________________
તા. ૧-૮-૬૮
પ્રબુદ્ધ જીવન
સત્ય એટલે અન્યોદય : . (ગતાંકથી ચાલુ)
થોડીક શરમ પણ એમાં ભાગ ભજવે છે, પણ કાયમી ઉકેલ તો આ બધું કરવું હોય તો એમના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી કેળવણી અને મહાવરોજ જણાય છે. લે અને આ બધામાં માર્ગદર્શન આપી શકે એવી કોઈક વ્યકિત
આ બધામાં એકાએક પરિવર્તન તે ત્યારે જ આવે જ્યારે એમની વચ્ચે બેસવી જોઈએ, જેથી એમની શકિત અને સમજ
એમને બધાંને અંતરથી ભાન થઈ જાય કે આપણા સમાજની એક
એક વ્યકિતના વિકાસ વિના આપણો વિકાસ અશકય છે. વધારતાં વધારતાં એ ઝીલી શકે, એવા કાર્યક્રમ શરૂ કરાવી શકે અને ગામમાં સંપ અને એકતાનું મહત્ત્વ ઠસાવી શકે. એટલા માટે ગાંધીજી
એમણે ખાદી પહેરી; રેંટિયો ચલાવ્યા; દારૂ છોડયો; વ્યસનો
છોડયાં; ગામમાંથી દારૂનું પીઠું બંધ કરાવ્યું; કોર્ટકચેરીના ખર્ચા કહેતા હતા કે સાત લાખ ગામડાંમાં મારે સાત લાખ સ્વયંસેવકો જોઈએ છે.
ઓછા કર્યો; વહે અને બાધા આખડી ઓછા થયાં; ગામમાં શાળા " પણ એટલા બધા આવા સ્વયંસેવકો મળે કયાંથી? એમના શરૂ થઈ; બાળકોને ભણાવવા માંડયાં; ખેતીના કુવા વધાર્યા; એંજિન પિપણની વ્યવસ્થા પણ શી રીતે કરવી? આ મોટા કોયડા હતા. કારણ
પંપ મૂકી ખેતીનું ઉત્પાદન વધાર્યું; હિસાબ રાખીને દહાડે દહાડે
દેવાં ઓછા કરાવ્યાં; ગામમાં થોડા વધુ ઇંટેરી અને નાળિયેરી મકાન કે એ વખતે આપણો દેશ પરાધીન હતો. પણ એ પરાધીન દેશને
પણ નિર્માણ થયાં. સ્વાધીન કરીને જ અમે જંપીશું એવી પ્રતિજ્ઞાવાળા કેટલાક જુવાને
ગામમાં થોડા માણસો વધુ તાજા થયા, વધ દેખતા થયા, હતા, જેઓ લડત બંધ પડે ત્યારે બાપુએ ચીંધેલા આવા માર્ગે એમની પણ ગામના એકે એક માણસની સ્થિતિ સુધરી નહિ. છેક છેવાડે શકિત પ્રમાણે છૂટા છવાયા કામ કર્યે જતા હતા.
પડેલા તે હજ છેવાડે જ રહી ગયા હતા. અમે શાંત સમયમાં ગામડાનું રચનાત્મક કાર્ય કરતા હતા અને
જેની પાસે જમીન ન હતી એના હાથમાં જમીન આવી જ સત્યાગ્રહની લડત આવે ત્યારે એ ગામના સાથીઓને લઈને સરકાર
નહિ. જેના હાથમાં કાંઈ ઉદ્યોગધંધો ન હતો એના હાથમાં કાંઈ સામે સત્યાગ્રહ કરીને જેલમાં જતા હતા.
ઉદ્યોગધ આવ્યો જ નહિ. - આ બધાંથી અમારા ગામલોકોને દેશ માટે સદ્ભાવ
૧૯૪૭ ની સાલમાં ભારત સ્વાધીન થયું. એની સાથે ભારત વધતો જતો હતો, એમનામાંથી કેટલાકની દેશ અને દુનિયાના પ્રશ્નો
દેશની પરિસ્થિતિ બદલાઈ ગઈ. ભારત સામે રાજ્યતંત્રને રિસ્થર
કરવાના, નિરાશ્રીતને થાળે પાડવાના, દેશના સંરક્ષણના અને દેશના રામજવાની શકિત વધતી જતી હતી. સમાજ સેવાનું કાંઈક કામ
વિકાસના અનેક પ્રશ્ન આવી પડયા. આવે તે એ માટે ઘસાવાની કેટલાકની તૈયારી વધતી જતી હતી.
* આપણાં દેશનેતાઓએ મહેનત કરીને સ્વાધીનતા તે સ્થિર વધેલી લાગવગને લાભ ઉઠાવવાની કેટલાકની વૃત્તિ પણ વધતી
કરી, પણ રાજ્યતંત્ર અને અમલદારો મુખ્ય થઈ ગયા. લેક અને જતી હતી અને આથી ગામના અન્ય લોકોના મનમાં એમના વિશે
એમની વચ્ચે બેસીને એમને કેળવનારા વિખરાઈ ગયા. વધુ અને ઈર્ષ્યા અને અદેખાઈ પણ વધતી જતી હતી.
ઝડપી ઉત્પાદન અને ત્વરિત વિકાસની દોટમાં ગાંધીજીએ બતાવેલાં - ત્રણ વર્ષ સુધી હું એકલો એકલે એ મારા ગામમાં રહ્યો, એના ઉત્થાન માટે રાત-દિવસ જોયા વિના તપસ્યા કરી અને
માર્ગો અને કલ્પના પણ બાજુએ સરકતાં ગયાં. પરિણામે પ્રજાની એકાગ્રભાવે દિલ દઈને કામ કર્યું. એમનામાં જ એક થઈને એમના
કેળવણી તે ન થઈ; પણ એના મનમાં પણ સ્વરાજય મળ્યા પછી ખેતરોમાં એમની સાથે જ બાજરી, બાવટો અને ડાંગર વાઢતાં વાઢતાં
વધુ પ્રાપ્તિને કીડા જોર કરવા લાગ્યો. આપણા આગેવાને જે તંત્ર કે લણતાં ભણતાં કામ કર્યું એનું પરિણામ શું આવ્યું?
અને અમલદારો મારફત કામ કરતા હતા એમાંથી અને એમના ' , ગામલોકોને મારામાં વિશ્વાસ બેઠો. મારા નિર્વાહને બોજો જીવનમાંથી ગાંધીજીએ આપેલી ત્યાગની ભાવના અદમ્ થતી જતી પણ એમણે ઉઠાવ્યો. કયારેક કયારેક એમના વહેમ સામે લડવાઝધડ
હતી અને આ બધા ભેગવે છે તે અમે પણ શા માટે વધુ ન વાના પ્રસંગે પણ આવ્યા. એમ છતાં આ માણસ આપણે છે,
છે. ભગવીએ? એમ ત્યાગમાંથી પ્રજા પણ ભેગ તરફ વળતી ગઈ.
“ આપણા હિતસ્વી છે એ વિચાર એમના મનમાં દઢ રહ્યો. અને મારી
સુખસગવડનાં સાધનો જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ વાતે તેમણે આદરપૂર્વક સાંભળી અને એમાંની કેટલીક વાતો તેમની
ભગવાસના વિકસતી ગઈ. આથી જેટલું મળ્યું એટલું ઓછું પડવા શકિત પ્રમાણે ઝીલી.
લાગ્યું અને જે અભણ હતા, અશકત હતા, લાગવગ વિનાના હતા - હરિજનોને હું અડું અને નાણું નહિ એ જેમનાથી સસ્તું એ બધાના ભાગે પણ શકિતસંપન્નની ભેગવૃત્તિ જોર કરવા લાગી. નહોતું જતું અને એ કારણે મારે પણ બહિષ્કાર કરવા તૈયાર રાષ્ટ્રહિત અને રાષ્ટ્રભાવનાને ભોગે પણ ભેગ જોર કરવા લાગ્યો. થયા હતા તેઓ હવે હરિજને મારા ઘરમાં આવે, શાળામાં આવે કે આવું અટકાવવા માટે સરકારી તંત્રના નિયંત્રણ આવવા લાગ્યાં, અમે એમને અડીએ એ ચલાવી લેવા તૈયાર થયા છે. પણ એમના પણ એ નિયંત્રણોને ટેકો આપે એવા આગેવાનોનાં જીવન તેજસ્વી મનના ઊંડાણના ખૂણામાં પડેલો ઊંચનીચને છાશ ગયે ન હતે. નહોતાં. એટલે ઉલટાના એમના દાંતે લઈને નિયંત્રણોને વટાવી એ એમના બીજા અનેક વહેવારોમાં દેખા દીધા કરતો હતો. આવી
જવાની પ્રજામાં અને અધિકારીઓમાં અનીતિમત્તા વધવા લાગી. સ્થિતિમાં હરિજને – અંત્યજો – શી રીતે સમાનતા અનુભવી શકે?
કર્તવ્યપરાયણતા ક્ષીણ થવા લાગી; સ્વાર્થી વૃત્તિ જોર કરવા એમના ઉદયની કોઈ પણ લેજના આવે ત્યાં કોઈક ને કોઈક એને
લાગી; પરિણામે ખેટી અછત વધી, અંકુશ આવ્યા, મેઘવારી વધી, તોડી નાખનારૂ નીકળે જ.
અને મોંધવારી તથા પગાર વધારાનું વિષચક્ર ફેલાવા લાગ્યું. આજે એ જેને પિતાને વિરોધી માન્ય એને પોતાનું નાક કપાવીને ચક્ર રાજ્ય ચલાવનારાએ તેમ જ સામાન્ય પ્રજાને બેહદ મૂંઝવી રહ્યું છે. પણ અપશુકન કરવાની વૃત્તિ કાંઈ સમાજમાંથી ટળી ગઈ ન હતી. ગાંધીવિચાર તે કયારને ય છૂટવા લાગ્યો હતો. સર્વોદય 'ગામહિતના કામમાં પણ એ કયારેક કયારેક ડોકિયું કરી આવતી હતી. શબ્દને બાજુએ છાડીને સમાજવાદી સમાજરચના શબ્દને ગઠ
દાતણની ચીરી શેરી વચ્ચોવચ નાખવી એ સારી નથી એ વવામાં આવ્યો હતો, પરંતુ વધેલી ભેગપરાયણતા સમાજવાદને તેઓ સમજ્યાં, પણ વર્ષોની ટેવને કારણે અજાણપણે પણ આંગણામાં પણ આકાર લેવા દે તેમ ન હતી. પ્રજાની ધીરજ ખૂટવા લાગી છે અને ફેંકાઈ જાય છે એનું શું?
ઈ પણ માર્ગે આ આફતમાંથી બચાય એ માટે આંધળુકિયા આવા બધા પ્રશ્નો તે હજુ ઊભા જ છે. પણ એને કાયમી કરવાની વૃત્તિ જોર પકડતી જાય છે એ ખતરનાક છે. ઉકેલ મને કેળવણી સિવાય બીજો દેખાતો નથી. થોડીક વ્યવસ્થા અને આની અવેજી લઈ શકે એ માટે વિનોબાજીએ આજની