________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૬૮
* શાસ્ત્રોનો ઉપયોગ : (તા. ૧-૬-૬૮ ના ‘પ્રબુદ્ધ જીવન માં “વિનોબાજી અને શાસ્ત્રને કોઈ ઉપયોગ નથી. માનવીએ શુન્ય બનવું જોઈએ વગેરે આચાર્ય રજનીશજીના અભિગમમાં પાયાને તફાવત ' એ મથાળા ઉપદેશ પણ શાસ્ત્ર જ છે, જેની ઉપર શ્રોતાઓએ વિચાર કરવાને નીચે પ્રકીર્ણ મધમાં એન્તર્ગત એવી એક નોંધ પ્રગટ થઈ હતી. છે. જો કે વર્તમાન કાળમાં દેવામાં આવેલા ઉપદેશનું વિવેકથી એ નોંધને અનુલક્ષીને વર્ધા નિવાસી વિદ્વાન સ્વામી સત્યભકતજીની વિશ્લેષણ કરી શકે છે તે ભૂતકાળમાં દેવામાં આવેલ ઉપદેશનું એક આલેચના ચાલુ વર્ષના જુલાઈ માસના “સંગમ ” ના અંકમાં પણ વિવેકપૂર્વક વિશ્લેષણ શા માટે કરી શકે જે લોકોને કોઈ ‘ શાસ્ત્રોને ઉપયોગ' એ મથાળા નીચે પ્રગટ થઈ હતી, જેની નકલ પણ બાબત ઉપર વિચાર કરવાની જરૂરત' નથી તે જરૂરત ન હોવાની એ દિવસેમાં મારી ઉપર મેકલવામાં આવી હતી. ત્યાર બાદ શ્રી વાત પણ લેકોને શા માટે શિખવવી જોઈએ? પુરાણાં શાસ્ત્રો માટે પૂર્ણિમાબહેન પકવાસા, જેઓ આચાર્ય રજનીશજીની વિચારસરણીના જેમ કહેવામાં આવે છે તેમ શું એમ કહી ન શકાય કે કોઈનું પણ ઊંડા અભ્યાસી છે તેમને મેં એ આલોચનાની નકલ આપી– એ પ્રવચન અથવા તે ઉપદેશ સાંભળવામાં તમારો સમય ગુમાવે નહિ, અપેક્ષાએ કે તે વાંચીને તેઓ પણ આચાર્ય રજનીશજીનાં વિચાર માત્ર સ્વાનુભૂતિથી જ સમજો. સ્વાનુભૂતિ જ તમારો સાચો ધર્મ વલણ ઉપર વધારે સ્પષ્ટ પ્રકાશ પાડે એવું કાંઈક લખી મોકલે. છે. આમ છતાં પણ જે પ્રવચનની, શિક્ષણશિબિરોની જરૂરિયાત પ્રસ્તુત આચનાને ધ્યાનમાં લઈને “શાસ્ત્રોને ઉપયોગ અને તેની છે તે શાસ્ત્રોની પણ જરૂરિયાત છે. શાસ્ત્ર પણ કોઈનું પ્રવચન છે મર્યાદા'એ મથાળ નીચે એક સવિસ્તર લખાણ તેમણે થોડા દિવસ ભલેને પછી તે બેલાયેલું હોય કે લખાયેલું હોય. શાસ્ત્રોને બેકાર પહેલાં મારી ઉપર મેક્લી આપ્યું છે. આ બન્નેમાંથી ‘શાસ્ત્રોને ઉપયોગ” કહેવાવાળાનાં પ્રવચને ન તે છાપવા જોઈએ, ન તો લોકોના જે મૂળ હિન્દીમાં છે તેને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં હાથ ઉપર પહોંચાડવા જોઈએ. સ્વાનુભૂતિમાં લાગનારો સમય આ આવે છે. શ્રી પૂર્ણિમાબહેનને લેખ હવે પછીના અંકમાં પ્રગટ પ્રવચનોનાં સંકલને વાંચવામાં વ્યર્થ ગયો લેખાશે. આ રીતે શાસ્ત્રને કરવામાં આવશે. તંત્રી)
ઉપગ ન કરવાની વાત કહેવી એ સ્વવચન-વ્યાધાત, વદ( શાસ્ત્રોને ઉપયોગ
વ્યાઘાત જેવી વાત છે. ગુજરાતી પ્રબુદ્ધ જીવનના ૧લી જૂનના અંકમાં પ્રગટ થયેલ
(૩) સમાજ બાળક સમાન છે એ વાત બિલકલ બરોબર એક લેખ તરફ એક સજજને મારું ધ્યાન ખેંચ્યું અને તે અંગે મારા
