________________
૧૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૮
પ્રકીર્ણ નેંધ વ્યાખ્યાનવિષયના નિર્ણયઅંગે ફાધર
માટે દુ:ખની દીક્ષા” એ વિષય અને શિર્ષક રાખીએ તે સારું એમ વાલેસ સાથેને રસપ્રદ પત્રવ્યવહાર
હું વિશ્વાસથી કહું છું. પછી દુઃખની વાત કરતાં મેત ઉપર આવી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી જાતી વ્યાખ્યાનમાળાના
જવાય. આજના અસ્તિત્વવાદ (Existentialism )માં પ્રવર્તતા આયોજન અંગે બે બાબત મુખ્યપણે નક્કી કરવાની હોય છે. (૧)
મતના દર્શનથી હું ખૂબ પ્રભાવિત છું. અને તેને બોધ ઘણા વ્યાખ્યાતા અને (૨) વ્યાખ્યાન વિષય. પર્યુષણ. મોટા ભાગે ઑગષ્ટ
લકો સુધી પહોંચ્યો નથી એમ હું માનું છું. વળી મારા પિતાને માસના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં હોય છે. આ અંગે
વિચાર એમ છે કે એ દર્શનમાં રહેલું વ્યાવહારિક મૂલ્ય ભારતીય મુંબઈ બહારથી જે વ્યાખ્યાતાઓને નિમંત્રણ આપવાની કલ્પના
આધ્યાત્મિક દર્શનમાં પ્રાચીનકાળથી મળતું રહ્યું છે. યમદેવનું મહત્ત્વ હોય છે તેમની સાથે મે માસની આખરથી પત્રવ્યવહાર શરૂ થાય છે.
અને અતિથિ ધર્મ'ને ગૂઢ અર્થ એમાં આવે છે. આપની વાત સાચી આ રીતે મોકલાયેલાં નિમંત્રણ સ્વીકાર કરતા જવાબે જેના જેના
છે કે “અતિથિધિર્મ કહેવાથી વિષયને સાચે ખ્યાલ ન આવે. માટે તરફથી આવે છે તેમની સાથે ત્યાર બાદ તેમના વ્યાખ્યાનવિષય
‘મતનું મંથન' અથવા વધારે ખ્યાલ આપવું હોય તે લાંબું કરીને અંગે રાવાલ-જવાબ ચાલે છે અને સૂચનાઓ- પ્રતિસૂચનાઓને
‘મતનું મંથન. અસ્તિત્વવાદમાં અને ભારતીય દર્શનમાં’ એમ મૂકી વિનિમય થાય છે. આ પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે વિષયેનું એક
શકાય. ” ધરણ મનમાં કલ્પાયેલું હોય છે. માનવી જીવનને સીધા સ્પર્શતા
આના જવાબમાં મેં જણાવ્યું કે “આપે સૂચવેલા બે વિષયો
વિશે આપે જે કાંઈ લખ્યું તે વાંચ્યું. આ બધું વિચારતાં પણ આ વિષે અને માનવ સમાજને ઉર્ધ્વલક્ષી દર્શન આપવાની શકયતા ધરાવતા વિષય મેટા ભાગે પસંદ કરવામાં આવે છે. મહાપુરૂષેના ચરિત્રનિરૂપણ
મારું મન સંષાતું નથી અને તેથી આગળના પત્રમાં સૂચવેલા
વિષયો સર્વધર્મ સમભાવ અથવા તે સર્વધર્મ સમન્વય અને ભારતના ને તેમ તત્ત્વચિંતન તરફ આકર્ષે એવા વિષયોને આ પસંદગીમાં
કિંઈ મહાપુરૂષના-દા.ત. મહાત્મા ગાંધી, બુદ્ધ, મહાવીર જેવાનાસ્થાન આપવામાં આવે છે. બીજી બાજુએ રાજકારણી વિવાદોને
જીવનનું વિવેચન-આવા વિષયોને ફરીથી વિચાર કરવા આપને હું કે વિવાદાસ્પદ વિષયને આ પસંદગીમાં મેટા ભાગે સ્થાન આપવામાં
વિનવું છું. વ્યાખ્યાન વિષય નક્કી કરતાં અમારા શ્રોતાવર્ગને પણ આવતું નથી. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભાગ લેતા શ્રોતાજનેની
અમારે વિચાર કરવાનું રહે છે. આપે જે વિષયે સૂચવ્યા તે રુચિ અને વિચારક્ષમતાને પણ ધ્યાનમાં લેવાની રહે છે. અતિ ગૂઢ
પિસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બરાબર વિષય અથવા તે જેમાં ટેકનિકલ પરિભાષાને સવિશેષ ઉપયોગ
છે. અમારે શ્રોતા વર્ગ આપે સૂચવેલા વિષયોના વિવેચનને રસપૂર્વક થવાની શકયતા હોય તેવા વિષયો સ્વીકારવામાં આવતા નથી.
ઝીલી શકશે કે કેમ તે વિષે મારું મને શંકા અનુભવે છે. આ ધારણ અનુસાર ચર્ચા ચલાવતાં કેટલાક વ્યાખ્યાતાઓ સાથે
આમ છતાં આપે સૂચવેલ વિષયોને આપને આગ્રહ હોય તે બહુ જદિથી વિષય નક્કી થાય છે; કોઈ કોઈ સાથે છેડો લાંબે પત્રવ્યવહાર કરવો પડે છે. કોઈ વ્યાખ્યાતાએ સૂચવેલે વ્યાખ્યાન
પણ તે વિષયના મથાળાં શું રાખવા તેને આપણે થોડો વિચાર કરવો
પડશે. આપે આગળના પત્રમાં જે પહેલા વિષય સૂચવ્યા હતા તે વિષય લાંબી ચર્ચાને અને પણ સ્વીકાર્ય ન બનતાં અને વિકલ્પમાં
dit Problem of Evil and Suffering. Boll (que અમારા તરફથી સૂચવાતે વિષય તેને સ્વીકાર્ય ન બનતાં અમારે
‘દુ:ખની દીક્ષાથી સૂચિત થતું નથી. તે આ અંગે યોગ્ય નામાભિધાન તેમને જતાં કરવા પડે છે.
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રેવ. ફાધર વાલેસે “આજના ‘Existentialism' થી તે વાદના વિચાજુદા જુદા વિષય ઉપર બે વ્યાખ્યાન આપ્યા. તે આખરે નક્કી રકો શું કહેવા માગે છે તે મને સમજાતું નથી. પહેલાં આપે થવા પહેલાં આ બાબત અંગે તેમની સાથે થયેલા પત્રવ્યવહારની ‘અતિથિધર્મ’ એ મથાળું સૂચવેલું. આ પત્રમાં મતનું મન્થન: કેટલીક વિગતે રસપ્રદ હોવાથી અહીં આપવાનું મન થાય છે. અસ્તિત્વવાદમાં અને ભારતીય દર્શનમાંએ મુજબ આપ સૂચવો છો
તેમણે તા. ૧૧-૬-'૬૮ના પત્રમાં અમારા નિમંત્રણના સ્વીકાર આ મથાળું પણ highly philosophical છે. “નચિકેતા’ સાથે બે વિષયો સૂચવ્યા. (૧) દુ:ખની દીક્ષા The Problem એ મથાળું રાખીએ અને એની યમ સાથેની ચર્ચા ઉપર આપ of Evil and suffering (૨) અતિથિધર્મ (સ્થૂળ અર્થમાં નહિ બેલો તે? ઉપરના “અતિથિ ધર્મમાં અતિથિ એટલે કોણ ? યમ પણ સાધનાના અંગ તરીકે ને મૃત્યુની–પરમ અતિથિ યમરાજની કે અન્ય કોઈ? નચિકેતાની કથામાં નચિકેતાને યમના અતિથિ ફિલસૂફી તરીકે–પહેલા વિષયના પૂરક તરીક.
તરીકે વર્ણવેલ છે. આ બધા મુદ્દા વિચારીને જવાબ લખશે.” આના જવાબમાં આ વિષયોદ્વારા તેને શું કહેવા સૂચવવા આના જવાબમાં ફાધર વાલેસે તા. ૨-૭-'૬૮ના પત્રમાં માંગે છે તે સમજવાની મારી મુશ્કેલી જણાવીને તે અંગે તેની જણાવ્યું કે “આપના વિચારો અને ઉદારતા જોઈને ઘણે આનંદ વિશેષ સ્પષ્ટતા કરવા મેં તેમને વિનંતી કરી અને વિક૯૫માં બીજા થશે. વ્યાખ્યાનોના વિષયની બાબતમાં મેં પણ ફરીથી વિચાર કર્યો વિષ્યની મેં સૂચના કરી. તેમણે તા. ૨૩-૬-૬૮ના પત્રમાં નીચે છે અને આપની સૂચના યોગ્ય લાગે છે. સર્વધર્મસમભાવ’ સારે મુજબ જવાબ આપ્યો :
વિષય છે, આજને પણ છે અને એ વિશે હું દિલથી બેલી શકું એમ છું. વિષય માટે મારો વિચાર ટૂંકમાં આ મુજબ છે : દુ:ખને માટે એ મંજર છે. એ પહેલું વ્યાખ્યાન થશે. હવે ‘સર્વધર્મ પ્રશ્ન એ ધર્મ-દર્શનને મુખ્ય પ્રશ્ન હોય છે. પ્રાચીન Stoie- સમભાવ' વિશે બોલું તે એ પછી ‘અતિથિ ધર્મ' વિશે બોલવા ફરીથી Ephicarianના સંઘર્ષણથી માંડીને તે આજના આસ્તિક- લલચાહું છું. આનું કારણ જરા સમજાવું. ધર્મો વિષે બેલતાં એક ધર્મ નાસ્તિક દર્શને સુધી એ દરેકના મૂળમાં છે. સૈદ્ધાંતિક બીજાની પાસેથી કાંઈને કાંઈ શીખી શકે એ વાત આવશે અને એને દષ્ટિએ એ ધર્મ ને તત્ત્વજ્ઞાનની કસોટી છે અને વ્યવહારમાં તે એક સારો દાખલો હિંદુ ધર્મમાં મળતી આતિથ્યની ભાવના પૂરે સૌને સ્પર્શે છે. આના અનુસંધાનમાં મારું પિતાનું મંથન અને પાડી શકે. આતિથ્ય એ ખાલી પરોણાચાકરી નહિ પણ સેવા, ભાતૃભાવ, વિચારો છે, અને એ વિષય વિચારપ્રધાન તેમ જ બોધાત્મક હોઈ ઓચિંતી મુલાકાત માટે સતત તૈયારી, મુસાફરની અવસ્થાનું સતત એમાં મારી શૈલી ખીલી શકશે એમ મને લાગે છે. માટે પહેલા વ્યાખ્યાન ભાન ...આખી એક યંગસાધના એમાં છે અને એ પશ્ચિમના
સૂચવશે.