SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૮-૬૮ પ્રબુદ્ધ જીવન થત રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિની સમીક્ષા દર (8થી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે -સેમવાર તા. ૨૨-૭-૬૮ યુદ્ધ વધતું અટકાવવું; બીજો નિર્ણય પ્રમુખપદ માટે ચૂંટણીમાં ના સાંજના ગેઈન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મર્ચન્ટસ એસ- ઊભા ન રહેવું. વિયેટનામના યુદ્ધનું વર્ણન વાંચું છું ત્યારે કંપારી સીએશનનાં હાલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને રાષ્ટ્રીય અને છૂટે છે. અપૂરતા સાધવાળી આટલી નાની પ્રજા સતત યુદ્ધમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઉપર એક વાર્તાલાપ જવામાં આવ્યો અકલ્પનીય સંહારની વચ્ચે કેવી રીતે જીવતી હશે એ કલપી શકાય હતા. એ વાર્તાલાપની નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) એમ નથી. પ્રમુખ જોનસનના આ બે ડહાપણભર્યા નિર્ણયોએ આપણે રાજકીય સમીક્ષા માટે ઘણા વખત પછી મળીએ છીએ. અમેરિકન પ્રજને કટેકટીમાંથી બચાવી લીધી છે, અગર પ્રમુખપદ આપણે છેલ્લા મળ્યા ત્યારપછી ઘણાં બનાવો બની ગયા છે. આપણે માટે જોનસન ઉભા રહ્યા હોત તો ડેમોક્રેટીક પક્ષમાં જ બે તડ પડી મુખ્ય મુખ્ય બનાવની આજે સમીક્ષા કરીશું. જત, પ્રજામાં બે મજબૂત વર્ગો ઊભા થાત. આંતરરાષ્ટ્રીય બનાવો યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ યુ થાં એક અદ્ભુત અમેરિકામાં પ્રેસીડન્ટ કેનેડીનું ખૂન થયું પછી એવી જ મોટી પુરુષ છે. એ જે કહે છે ને નિડરપણે રસ્પષ્ટ કહે છે. યુ થા કહે છે કે બે વ્યકિતઓનાં ખૂન થયાં; માર્ટીન લ્યુથર કીંગ અને રેંબર્ટ કેનેડીનાં. “વિયેટનામની પ્રજા ચીનતરફી નથી, અલબત્ત સામ્યવાદી છે. પણ આ ખૂનનાં કારણે શોધવા માટે દુનિયાનાં ઘણા વિચારકોએ આખાય દેશનું લક્ષણ દેશની રાષ્ટ્રીય સ્વતંત્રતા ઉપર છે. અમેરિકા આપણી સમક્ષ વિચાર મૂક્યા છે. અમેરિકામાં હિંસાની પ્રબળ ખસી જાય તેય વિયેટનામ ચીનનાં વર્ચસ્વ નીચે નહિ આવે.” ભાવના કયાંથી આવી અને આવી સમર્થ વ્યકિતઓનાં ખૂન થાય વિયેટનામનાં યુદ્ધમાં અમેરિકાને એક દિવસને ખર્ચ યુનાઈટેડ એના મૂળમાં અમેરિકાના જીવનમાં શું તત્ત્વ પડયું છે એ શોધવા નેશન્સના આખા વર્ષના બજેટ જેટલો છે. યુદ્ધબંધી માટે વાટાઘાટો એક આજે સૌ પ્રેરાયા છે. એમ લાગે છે કે જે રીતે અમેરિકાની વસાહત મહિનાથી ચાલે છે, સાથે યુદ્ધ પણ ચાલુ છે. સમાધાનનાં કોઈ ચિહને થઈ અને જે રીતે ત્યાંના જીવનને વિકાસ થયે છે એમાં જ હિંસા દેખાતાં નથી. યુનાઈટેડ નેશન્સ આખું ય નાકામયાબ બની રહ્યું છે. પડી છે. અમેરિકા અણખેડાયેલ દેશ હતો. માટી અણખેડાયેલી વિયેટનામનાં યુદ્ધને અંત નજદિકનાં ભવિષ્યમાં દેખાતું નથી જમીન - એમાં ય જંગલ અને પર્વત - એટલે પ્રકૃતિ સાથે સંઘર્ષ અને રશિયા તથા ચીન ઉત્તર વિયેટનામને મદદ કરે એ અનિવાર્ય છે. કરવો પડતો, એટલું જ નહિ પણ ત્યાં રહેતા Red Indians યુરોપનાં બે મોટા બનાવે સાથે સંઘર્ષ થતું. આમ શરૂઆતથી જ અમેરિકન Gunman ૧. ફ્રાન્સમાં જે બળવો થયો તે. તરીકે રહ્યા અને પ્રાણીસૃષ્ટિ સાથે કે રેડ-ઈન્ડિયન સાથે, કાયદાની ૨. રશિયા અને ઝેકોસ્લોવેકીયાનાં ઉગ્ર બની રહેલા સંબંધ. રાહ જોયા સિવાય, સીધી રીતે જ પોતાને નિકાલ કરી લેતા. આ ફ્રાન્સમાં જે બળવ-વિદ્યાર્થીઓને અને મજૂરોને થયો – વાતમાં–આજે જે તત્ત્વ જોઈએ છીએ એનાં સંદર્ભમાં-સત્યને એની નીચેનાં પરિબળે કેટલા પ્રબળ હશે એને ખ્યાલ સહેજે આવી અંશ દેખાય છે. અમેરિકામાં આજે બંદૂક ઉપર પ્રતિબંધ મૂકવાનું શકે એમ છે. આ બળવો શમી ગયો છે અથવા શમી નથી ગયો વિચારાય છે અને સાથે ત્યાં પ્રતિબંધ ન મૂકવા માટે પ્રબળ એમ પણ કહેવાય. વિદ્યાર્થીઓ અને મજૂરોનાં આન્દોલને એક મત પ્રવર્તે છે. દિશામાં ન હતાં બંનેના કારણો પણ જુદાં હતાં એટલે બળવો અમેરિકામાં જે ત્રણ મહાન વ્યકિતઓનાં ખૂન થયાં – એની શમી ગયો છે, પણ વિદ્યાર્થીઓને વર્તમાન જીવનપદ્ધતિથી પૂરો પછવાડે કયું વિચારબળ જોર કરી રહ્યું હશે એને આપણે વિચાર અસંતોષ છે. જો કે students' unrest એ આજે આખી કરીએ તે, આપણે જોઈશું કે આ ત્રણેય વ્યકિતઓ ઉદારમતવાદી દુનિયામાં છે. આપણે ત્યાં આજે જે શિક્ષણની નિષ્ફળતા દેખાય છે - જેને આપણે “લીબરલ્સ’ કહી શકીએ-એવી હતી. એવી જ અમેરિકા અને ફ્રાન્સની સ્થિતિ છે. વિદ્યાર્થીઓના આ પ્રેસીડન્ટ કેનેડી રંગભેદમાં માનતા ન હતા. માર્ટીન લ્યુથર બળવા પાછળ તેમને શું જોઈએ છે તે તેને જ જાણતા નથી. કીંગ શાંતિમાર્ગો ઉકેલ શોધવાવાળા, ગાંધીજીને પગલે ચાલવાવાળા પણ જે અસંતોષ છે તે ભૌતિક જરૂરિયાતના અભાવને કારણે નથી. હતા. રોબર્ટ કેનેડી પણ રંગભેદ અને વિયેટનામ યુદ્ધના તેનું આખું ય વલણ અરાજકતા તરફ છે. વિરોધ જેટલો ‘કપીવિરોધી હતા. ગમે તેમ હોય - એટલી વાત નક્કી છે કે અમેરિકાની ટાલીઝમ’ સામે છે એટલે જ વિરોધ “કમ્યુનીઝમ' સામે છે. ખરી પ્રજામાં આજે એક જાતની માનસિક