________________
Regd. No. M H. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
જ પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૯
મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૬૮, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
અહિંસામાં ભીષ્યવૃત્તિ (તા. ૧૫-૭૬૮ના “મંગળ પ્રભાતમાં પ્રગટ થયેલો ઉપરના મળે તે ખાવામાં શું પાપ છે? આ સવાલ બૌદ્ધ અને જૈન સમમથાળાને લેખ વાંચવામાં આવતાં મને થયું કે કાકાસાહેબને યમાં પૂછવામાં આવ્યો હતો. માંસાહાર મનુષ્ય શરીર માટે અનુકૂળ આ લેખ અને તેમાં આપવામાં આવેલી મધ, ઈંડા અને રેશમ નથી એવી દલીલ કરવામાં આવે છે. આ તે કોઈ માનશે નહિ, જ્યાં વિષેની માહિતી પ્રબુદ્ધ જીવનના અહિંસાલક્ષી વાંચકોની જાણ માટે મોટા ભાગની દુનિયા માંસાહાર કરી સારી રીતે જીવી શકે છે અને રજુ થાય એ ઈચ્છવાયોગ્ય છે. તેથી તેને સૌ. શારદાબહેને કરી ચાહે એવી ધર્મસાધના પણ કરી શકે છે. સવાલ આહારની ઉપઆપેલો અનુવાદ નીચે આપવામાં આવે છે. કાકાસાહેબના માંસા- યોગિતાને નહિ પણ પાપ-પુણ્યનો છે. હાર અંગેનાં કેટલાંક વિધારે વિવાદાસ્પદ છે. તે વિધાન અંગેના
જવાબ એક જ હોઈ શકે. જેને માંસાહાર ન કરવો હોય તે પ્રત્યાઘાતે રજુ કરતાં બે નિવેદને પણ આ અનુવાદ સાથે જોડ
મા અનુવાદ સાથે જો ન કરે. જે એમાં પાપ દેખે છે તે માંસાહાર ન કરે અને ઈચ્છે વામાં આવ્યાં છે. આજના માનવીના આહાર અને ચાલુ ઉપયોગ તે માંસાહાર વિરૂદ્ધ પ્રચાર પણ કરે. પણ જ્યાં સુધી અધિકાંશ સાથે જોડાયેલી આ બાબતે છે અને તે અંગે સ્પષ્ટ વિચારણાની માનવજાતિ માંસ ખાતી રહી છે. ત્યાં સુધી તેનો નિષેધ કરો અને
માંસાહારી લોકોને પાપી કહેવાં તે કોઈ માટે ઠીક નથી. ખૂબ આવશ્યકતા છે. આ આવશ્યકતા પ્રસ્તુત વિવેચનો ઠીક
આથી પણ વધારે વાહિયાત વાત છે, ‘માંસાહારીને બહિષ્કાર પ્રમાણમાં પૂરી પાડશે એવી આશા છે. પરમાનંદ)
કરવો, એની સાથે બેસીને ખાવાનો ઈન્કાર કરવો.’ તે એમ આહારની વાત ચાલી રહી હતી. કોઈએ કહ્યું કે જ્યારે
કહું છું કે માંસાહારી અને નિરામિષાહારી વચ્ચે લગ્નનો નિષેધ ભીષ્મ પિતામહને કોઈએ માંસાહાર બાબત પૂછયું ત્યારે ભીમે
ન કરવો જોઈએ. જેને (માંસ) ન ખાવું હોય તે ન ખાય. તેના કહ્યું કે માંસાહાર એટલો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે કે તેની
ઉપર જબરજરતી નથી. પણ માંસાહારી અને નિરામિષાહારી લગ્ન વિરૂદ્ધ બોલતાં જીવ ચાલતો નથી.'
કરી સહજીવનથી રહી શકે-આને સ્વીકાર થવા જ જોઈએ. માંસાહાર આ પ્રસંગ મહાભારતમાં કયાંક આવ્યો હોત તો તે તરફ
પાપ છે એ વાતને વધારીને અધિકાંશ માનવજાતિનો બહિષ્કાર અવશ્ય મારું ધ્યાન જાત. પણ મહાભારમાં આ વાત છે કે નહિ તે કરવો એ મહાપાપ છે. કહી શકતું નથી. જે હોય તે, અધિકાંશ માનવજાતિ માંસાહારી છે.
૨ વાલ્મીકિના રામ માંસ ખાતા હતા. કેટલાય મેટા મેટા ઋષિ
માંસાહારની વાત અહીં આપણે છોડીએ. એનાથી વધુ મૂનિ, સંત અને પરમહંસ માંસ ખાતા હતા. આજ પણ મેટા નાજુક સવાલ છે મધને. આપણે જાણીએ છીએ કે મધ મેળવતાં ? મોટા ધર્માત્મા (માંસ) ખાતા જણાય છે.
પહેલાં મધમાખીઓને મારી નાંખવામાં આવે છે અને મધ કાઢતી તો પણ પ્રાણિઓને મારીને ખાવું બૂરું છે, કૂરતા છે, અન્યાય વખતે માખીઓનાં ઈંડાંને પણ મધપુડામાં દબાવી દેવાય છે. આમ છે, પાપ છે એ ભાવના દિલમાંથી નીકળતી નથી. ઘણા ધર્મોએ મધ મેળવવા માટે અસંખ્ય માસૂમ જીવોની ભયાનક હત્યા કરવામાં માંસાહારને નિષેધ નથી કર્યો તે કરવો જોઈએ એવો વિચાર મનમાં આવે છે. કોઈવાર મધપુડા નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે છે ઉઠે છે. આદર્શ આ હોવો જોઈએ.
જેમાં હજારો માખીઓ બળીને ખાખ થઈ જાય છે. આથી જેના હવે બીજી એક વાત વિચારવાની રહે છે. પ્રાણિઓને મારવા અંતરમાં જીવદયા છે તે મધ લેવાનું પસંદ નથી કરતા. મધ તે કઠોર કર્મ છે, પાપ છે એ તો માની લીધું. પણ હિંસા કર્યા પ્રાપ્તિમાં કેટલી હિંસા થાય છે એને ખ્યાલ જૈનને છે, પણ જૈન વગર માંસ કોઈ વખત મળે તો તે ખાવામાં શું હરકત છે એ - રસમાજે મધને બહિષ્કાર કર્યાનું મને કોઈએ કહ્યું નથી. સવાલ ગંભીરતાથી પૂછવામાં આવે છે.
એક જગ્યાએ જ્યારે મેં ગાંધીજીએ લખેલું વાંચ્યું, ‘મધ બૌદ્ધોએ આ બાબતમાં એક કિસ્સે રજુ કરી સવાલ પૂછયો છે:
એટલી ઉપયોગી વસ્તુ છે કે તેને મેળવવા ઘણી હિંસા કરવી પડે ' આકાશમાં બે પક્ષી આપસમાં લડયા. (આપણે તેમને લડ
છે એ હકીકત જાણવા છતાં હું તેના બહિષ્કારની તરફેણ નથી કરી વાની પ્રેરણા આપી ન હતી.) લડતાં લડતાં બેમાંથી એક મૃત્યુ
શકતો.' ત્યારે મને ભીષ્મની વાતનું સ્મરણ થયું જેનાથી આ લેખન પામ્યું અને નીચે પડયું. બીજું પક્ષી ઘાયલ થઈ નીચે પડ્યું હશે મેં પ્રારંભ કર્યો છે. અને મૃત્યુ પામ્યું હશે અથવા મનુષ્યોને જોઈ ભાગી ગયું હશે. ગાંધીજી કાંઈ અકર્મણ્ય બની શાંત બેસી રહે તેવા નહોતા. હવે જે પી નીચે પડયું તેને અમે મારવા ગયા ન હતા. હવે તેને જ્યારે તેમણે જાણ્યું કે પશ્ચિમના લેકો, આપણે જે રીતે ગાયનું કોઈ કુતરો ખાઈ જશે અને એમ જ પડી રહેશે તો તેને કીડા લાલનપાલન કરીએ છીએ એ રીતે મધમાખીઓને કાળજી રાખી ખાઈ જશે. એવી હાલતમાં “આપણી હિંસા વિના” જે પક્ષીનું માંસ ઉછેરે છે, અને એક પણ મધમાખી કે ઈંડાને નાશ કર્યા સિવાય
બોએ પૂછવામાં આવે છે એવામાં શું કરી