છે. એમ ન હતા તે પ્રવચન, શાસ્ત્રસભાએ, ગેષ્ટિઓ વગેરેની વિચારો જાણવાની તેમણે ઈચ્છા દર્શાવી. એ લેખમાં બે પત્રો ઉધ્ધતા
જરૂરત જ રહેત નહિ. તેના બાળકપણામાં તરતમતા હોઈ શકે છે કરવામાં આવ્યા છે. એક પત્રમાં વિનોબાજી સાથેની ચર્ચાના ઉલ્લેખ
પણ બાળકપણું જરૂર છે જ. તેને બન્ને રીતે શીખવવું પડે છે શું છે. વિનોબાજીને કોઈએ પૂછયું કે અમુક વિચારક તો ધર્મગ્રંથને
માને, શું કરો એ પણ શિખવવું પડે છે. અને શું ન માને અને આધાર ન લેવાની વાત કરે છે અને આપ તેના અધ્યયન ઉપર
શું ન કરો એ પણ શિખવવું પડે છે. ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ, ખુબ ભાર મુકો છે. તે વિનોબાજીએ એ મતલબનું કહ્યું કે “
અગ્નિભૂતિ સરખા અને ભગવાન બુદ્ધો સારિપુત્ર, પૌત્રલાયન શાસ્ત્રોમાંથી સાર ભાગ લઉં છું, અસાર ભાગ છોડી દઉં છું. કુરાનમાં
સરખા પ્રસિદ્ધ આચાર્યોને બંને પ્રકારનું શિક્ષણ આપ્યું હતું. આઠ હજાર આયત છે, પણ એમાંથી મેં માત્ર અગિયારસે અપ
(૪) શ્રદ્ધાને વિવેકનું બળ હોવું ખાસ જરૂરી છે. એ બન્નેમાં નાવી છે. સમાજની શ્રદ્ધાને વિવેકનું બળ મળવું જોઈએ. સમાજ વિરોધ નથી. બન્ને રાજા અને પ્રધાનમંત્રીની માફક પરસ્પર પૂરક તે બાળક સમાન છે. તેને શિખવવું પડે છે કે આ લે, આ ન લ્યો.” છે. વિવેક નિર્ણય કરે છે; શ્રદ્ધા નિર્ણયને અપનાવે છે, તેની ઉપર - બીજા પત્રમાં વિનોબાજીના ઉપર્યુકત વકતવ્યને વિરોધ છે,
જીવનને સ્થિર કરે છે. શ્રદ્ધા પેદા ન થાય તે વિવેકનું કામ અધુરું તેમાં કહેવામાં આવ્યું છે કે “ શાસ્ત્રોને ઉપયોગ કરવો જ ન જોઈએ.
જ રહેવાનું, બેકાર બનવાનું. અને વિવેક પેદા ન થાય તો શ્રદ્ધા પુરાણા લોકોએ પોતાના અનુભવના આધાર ઉપર શાસ્ત્રો રચ્યા છે.
ગુમરાહ – માર્ગવિમુખ–બની જશે. તેમાં એક પ્રકારની જડતા તેમાં સાર ભાગ અને એસાર ભાગ તારવવાને મને શું અધિકાર
આવી જશે, જે અન્ધશ્રદ્ધા બનીને ઘાતક બની જશે. વૈજ્ઞાનિકોને છે? ધર્મગ્રંથમાં સમય બરબાદ ન કરતાં સ્વાનુભવથી કામ લ્યો.
પણ પોતાના સિદ્ધાંત ઉપર શ્રદ્ધા હોય જ છે, તેના આધાર ઉપર શ્રદ્ધાને વિવેકને આધાર આપવાની વાત જ વ્યર્થ છે. વાસ્તવમાં
તેને તે આવિષ્કાર કરે છે. જરૂર, વિવેકનું મોઢું બંધ કરવું ન જોઈએ, શ્રદ્ધાની જગ્યાએ વિવેક હો ઘટે. શ્રદ્ધા અને વિવેક પરસ્પર
તેમ જ હાથ પગ પણ બંધ થવા ન જોઈએ. . . ' વિરોધી છે. સમાજને બાળક કહે એ પણ યોગ્ય નથી. તેની
(૫) પુરાણા લોકો પોતાના અનુભવના આધાર ઉપર શાસ્ત્ર ઉપર તો અનેક સંસ્કાર પડેલા હોય છે. આપણે તો એ સંસ્કારોથી મુકત
રચવા માટે સ્વતંત્ર હતા. તેમના અધિકાર ઉપર કોઈ આક્રમણ - બનીને શૂન્યતાની તરફ આગળ વધવાનું છે; શૂન્ય બની જવાનું છે.”
કરવા માંગતું નથી. આમ છતાં પણ તેમના વિચારોને સમજવાનાઆ બન્ને પત્રોમાં રજુ કરવામાં આવેલા માળે અંગે
અપનાવવાના - સવાલને લાગેવળગે છે ત્યાં સુધી તેનું સાર–અસામારા વિચારે નીચે મુજબ છે :
૨ના રૂપમાં વિશ્લેષણ કરવાને પાઠકને અથવા તો શ્રેતાઓને એટલે જ
અધિકાર છે. દુકાનમાં આપ સારો માલ સરસ સમજીને રાખે, - (૧) પહેલા પત્રમાં જે વિનોબાજીનું વકતવ્ય છે તે સત્ય આપના એ અધિકારમાં કોઈ બાધક બનવા ઈચ્છતું નથી, પરંતુ અને વ્યવહારૂ પણ છે. આ બાબતનું મેં ‘સત્યામૃત,’ ‘સત્યેશ્વર
ઓપન માલને સારા – ખરાબ, સારરૂપ - અસારરૂપ સમજવીને ગીતા’ વગેરે ગ્રંથોમાં વિસ્તારથી અને કાંઈક જુદી શૈલીથી વિવેચન અધિકાર ગ્રાહકને છે, એ તેને અધિકાર કેઈથી છીનવી શકાત'કર્યું છે. મારું એમ કહેવું છે કે મનુષ્ય તે ન્યાયાધીશ છે અને શાસ્ત્ર, ઝૂંટવી શકાતો નથી. તે સાક્ષી છે. તે સાક્ષીઓને બહિષ્કાર કરી શકાય છે; ને તે તેમને પૂર્ણ પ્રમાણભૂત માની શકાય છે. તેની વાતનું વિશ્લેષણ
(૬) માનવીએ સંસ્કારથી મુકત બનીને શૂન્યતા તરફ આગળ
વધવાનું છે એ લક્ષ્ય અસંભવ તો છે, એટલું જ નહિ પણ, ભ્રામક કરીને જે તેને સ્વીકાર થઈ શકે છે. શાસ્ત્રો મારફત વિચારની સામગ્રી
તેમ જ નાશક પણ છે. જન્મથી મનુષ્ય પશુ હોય છે. તે સંસ્કાર મળે છે અને તે કારણે શાસ્ત્રોને ઉપયોગ છે. અને વિવેકથી વિશ્લે
વડે માનવ અથવા તે દેવ બને છે; કુસંસ્કારો વડે તે શયતાન – પણ કરીને જ સત્યનું સંશોધન થઈ શકે છે અને તે માટે વિવેકની
દાનવ પણ બને છે. આમ હોવાથી માત્ર કુસંસ્કારોથી જ મુકત જરૂરત છે.
થવાની જરૂરત છે; સંસ્કારમાત્રથી મુકત થવાને અર્થ એ થાય છે કે - આ રીતે વ્યકિત પરીક્ષક બની જાય છે. પરીક્ષાક બનવાથી તેને ફરીથી પશુ બનાવ અથવા તો એક પ્રકારે જડ બનાવવો. વ્યકિત શાસ્ત્રકારથી વધારે મોટી બની જતી નથી. ગાયનમાં નિષ્ણાત આ જડતા અથવા પશુતો જ શૂન્યતા છે. શૂન્યતાની આ સાધના ન હોવા છતાં પણ, માનવી તેની પરીક્ષા કરી શકે છે. મારા આ વિચારો મનુષ્યમાં એક પ્રકારને નશો પેદા કરે છે. જેમ શરાબ ઘાતક હોવા સાથે વિનાબાજીના વિચારો મળતા આવે છે. પરીક્ષા અને પરીક્ષકના છતાં પણ તેના નશામાં મસ્ત રહેવા માટે માણસો ધન, સમય કેટલા પ્રકાર છે, પરીક્ષક માટે કેટલા જ્ઞાનની અને કયા કયા ગુણાની વગેરે બરબાદ કરે છે એવી રીતે શુન્યતાની સાધના સ્વપઘાતક આવશ્યકતા છે વગેરે બાબતેનું વિવેચન મેં ખૂબ વિસ્તારથી કર્યું છે. હાયા છતાં, તે માટે લોકો ધનની તેમ જ સમયની પૂરી બરબાદી સારભાગ તારવવા માટે કુરાનની ઝાંખી, ઈસાઈ ધર્મ વગેરે પુસ્તકો કરે છે. શરાબીને તેમ જ શૂન્યતાને સાધક – બન્ને નશાબાજ છે. ૨૫-૩૦ વર્ષ પહેલાં મેં લખ્યાં હતાં.
બને ધનની તથા સમયની બરબાદી કરે છે, જડતામાં શાન્તિને (ર) જે માણસ એમ કહે છે કે શાસ્ત્રીની કોઈ ઉપયોગીતા ભ્રમ પેદા કરે છે, અકર્મણ્યતાને પ્રસાર કરે છે. સ્વપરફેંચના નથી તેણે ઉપદેશ જ આપવો ન જોઈએ. કારણ કે તેની દષ્ટિમાં કરે છે.
સ્વામી સત્યભકત