી રહું છું.. કાવ્યના નવા નવા પ્રવાહોથી પરિચિત રહેવાની અને ઉત્સુકતા રહે આ ઉપરાંત મને તથા મારા પતિ અને બાળકોને આવતી છે. જો કે હજી મારું વાંચન ઘણું સીમિત છે, ખૂબ વાંચવાનું બાકી માંદગી કે દર્દી ને નિવારવા માટે તેની માહિતી આપનું જ્ઞાન મેળવવા રહે છે, પરંતુ મને ઓછું વાંચ્યાને એક લાભ પણ અજાણતાં મળે હું સ્વાભાવિકપણે સજાગ છું. છે. આથી કોઈ મોટી પ્રતિભાઓની અસરથી મુકત રહીને મારૂં લખાણ મૌલિકપણે ખીલતું રહ્યું છે. મુખ્યત્વે કાવ્યસર્જન અને એ ખરું કહું તો વાંચનનું જીવનમાં અત્યંત મહત્ત્વનું સ્થાન છે અને એને સમુદ્ર અગાધ છે. એટલે એને ગમે તેટલે ખેડો તોયે સિવાય લેખ, નિબંધ, વિવેચન, પ્રસંગકથાઓ વિગેરે ક્ષેત્રોમાં એને કિનારે દૂર જ રહે છે. વળી વાંચનની નવી નવી ક્ષિતિજો લખતી વખતે મારો અનુભવ સ્વતંત્રપણે જે સૂઝે તે આલેખવાને રોજ બ- રોજ ખૂલતી જતી હોય છે. એટલે એને અંત જ આવરહ્યો છે. મારું વાંચન ઓછું હોવાને લીધે મને ચિંતનમનનમાં પણ સારી સ્વતંત્રતા રહી છે. વાને નથી. છતાં એનું પ્રત્યેક પરિશીલન ખૂબ આનંદદાયક હોય છે. એટલે હું મારા રોજના વાંચન દ્વારા પરમ આનંદની સાધના વાંચન એ તો જ્ઞાનપ્રાપ્તિની પ્રથમ ભૂમિકા છે. એટલું માર્ગ- કરું છું. મારૂં રોજનું વાંચન એ જ મારું નિતનવું દર્શન છે, નિતદર્શન મળ્યા બાદ “ વાંચ ન” શરૂ થાય છે. આ ભૂમિકા અનુભૂતિની નો આનંદ છે ! છે – આ ભૂમિકાએ મારા રોજના વાંચનમાં મારા તથા મારા પરિ- અમદાવાદ-આકાશવાણીના સૌજન્યથી. ગીતા પરીખ તે ભાગ્યના એક જ સપાટે કયાં ગયું?” તા. ૨૪-૮-૬૮ ના ‘મુંબઈ – સમાચાર માં પ્રગટ થયેલું શ્રી. હરીન્દ્ર દવેનું રચેલું ગુજરાત રેલસંકટગ્રસ્ત લોકોની દુર્દશાનો ચિતાર રજૂ કરતું મનેવેધક કાવ્ય નીચે મુજબ છે: “આ જલપ્રલય. શી નિર્દોષતા માસુમ વદન પર: તે જન આભ ને ધરતી ઉપર હોમાઈ ચાલ્યાં એ મહીં લાખ હૃદય, જન્મ ના એક બદન પર. શી શૂન્ય આંખેથી વિલોકે રે કેટલાં સ્વપ્ન અને સમૃદ્ધિની કાળને શે ૨ રે આઘાત વ્યમમાં જલ લાશે તણાઈને કિનારે આવતી. ન્હાવરાં કોઈ નયનમાં પૂર પણ છલકયાં હશે ને ધરા પર જલપ્રલય. નાચ્યા વિનાના આ પ્રવાહ પર પડી લાપતા નિજ પુત્ર કેરી યાદમાં. આ જિદગીની સફરમાં એ ચૂંદડી: આ લાકડી જે સંઘર્યું, જે મેળવ્યું પુરુષાર્થથી એ પહેરનારી કોણ જાણે કયાં હશે? કો વૃદ્ધને જીવનસહારો એ હશે તે ભાગ્યના એક જ સપાટે કયાં ગયું? પેટાળમાં સરિતા તણા શું બેકફન સૂતી હશે? આયુષ્યની અંતિમ સફર પર રે જલપ્રલય કે લાજ નિજની ઢાંકવા મથતી હશે એય છિનવાઈ ગયો. કેટલાં યે જીવ નિચ્ચેતન તણાઈ કયાં ગયા! નિર્વાસિતેની આ નવી વણઝારમાં. રસ્થલસ્થલ બન્યાં જલજલ હોમાઈ ચાલ્યાં એ મહીં લાખે હૃદય.” ને સુકોમળ આ શિશુની લાશ, વિધિ ચંચલ તણી લીલા મહીં જે મૃત હરીન્દ્ર દવે આ લોકોને–આ આપણાં ભાઈ ભાંડને રાહત પહોંચાડવા માટે એકઠા થઈ રહેલા ભંડોળમાં પિતપોતાને ફાળે મોકલવામાં ન કોઈ વિલંબ કરે ને કઈ કરકસર કરે. શ્રી મુંબઈ જૈન યુવક સંધ (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩) ઉપર કાળા મેકલનારની રકમે. આ રાહતકાર્ય મેટા પાયા ઉપર જે સંસ્થાએ હાથ ધર્યું છે તે શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્રને પહોંચાડવામાં આવશે. આ ફાળોમાં મળેલી રકમની યાદી અન્યત્ર આપવામાં આવેલ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ--૪. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy