________________
તા. ૧૬૮-૧૮
પ્રબુદ્ધ જીવન
નવું માનસ, નવ માનવ નિર્માણ કરે
છે.
..
કે, ભારતમાં અંધારામાં કિરણ રૂપ આ જમાત છે, બીજી કોઈ અને તે શાશ્વત સ્થાન છે. નશાબંધી છે, ચરખે છે, ગ્રામોદ્યોગ જમાત આવી નથી. આ એક મહાન પરિવાર છે. સગુણ રૂપે કહેવું છે. પણ ગાંધી તે બધાથી કંઈક વિશેષ છે. તે બધાથી અલગ છે, હેય તે આ ગાંધીજીને પરિવાર છે. ગાંધીનું વિભૂતિમત્વ અપૂર્વ અને તેમ છતાં બધાથી બંધાયેલો છે. ને અદ્વિતીય છે. આઈન્સ્ટાઈને કહ્યું છે કે ભવિષ્યની પેઢીને વિશ્વાસ
ગાંધીની બીજી એક ચીજ એ હતી કે તેણે શરીર અને આત્મા નહીં બેસે કે આ માણસ આ દુનિયામાં થઈ ગયે. આપણું સ
બંનેને સાચા માન્યા. મેક્ષાર્થી અને સંન્યાસી શરીરને મિથ્યા કહેતા ભાગ્ય હતું કે આપણામાંના ઘણા ગાંધી સાથે વરસો સુધી રહ્યા.'
કરે છે અને લોકોથી અળગા રહે છે, પણ બપોરે બાર વાગે કે એમના પણ દેહને અંત છે જ, જે જીવન માટેજે સત્ય માટે ગાંધીજી
પગ પણ ગામની તરફ જ વળે છે! ત્યારે ગાંધીના દર્શન મુજીબ તે પ્રતીક હતા, તે જીવનની જપેત એમના પછીયે કેમ પ્રજ્વલિત રહે.
શરીર ને આત્મા બેઉ સત્ય છે. કોઈ મિથ્યા ચીજ હોય, તે તે છે એક નિશ્ચિત ગાંધીમાર્ગ નજર સામે રહે, એમ કેટલાક મિત્રોના દિલમાં
આપણું મન. કબીર કહે છે કે શરીરને મેલ ધોવા માટે તે હતું તેથી એમ વિચારેલું કે ૧૯૪૮ના ફેબ્રુઆરીમાં સહુ સેવાગ્રામમાં
સાબુ છે, પણ મનને મેલ કઈ રીતે જોઈશે. ત્યારે ગાંધીએ કહયું કે મળીશું. ગાંધીજીએ પણ આવવાનું કબૂલેલું. પરંતુ એમની ગેરહાજરીમાં જ
મનને ધોવા માટે એક સાબુ છે, જેનું નામ છે, સત્યાગ્રહ. ગાંધીએ મળવું પડયું. સેવાગ્રામમાં ગાંધીજનનું સંમેલન મળ્યું. એ સંમેલને જ
દેહ અને આત્મા બંનેને સાથે લઈને આગળ વધવાની કોશિશ આપણને અને દુનિયાને વિનોબા આપ્યા. નેહરુ, સરદાર, આઝાદ,
કરી હતી. બંનેના સંબંધ વિશે મનમાં જે આસકિત છે, તે જોવા માટે કૃપલાણી, જયપ્રકાશ, એ બધા ત્યાં ભેગા થયેલા. મને યાદ છે કે
સત્યાગ્રહ. ગાંધીજી કહેતા કે હું અદ્વૈતમાં માનું છું. પ્રકૃતિ ને પુરુષ, બધાએ કહ્યું હતું કે વિનોબા જે કહે છે તે અમે પચાવી ભલે ન
બેઉનું અદ્વૈત. તેમાંથી અહિંસા ફલિત થશે. શકીએ, તે પણ તેઓ કહે છે તે સાચું છે.
જ્યારે વિનબાનું આંદોલન શરૂ થયું ત્યારે તેને લીધે આંધ્રમાં તે વખતે હું મેટા સંગઠનની તરફેણમાં હતા. પણ વિનોબા
હિસા પર અંકુશ આવ્યું. ભૂદાન આંદેલનને લીધે ત્યાં હિંસા રોકાઈ. તે પહેલેથી જ સંગઠનની વિરૂદ્ધ. મારા જેવા ઘણાના બહુ આગ્રહને તે વખતે “સબૈ ભૂમિ ગોપાલ કી” નો મંત્ર હતું. અને ‘ટા સંવિમાસા: લીધે છેવટે એમણે સંગઠન ઊભું કરવાની અનુમતિ આપી. આજે
પરંતુ આજે આ ચીજ આપણા ધ્યાન બહાર થઈ ગઈ લાગે જોઉં છું કે તેઓ સાચા ઠર્યા, હું ખાટો, પણ એમની કલ્પનાનું સંગ
છે. આજે સબૈ ભૂમિ ગોપાલ કી' ને બદલે ‘સબૈ ભૂમિ ગ્રામ કી' ઠન કેવું હતું ? એક Spiritual fraternity – આધ્યાત્મિક
એમ આપણે કહેવા લાગ્યા છીએ, વળી, ‘સબૈ ભૂમિ ગોપાલ કી’ ભાઈચારો-કટુંબન મેળો. હવે વિચારવાનું છે કે વિનેબાની આ
એ શ્રદ્ધા બુલંદ થઈ હોત, તે નક્ષલવાડી ન સર્જત. હું એટલું કહી કલ્પનાથી આપણે કેટલા આગળ વધ્યા છીએ કે દૂર રહ્યા છીએ.
શકું કે ભૂદાન વિશેની નિષ્ઠા વિનેબા પછી બીજા કોઈની હોય, તે દુનિયાના ઈતિહાસમાં માકર્સ ને ગાંધી બે એવા મહાપુરષ
તે જગન્નાથન ની છે. થયા, જેમણે કહ્યું કે દરિદ્રતા સહન કરી લેવી એ કદી ઈશ્વરની
ત્રિવિધ કાર્યક્રમમાં બીજો કાર્યક્રમ છે' ખાદીને. એ જમાને ઈરછા કે આદેશ ન હોઈ શકે. સહુને સુખ, શાંતિ ને સંતોષ મળે,
હવે ગયે, જયારે અમુક આગ લગાડનારા હતા અને બીજા પાણી એ માણસને મૂળભૂત હક્ક છે. પણ માકર્સે પ્રકૃતિ પર ભાર મૂકો.
નાખનારા ! બિહારમાં ધ્વજાબાબુ ને વૈદ્યનાથબાબુ ને ખાદીને આખો જ્યારે ગાંધીએ કહ્યું કે પુરુષ પરિવર્તન લાવશે.'
પરિવાર આ આંદોલનમાં કૂદી પડયો ન હોત, તે વિનાબાના હોવા વળી, માકર્સને ઝેક ભૌતિકવાદ ઉપર રહ્યો, જ્યારે ગાંધીમાં
છતાં આટલું કામ ન થાત, ઉત્તર પ્રદેશમાં કપિલભાઈ અને મેરઠ ભૌતિકતા અને અધ્યાત્મને મેળ થયે. હવે જે ક્રાંતિ થશે તે ભૌતિક
'આશ્રમને કારણે એટલું જોશ આવ્યું છે. ગાંધીની ખાદીમાંની ક્રાંતિકારી ચીજોની પ્રાપ્તિ માટે નહીં થાય. ભૌતિકતામાંથી ન તેને પ્રેરણા મળશે.,
ભાવનાને કારણે આ બની શક્યું છે. તામિલનાડુના ખાદી કાર્યકરોએ ન ભૌતિકતાની તેને અપેક્ષા રહેશે. આજે યુરોપ-અમેરિકામાં કોઈ
પણ આ આંદોલન ઉપાડી લીધું છે. શ્રી અરુણાચલમ , વી. રામચંદ્રન, ભૌતિક અભાવ નથી, છતાં ત્યાં વિદ્રોહ જાગી રહ્યો છે. તેમાં વિદ્યા
વૈકંટાચલપતિ વગેરે જ મોખરે છે. મહારાષ્ટ્રના બંગ કહેતા હતા કે ર્થીઓ અને બુદ્ધિશાળીએ આગળ છે. આ જે થઈ રહ્યું છે તે ગાંધી
અમારે ત્યાં મહરાષ્ટ્રમાં ખાદી સંસ્થાઓને આ રોથ ન હોવાથી જીના જીવનદર્શનને અનુકળ છે. હિંદુસ્તાનમાં ક્યારે થશે, ખબર નથી..
ત્યાં આંદોલન આગળ નથી વધતું. ખાદી કાર્યકરો માટે આનાથી આપણે ત્યાં તે બધું સેકન્ડહેન્ડ ચાલે છે. પણ ગાંધીજી તે વિશ્વના
માટી પ્રશંસા બીજી કઈ હોઈ શકે? હતા. એમના વિશે નિર્ભેળ વિચાર થવો જોઈએ.
આ ભૂદાનવાળા અને આ ખાદીવાળા,. અને આ નશાબંધીભારતના સંદર્ભમાં વિચારીએ તો વિનોબાના કાર્યકમ સિવાય
વાળા એ બધા ભેદ હવે મટી જવા જોઈએ. સહુ કોઈ એક થઈ કોઈ બીજો કાર્યક્રમ નથી. મારા મનમાં કોઈ શક નથી કે આનાથી
જવા જોઈએ. આ ‘વાળા’ ‘વાળા’એ આપણા દાટ વાગે છે. એ બહેતર ચીજ આજે ભારત માટે બીજી કોઈ નથી. તેથી તેને અમલ
બધા એક થઈ જવાના છે અને થશે જ. કેમ કે કાળને તકાજે કરવો એ આપણા ધર્મ છે.
છે. નહીં તે આપણે બધા જ ડૂબીશું. જ્યારે ભેળા પુરુષાર્થ કરીશું, છે પરંતુ આ કાર્યક્રમનું હાર્દ એ છે કે એક નવો માનવ બનાવવો તે દુનિયાને એક ઝલક દેખાડી શકીશું.
છે. ત્યારે પહેલું એ વિચારવાનું છે કે એક નવો માનવ આપણે પોતે - ત્રીજો આપણે કાર્યક્રમ છે, શાંતિસેના. સમાજમાં હિત - સંઘર્ષ બન્યા છીએ ખરા? નવા માનવ માટે જરૂર છે નવા મનની, નવા
છે. તેની સામે આંખ બંધ કરીને ચાલી શકાય તેમ નથી. પરંતુ માનસની, ત્યારે જ નવું જીવન શરૂ થઈ શકે. વિનોબાજી વારંવાર
- તેના નિરાકરણની આપણી પદ્ધતિ જુદી છે. એ ગાંધીની પદ્ધતિ છે. કહે છે કે મનથી ઉપર ઊઠવાનું છે. ખરું જોતાં આ ઉપરની વાત પ્રેમથી વહેંચીને અને સૌના સહયોગથી આપણે આ સંઘર્ષનું નથી, અંદરની વાત છે. તે, નવા માનસનું નિર્માણ, નવા માનવનું
- નિરાકરણ કરવા માગીએ છીએ. આ હિત • ર્મધર્મને ખ્યાલમાં નિર્માણ, એ અસલી ચીજ છે. આપણે વિચારવાનું એ છે કે આ રાખીને તેના નિરાકરણ માટે કાર્યક્રમ બનાવવા એ ગ્રામસભાનું આંદોલન દ્વારા આપણે નવું માનસ કેટલું નિર્માણ કરી શકયા. પહેલું કામ હશે. નહીં તે નવા કાળનું આહવાન નહીં ઝીલી શકીએ. એના વિના આપણે જે કરવા માગીએ છીએ, તે નહીં કરી શકીએ, અને સર્વો
વળી, સમાજમાં અશાંતિ ફાટી નીકળતી રોકવાની શકિત
શાંતિસેનામાં નહીં આવે, ત્યાં સુધી શાંતિ-શાંતિને પાઠ કર્યા દયના હાલ પણ પૂંજીવાદ અને સામ્યવાદ જેવા જ થશે. '
કરીશ, તો શાંતિ નહિ આવે. આ વધુ ધ્યાનમાં રાખીને શાંતિયુરોપના એ વિદ્યાર્થીઓ કહે છે કે અમને એક નવું જગત
સેનાને આખા કાર્યક્રમ બનવે નઈએ. આપણે શાંતિસેનાને જોઈએ છે. શા માટે? તે કહે, આજનું જગત Minotonous- એક સક્રિય અને અશાંતિ નિવારનારું પરિબળ બનાવવું છે. કંટાળાભર્યું ને નીરસ બની ગયું છે. તેમાં મારી રોજીરોટીની, મારી સુખ-સગવડની પૂરી બાંયધરી છે. પણ તેનાથી મને જીવનને
આ બધું સમયને તકાજો ધ્યાનમાં રાખીને કરવાનું છે. આનંદ નથી મળતો. મારું જીવન બીજા માટે હોવું જોઈએ. બીજા
યુગની માંગ છે. આ ગ્રામસમાજ અને ગ્રામસ્વરાજ એક ક્રાંતિકારી માટે હું ઘસાતું, તે તેમાંથી મને જીવનને આનંદ મળે, તો જ જીવન
એકમ બનશે. આ એક જીવનપદ્ધતિ છે. વિનોબા આ જે કરી રહ્યા સાર્થક બને.
છે તે એક અદ્ ભુત ને અપૂર્વ ચીજ છે. આ છે ગાંધી. મારું હિત સર્વના હિતમાં સમાયેલું છે. હું સર્વથી ‘ભૂમિપુત્ર'માંથી સાભાર
શંકરરાવ દેવ. અળગે નહીં રહું. આજના જમાનામાં ગાંધીનું આ સ્થાન છે.
આબુ, ૮-૬-૬૮.