________________
પ્રબુદ્ધ જીવન
તા.-- ૧૮૬૮
=
==
=
- દિવંગતના બે મહાનુભાવોને ભાવભરી અંજલિ રા - મહર્ષિ શ્રીપાદ દામોદર સાતવળેકરને . પંડિતજી પર સરકારની ખફગી ઊતરી. જપ્તી આવી, ધરપકડ થઈ,
હિંદપારી મળી. ' t}* !!!: " સંક્ષિપ્ત પરિચય : :::? .....!
“ભારતના ઘણા ભાગમાં વસી આવેલા અને કામ કરી આવેલા * * *: યા લાઈ માસની તા. ૩૦મી મંગળવારના રોજ દેશભકત મહારાષ્ટ્ર સાતવળેકર ગુજરાતી બન્યા તે પણ એક અકસ્માત છે. વેદશ પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરજીનું પારડી ખાતે ૧૦૧
ધર્મ અને વેદનું સંશોધન કરી રહેલા આ ઋષિના આશ્રમ ઉપર વર્ષની ઉમરે એકાદ માસની બિમારીના પરિણામે અવસાન નિપજ્યુ.
ગાંધીજીની હત્યા પછી અવિચારી ઝનૂની માણસેએ આક્રમણ તેમના એકાન્ત પુરૂષાર્થભર્યા દીદી જીવન વિષે તા. ૪-૮-૬૮ના કરી તેનો નાશ કર્યો. ગાંધીજીના સ્નેહીં પંડિત આથી ગુજરાતમાં જન્મભૂમિ પ્રવાસી' માં નીચે મુજબની નોંધ પ્રગટ થઈ હતી:– પારડી ગામે જઈ વસ્યા. છેલ્લા બે દાયકાથી મહર્ષિના આશ્રમ ત્યાં હતા. - “પ્રાચીન કાળમાં ઋષિઓ કેવા હશે અને આજે હિમાલયમાં શતાયુ થયેલા વેદમૂર્તિનું ભારત સરકારે ૧૯૬૭ની સાલમાં અધિઓ હશે કે કેમ તેના વિશે કેટલાક ભોળા માણસે કુતૂહલ ‘પદ્મભૂષણ'ની પદવી આપીને સન્માન કર્યું હતું. એવું જ સન્માન સેવતા હોય છે. ઋષિ તે શું, એક મહર્ષિ ગયા અઠવાડિયા સુધી પામેલા બીજા ઋષિ પંડિત રેવાશંકર બેચરભાઈ શાસ્ત્રી પણ ત્યાં " આપણી વચ્ચે કર્મયોગ કરતા હતા, ગુજરાતમાં રહેતા હતા,
હતાં. બંને વેદમૂર્તિનું આ સુખદ મિલન હતું. , , , મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેતા હતા તેઓ ૧૦૧ વર્ષની
મહર્ષિ કર્વે અને કર્મવીર વિશ્વેશ્વરૈયા પણ શતાયુ થયા હતા વયે બુધવારના બ્રાહ્મમૂહૂર્ત પહેલાં રાતે એક વાગે પારડીમાં કાળધર્મ
પરંતુ વેદમૂર્તિ સાતવળેકરજીએ છેવટ સુધી જે સ્વાથ્ય જાળવ્યું પામ્યાં. એમના જીવનની ઝલક જોઈએ તો આપણે આશ્ચર્યથી અને ૧૦૧ વર્ષની વયે પણ ટટ્ટાર રહીને કર્મયોગ કર્યે રાખે કાંઈ જઈએ છીએ.
એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. સત્ત્વગુણી આહાર, સદાચાર, “શ્રીપાદ દામોદર સાતવળેકરનું વૈદિક રાષ્ટ્રગીત, જે “પ્રવાસી'માં નિયમિતતા, સંયમ અને આધ્યાત્મિક જીવન વડે તેમણે સ્વાધ્યમય વાંચતા હશે તેઓ તેમના નામ અને કામથી અપરિચિત નહિ દીર્ધાયુ ભોગવ્યું હતું.” હોય. મહિનાઓથી પ્રવાસીને તેમની પ્રસાદી મળતી રહી છે.
* ચાલુ વર્ષના માર્ચ માસની ૨૫મી તારીખે એક ખાસ પદવીદાન સહ્યાદ્રિ પર્વતમાળાની તળેટીમાં કેશી નદીના તટે જન્મેલા શ્રીપાદન
સમારંભમાં મુંબઈ યુનિવર્સિટીએ આ શતાયુષી વૈદિક વિદ્વાનને ડોકટર ખરેખર તૉ શ્રી વિનાના અત્યંત ગરીબ હતા પરંતુ જ્યારે સર- ઑફ લૉઝ (એલ. એલ. ડી.)ની માનદ્ ઉપાધિ અર્પણ કરી હતી. સ્વતની આરાધના કરીને તેઓ તેના લાડકા બન્યા ત્યારે લક્ષ્મી
એ વખતે ઉપકુલપતિ ડૉ. પી. બી. ગજેન્દ્રગડકરે પંડિત સાતવળેતેમની ખુશામત કરતી આવી, તે ધન અને પ્રતિષ્ઠા બંને લાવી,
કરની નીચેના શબ્દમાં તારીફ કરી હતી: પરંતુ શ્રીપાદને હવે તેની ગરજ ન હતી.
“
વિખ્યાત ચિત્રકાર, દેશભકત, નીડરપણે ભારતની આઝાદી “શ્રીપાદના જીવનમાં કેટલાક એવા સુભગ અકસ્માતે બન્યા
માટે સંગ્રામ લડનાર, સનિષ્ઠ વિદ્વાન, વિદ્રત્તાના કાર્ય માટે અવિરત હતા કે તેમના જીવનમાં અણધાર્યા પલટા આવ્યા. પરંતુ અકસ્માતને
પુરુષાર્થ કરનાર અને સમગ્ર ભારતીય સમાજના સન્માનનીય એવા લાભ એ જ લઈ શકે જેનું મન જાગ્રત છે, તૈયાર છે, અને
આ ગુરૂનું જીવન નિષ્ઠામય ઉપનિષદકાલીન આદર્શ પ્રમાણેનું હતું.” તકને ઝડપી લેવાની.: શકિત ધરાવે છે.
સંસ્કારમૂર્તિ સ્વ. શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયા * શ્રીપાદ આર્યસમાજી હતા, પરંતુ તેમણે પંડિત થવાની પ્રેરણા
સંસ્કારમૂર્તિ શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયાનું અઠવાડિયાની એક પઠાણ પાસેથી મેળવી હતી! એક મુસ્લિમને બહુ જ શ્રદ્ધા
ગંભીર માંદગીના પરિણામે ચાલુ ઑગસ્ટ માસની ચોથી તારીખે પૂર્વક કુરાનને પાઠ કરતે જોઈને શ્રીપાદને વિચાર આવ્યું કે હું
મુંબઈની સર હરકીશનદાસ હૉસ્પિટલમાં ૮૩ વર્ષની ઉંમરે અવસાન શા માટે વેદને અભ્યાસ: ન કરું? તેમણે તરત સંસ્કૃતના સાગરમાં
થયું. તેમની ઉજજવળ જીવનકારકિર્દીનો પરિચય આપતાં તા. ૧૧મી iઝંપલાવ્યું અને થોડા દાયકામાં તો તેઓ પારંગત થઈ ગયા. કંઈ
ઑગસ્ટનું 'જન્મભૂમિ પ્રવાસી’ જણાવે છે કે “ ' ' નહિ તે બે પેઢીથી તેમનામાં પાંડિત્યના સંસ્કાર ઊતરી આવ્યા હતા.
કે હજી તે ગયે અઠવાડિયે જ સતાયુ પંડિત સાતવળેકરનાં દેહis | શ્રીપાદન.-જીવનમાં અકસ્માત"મ બન્યો હતો તે તેઓ
વિલયની નોંધ લીધી ત્યાં એક વધુ તારો ખરી પડે છે, અને તે ગામડામાં ર્તી કરતી હતી કે માત્ર કર્મકાંડી બ્રાહ્મણ હેત. પણ
પણ ગુજરાતના આકાશમાંથી, અને તેમ છતાં શ્રી હરસિદ્ધભાઈ પિતાએ ઘણી જમીન ગુમાવી અને કુટંબ નિધન થઈ ગયું. શ્રીપાદને
વૈજુભાઈ દિવેટિયાને માત્ર ગુજરાતના કહી શકાય નહિ. ભારતની ચિત્રકળાને શોખ પણ જાગ્યું હતું. વધુ કળા શીખવા અને પગભર
સંસ્કૃતિ અને વિદ્યા પર સદીઓથી ચડી ગયેલી ધૂળ ખંખેરીને તેનું “થવા તેઓ મુંબઈ આવ્યા અને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ સમાં
તેજ બહાર લાવવામાં અને તેને વધુ તેજસ્વી અને અદ્યતન બુનાદાખલ થયા. અહીં તેમનામાં રહેલો કળાકાર પૂર્ણકળાએ ખીલી
વવામાં ભારતીય વિદ્યાભવન દ્વારા મુનશીજી જે કર્મયોગ કરે છે ઊઠો અને સાવંતવાડીમાં જેનાં ચિત્ર પાંચ રૂપિયે વેચાતાં હતાં
તેમાં તેમના મિત્ર હરસિદ્ધભાઈ પણ સાથે હતા. તેનાં ચિત્રો મુંબઈમાં હજાર રૂપિયે વેચાવા લાગ્યા.
દિવેટિયા અટક કેમ પડી તે જાણવામાં નથી. દિવેટનો અર્થ “એક વધુ અકસ્માત ન બન્યું હોત તે ભારતને આવા શતાયુ
દીવાની વાટ થાય અને ફાનસના દિવેટને પકડી રાખનાર આંકડો વેદમૂર્તિ ન મળ્યા હોત; હતા તેથી વધુ પ્રખર કળાકાર જ મળ્યા
દિવેટિયું કહેવાય છે. હરસિદ્ધભાઈનું કૂળ આ અર્થમાં ખરેખર હોત. નિઝામ આ કળાકાર પર મુગ્ધ બન્યા અને આ કળાકાર નિઝામ
દિવેટિયું હતું. તેમણે વિદ્યા, ધર્મ, મુત્સદ્દીગીરી અને વહીવટી શકિતને હૈદરાબાદ ગયા ત્યારે નિઝામની કોમવાદી નીતિથી આ કળાકોર
દીવો અખંડ રાખ્યો હતે. નરસિંહરાવ, ભીમરાવ અને કૃષ્ણરાવ વિદિત થયા. તેઓ આર્યસમાજીના સંસર્ગમાં આવ્યા અને
જેવા વિદ્વાનો અને ભકતો પણ દિવેટિયા હતા. સ્વામી દયાનંદજીના જીવન તથા કાર્યથી પ્રભાવિત થઈ શ્રીપાદ
| હરસિદ્ધભાઈને જન્મ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૮૮૫ ના રોજ સાતવળેકર આર્યસમાજી બન્યા. પછી તો તેઓ સ્વામી શ્રદ્ધાનંદજીની
થયો હતો. પ્રાથમિક કેળવણી પણ તેમણે કાઠિયાવાડમાં લીધી હતી. ગાઢ સંપર્કમાં આવ્યા અને દેશ તથા ધર્મની મુકિત માટે તેમણે પોતાનું જીવન સમર્પણ કર્યું. લોકમાન્ય ટિળક અને એની બેસેન્ટના
શ્વસુરપક્ષે પણ તેઓ એવા જ ભાગ્યશાળી હતા. આચાર્ય આનંદસંસર્ગથી તેઓ રાષ્ટ્રવાદી બન્યા. તેમણે અત્યારે પ્રવાસી માં છપાઈ
શંકર ધ્રુવ તેમના સસરા થાય. રહેલું વૈદિક રાષ્ટ્રગીત લખ્યું. બ્રિટિશ સરકારે તેમાં રાજદ્રોહ જોયે! હરસિદ્ધભાઈના ઘડતરનો બીજો તબકકે વીસમી સદીના આરંભ