સંકુબ્ધતા પડી છે. રીતે એમને માનવીનું વ્યકિતત્વ યોગ્ય રીતે વિકાસ પામે એવી ભૂમિકા આ માનસિક સંકુબ્ધતા વિયેટનામના યુદ્ધને કારણે વધી પડી છે. જોઈએ છે. એમ પણ કહી શકાય કે તેને વિરોધ Consumer અમેરિકા જેવો સમૃદ્ધ દેશ એક નાના દેશ વિયેટનામને નમાવી Society સામે છે. જે ભૌતિક સાધને વધી રહ્યા છેશકતા નથી એ કારણે અમેરિકાને એના અહને-રસો આઘાત જીવનધોરણ ઊંચું લાવવાને બહાને જીવનમાં જટિલતા અને અસ્થિરતા પહોંચ્યો છે. વળી, યુદ્ધવિરોધી માનસ આખા અમેરિકામાં જાગૃત આવી રહી છે–એની સામે એમને વિરોધ છે. થયું છે એટલું જ નહિ, સારાય એશિયામાં વર્ચસ્વ જમાવવામાં આને આધ્યાત્મિક વલણ કદાચ ન કહેવાય, પણ આધ્યાત્મિકતા અમેરિકા નિર્બળ પુરવાર થયું એથી #ભ પેદા થયો, અહંને આઘાત તરફ લઈ જતું વલણ કહી શકાય ખરું. ટૂંકમાં વિઘાર્થીજગતને લાગ્યો અને માનસિક વ્યાધિ ઊભી થઈ. એ જે હોય તે આખી દુનિ- અસંતોષ ભાવનાને છે, આદર્શનો છે. યાનું નેતૃત્વ કરવાની ઝંખના હતી તે દગલથી માંડીને સૌની ઉતરતી મજૂરો આ બળવામાં ભળ્યા ખરા, પણ શરૂ શરૂમાં તો વિદ્યાર્થીજાય છે, એટલું જ નહિ અમેરિકા જેવે સમૃદ્ધ દેશ આજે આર્થિક એથી ઠીક ઠીક સમય સુધી દૂર રહ્યા – પણ પછી ફ્રાન્સની કોમ્યુસંકડામણ અનુભવી રહ્યો છે, ડોલરનું ડીવેલ્યુએશન કરવાને આજે નીસ્ટ પાર્ટીએ હાકલ કરી “અમારા કામના કલાકો ઓછો કરે, વેતન એને વિચાર કરવો પડે છે, ગાલ્ડ રીઝર્વ ઓછું થયું છે અને વધારે આપે, અમને ઉદ્યોગોના વહીવટમાં ભાગીદાર બનાવે.” હેલરની કિંમત દુનિયામાં ઓછી થાય ત્યારે માનસિક સુબ્ધતા વધે આ સાધારણ રીતે Normal Trade Union Demands છે. એ સ્વાભાવિક છે. ફ્રાન્સનાં આ બળવાનાં બનાવો જોતાં દગલની સત્તા ટકશે એટલું સારું છે કે અમેરિકા અને રશિયા વચ્ચે પરસ્પર સમજણ કે કેમ એ થોડા સમય પૂરતી શંકા હતી, પણ ફ્રાન્સને મધ્યમ વધતી ગઈ છે. બંને coexistence માં–રાહઅસ્તિત્વમાં- વર્ગ આવતી અરાજકતાથી ડરી ગયો અને દ’ગાલ જ સલામતી માનતા થયા છે. પણ ચીન સાથે સંબંધ ઉગ્ર થતો જાય છે. આપી શકશે એ ખ્યાલથી દગાલને જ તેણે બહુમતીથી ચૂંટાયા. પ્રેસીડન્ટ જૅનસને જે બે નિર્ણયો લીધા તે ઘણા ડહાપણભર્યા દ’ગાલ મજરોની માંગણીઓ કેટલે દરજજે સંતેષી શકશે અને એક મહાન વ્યકિતને શોભે એવા છે. એક નિર્ણય વિયેટનામનું એ એક પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓની માગણી તે ભૌતિક નથી
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy