________________
તા. ૧-૯-૧૮
પ્રબુદ્ધ જીવન
૧૦૧
ધર્મોમાં નથી. તે Indian Spiritualityની વિશિષ્ટ ખૂબી દિલહીથી પ્રગંટ થતા “જૈન પ્રકાશમાં પ્રસ્તુત દીક્ષાને બહાલી આપનું છે અને ઘણાયે અહીં એને ખ્યાલ કર્યા વગર એની સાધના ' અને ઉપરના બંને ઠરાવોને ઠોકર મારતું એક નિવેદન પ્રસિદ્ધ કર્યું છે. કરી છે. માટે આ વિષય લોકભાગ્ય અને સાથે સાથે કંઈક ન લાગે એ નિવેદનને ગુજરાતી અનુવાદ મુંબઈના ભિન્ન ભિન્ન સ્થાનકવાસી એ મને લાગે છે. આપની વાત સાચી છે કે વ્યાખ્યાનના મથાળામાં સંધેના મહામંડળથી અલગ એવા શ્રી વાલકેશ્વર સ્થાનકવાસી એને ખ્યાલ આપવો જોઈએ. માટે જો બીજા વ્યાખ્યાન માટે “અતિથિ જૈન શ્રાવક સંઘના પ્રમુખ શ્રી મગનલાલ પી. દોશી તરફથી ધર્મ : આધ્યાત્મિક સાધના તરીકે એવું શિર્ષક રાખીએ તે આપના તા. ૩-૮-૬૮ના મુંબઈ સમાચાર'માં પ્રગટ કરવામાં આવેલ છે. શ્રોતાઓને રસ અને સમજ પડશે એમ હું ધારું છું.”
તે અનુવાદિત નિવેદન નીચે મુજબ છે : આના જવાબમાં મેં તા. ૫-૭-૬૮ના પત્રમાં જણાવ્યું કે “બાલદીક્ષાની બાબતમાં મુંબઈમાં ઉપપ્રવર્તક શ્રી પુષ્કર મુનિજી “આપે સૂચવેલા બે વિષય હું સ્વીકારું છું. એમ છતાં પણ બીજા મહારાજની સાથે વિવાદાસ્પદ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. તે વિષય અંગે મારે સ્પષ્ટ કરવું જોઈએ કે એ વિષય દ્વારા આપ શું કહેવા
સંબંધમાં શ્રાધેય આચાર્ય સમ્રાટ પૂજ્ય શ્રી આનંદપિજી મહારાજ
પિતાના તરફથી સ્પષ્ટીકરણ કરે છે કે બાલદીક્ષાના વિરોધમાં શ્રમણ માગો છો તે હજુ પણ હું બરોબર visualise કરી શકતો
સંઘને કોઈ ઠરાવ નથી. સાદડી સંમેલન બાદ કેટલીક બાલદીક્ષાઓ નથી, તે પણ આપણી વચ્ચે આ બાબત ઉપર આટલી લાંબી ચર્ચા
થઈ છે. અત્યારે પણ થાય છે. એથી, શ્રી. પુષ્કર મહારાજે બાલદીક્ષા થયા બાદ હું એવી શ્રદ્ધા પ્રગટ કરું છું કે આ વિષય ઉપર આપે આપીને મણસંઘની દષ્ટિએ કોઈ ગેરબંધારણીય કામ કર્યું નથી. એવું જ કાંઈક કહેશો કે જે મને તેમજ અમારા શ્રોતાવર્ગને પૂરો “આથી હું શ્રાવક સંઘને સૂચના આપું છું કે તેઓ બાલદીક્ષા સંતોષ આપશે અને તેમાંથી અમને બંનેને કોઈ નવું પ્રેરક માર્ગદર્શન
સંબંધમાં કોઈ પ્રકારને વિરોધી ભ્રમ ન રાખે, અથવા કોઈ એવું મળશે.”
પગલું ન ભરે જેવી કામણસંઘના સંગઠનને ક્ષતિ પહોંચે. જો કોઈને
કોઈ વિશ્વમાં કંઈ શંકા હોય તો તે મારો સીધો સંપર્ક સાધે. મને આમ ફાધર વાલેસ સાથે વ્યાખ્યાન વિષે નક્કી થયા બાદ એમ
જણાવ્યા સિવાય સમાચાર પત્રોમાં શ્રમણ સંઘ બાબતમાં કોઈ બન્યું કે શ્રી રોહિત મહેતા સાથે થોડાક પત્રવ્યવહાર બાદ બે વ્યાખ્યાન- વસ્તુની જાહેરાત ન કરે.” વિષય નક્કી કરેલા. તેમાંથી તેમનું એક જ વ્યાખ્યાન રાખવાનું તા. ૨-૫-'૧૨ના રોજ સાદડી મુકામે ભરાયેલા સાધુસંમેલને નક્કી થયું અને બીજું વ્યાખ્યાન તેમનાં પત્ની શ્રીદેવીનું રાખવામાં દીક્ષાર્થીન વય ઉપર ખાસ ભાર મૂકતે ઉપર આપવામાં આવેલ આવ્યું એટલે જે બીજો વિષય “ મિચ્છામિ દુક્કડમ” રોહિત મહેતા માટે
ઠરાવ પસાર કરેલ હોવા છતાં સ્થાનકવાસી મણીંઘના આચાર્ય
સમ્રાટ લેખાતા આ આનંદપિ જણાવે છે કે “બાલદીક્ષાના વિરોધમાં નક્કી કરાયેલ હતું તે પડતો મૂકાયો અને ૨૭મી તારીખ સંવત્સરીને
શ્રાવણ સંઘને કોઈ ઠરાવ નથી–આ ભારે આશ્ચર્યજનક તેમ જ દિવસ હોવાથી ફાધર વાલેસ એ જ વિષય ઉપર બોલે તે બહુ સરસ ખેદજનક છે. થાય એમ મારી તેમજ સાથીઓની ઈચ્છા થવાથી, તેમણે સૂચવેલ
થોડાં વર્ષ પહેલાં મુંબઈ ખાતે આ જ આચાર્ય આનંદ-ષિજીએ બીજે વિષય પડતો મૂકીને “મિચ્છામિ દુક્કડમને ભાવ ખ્રિસ્તી ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગ માટે મહાસતી ઉજવલકુમારીને પ્રાયશ્ચિત લોકોના Confessions માં પણ છે એમ સૂચવીને મિચ્છામિ દુક્કડમ
કરાવીને પોતાની રૂઢિચુસ્તતાનું પ્રદર્શન કર્યું હતું. પ્રસ્તુત નિવેદન
તેમની રૂઢિચુસ્તતાને બીજો પુરાવો છે. જયારે બાલદીક્ષા જૈન ઉપર બોલવાની ફાધર વાલેસને મેં વિનંતી કરી અને પિતાને આગ્રહ
સમાજમાંથી લગભગ નાબૂદ થઈ રહી છે, જયારે બાલદીક્ષાના એક છાડીને મારી વિનંતીને તેમણે અત્યંત સરળપણે સ્વીકાર કર્યો. આ મુખ્ય પુરસ્કર્તા આચાર્ય તુલસી જેવા પણ સમયની માંગને પીછાણીને રીતે ફાધર વાલેસે જે બે વિષયો પ્રારંભમાં સૂચવ્યા હતા તેના સ્થાને જૈન દીક્ષાના ઉમેદવાર એવા નાની ઉમરનાં છોકરા-છોકરીને બીજા જ બે વિષયો ઉપર પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં તેમનાં વ્યાખ્યાન
દીક્ષા આપતાં પહેલાં અમુક વર્ષોની તાલીમ આપવાની યોજના
અમલમાં મૂકીને બાલદીક્ષાને ટાળી રહ્યા છે ત્યારે આચાર્ય શ્રી થયાં. આ વ્યાખ્યાનની ગુણવત્તા વિશે અહીં વિશેષ કાંઈ કહેવાની
આનંદપિજી, કોઈ પણ વ્યકિત--તે સ્ત્રી હોય કે પુરુષ, બાળક હોય જરૂર નથી.
કે આધેડ વયની હોય, તેને ફાવે ત્યારે દીક્ષા આપવાને જાણે કે દરેક બાલદીક્ષાને બહાલી આપતું આચાર્ય આનંદષિએ
સાધુને અબાધિત અધિકાર હોય અને આ અધિકારમાં-આ ઈજારામાં– બહાર પાડેલું પ્રત્યાઘાતી નિવેદન
કોઈ પણ સંઘને કે કોન્ફરન્સ જેવી કોઈ સંસ્થાને હસ્તક્ષેપ કરવાને લેશ
માત્ર અધિકાર ન હોય એવો દાવો પ્રસ્તુત નિવેદનમાં રજૂ કરી રહ્યા છે. આજથી ૧૫ વર્ષ પહેલાં મદ્રાસ ખાતે મળેલા જૈન સ્થાનક
આ નિવેદનનો જૈન સ્થાનકવાસી કોન્ફરન્સ અને સ્થળે સ્થળના વાસી કોન્ફરન્સના અધિવેશનમાં કોઈ પણ દીક્ષાર્થી વ્યકિતને દીક્ષા સ્થાનકવાસી સંઘેએ સખ્ત વિરોધ કરીને આ આચાર્યશ્રીને વાસ્તઆપવા માટે પૂરાં ૧૮ વર્ષની ઉમ્મરની મર્યાદા મુકરર કરતો
વિકતા અને પ્રગતિશીલતાનાં વહેણ કઈ બાજુએ વહે છે તેનું એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તા. ૨-૫-૧રના રોજ
સચોટ ભાન કરાવવું ઘટે છે.
પરમાનંદ, સાદડી ખાતે મળેલ સાધુસંમેલને “શ્રી વર્ધમાન સ્થાનક્વાસી જૈન
માર રાજનું વાંચન શ્રમણ સંધના માનીત આચાર્ય અને વ્યવસ્થાપક મંત્રી શાઅદષ્ટિ
ગઈ કાલે સવારે સાડા પાંચ વાગે લત્તાને ફોન આવ્યો. તથા લોકદષ્ટિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ગંભીર વિચારણા કરીને, દીક્ષાર્થીની વય, વૈરાગ્ય, શિક્ષણ આદિની યેગ્યતાને
“માફ કરજે ગીતા, તને ઊંઘમાંથી ઉઠાડી !” યથોચિત નિર્ણય કરે” એ મુજબને ઠરાવ કરીને મનસ્વીપણે
મેં કહ્યું, “ના, ના, હું તો જાગતી જ હતી.” અપાતી બાલદીક્ષા ઉપર અંકુશ મૂકયો છે. આ બંને પ્રસ્તાવોની
અત્યારમાં? કેમ, કંઈ બહારગામ જાય છે કે?” - અવગણના કરીને ગયા વર્ષે–૧૯૬૭ના જૂન માસની ૧૭મી તારીખે
“ના, એ તો થોડું વાંચવા માટે ..” જૈન સ્થાનકવાસી સાધુ પુષ્કર મુનિએ મુંબઈ નજીક આવેલા પાલઘર
અને, ખરેખર, વહેલી સવારનો સમય વાંચવા માટે મને ખૂબ ખાતે એક બાર વર્ષના છોકરાને દીક્ષા આપી હતી. પાલઘર ખાતે
અનુકૂળ લાગે છે. એ સમયની તાજગી મનને ખૂબ પ્રેરક લાગે છે. એટલા માટે કે મુંબઈના સ્થાનકવાસી સંઘનું મહામંડળ જે આ બંને
જે વાંચુ તે સીધું મનમાં ઉતરી જ જાય ! પણ જો ઉઠતાં મોડું થઈ ઠરાવોને માન્ય કરે છે તેની નિશ્રામાં મુંબઈના કોઈપણ ઉપાશ્રયમાં
જાય તો પછી કામની પરંપરા શરૂ થઈ જાય છે. એ વખતે વાંચદીક્ષા આપવાનું તે મુનિ માટે શકય નહોતું. આ ઘટનાની તા. ૧-૭-૬૭ના
વાને મોહ છોડવો પડે છે. કારણ કે દ્વિધાવાળા મન સાથે વાંચવામાં પ્રબુદ્ધ જીવનમાં સવિસ્તર ખબર લેવામાં આવી હતી. આ દીક્ષા તે
વાંચનને કે કામને એકકેયને ન્યાય નથી મળતું. સમયથી આજ સુધી ભારે વિવાદાસ્પદ બની રહી હતી. તાજેતરમાં
ઘણી વાર તે રોજ-બ-રોજનાં નાનાં મોટાં કામ આડે વાંચવા સ્થાનકવાસી સમુદાયના મુખ્ય આચાર્ય આનંદપિજી મહારાજે માટે પૂરતો સમય જ નથી મળત-ત્યારે અડધી રાતે કોઈ અજંપા
એ કહે,