SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M II 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૭ બુ જીવન મુંબઈ, ઓગસ્ટ ૧, ૧૯૬૮ ગુરૂવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫ છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા : જ ભગવાન મહાવીરની ભવ્ય પ્રતિમા (તાજેતરમાં શરૂ થયેલા ઑગસ્ટ માસની ત્રીજી તથા ચોથી મસ્ત હતા; પિતાના સુખ માટે પારકાનું લેહી રેલાવવામાં એને તારીખના રોજ જ્યારે મુંબઈ ખાતે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કશે આંચકો નાતે આવ, બલ્ક એવા કર્મને એ ધર્મ લેખતે હતો ! જયભિખુની પરિપૂર્તિને સમારોહ ઉજવવામાં આવનાર છે ત્યારે નિતનિત પ્રગટતી યૉની ધૂમ્રસેરોમાં હજારો અબેલ જીવોની હત્યા તેના સંદર્ભમાં ‘ગુજરાત સમાચાર'ના તા. ૧૧-૪-૬૮ના અંકમાં આક્રંદ કરતી હતી ને એ અસંખ્ય પશુઓના રકતથી સરિતાઓ પણ “ઈંટ અને ઈમારત' વિભાગમાં પ્રગટ થયેલ ભગવાન મહાવીરના રકતવર્ણી બની ગઈ હતી. હાહાકાર ને હૈયાવરાળ એ ધર્મનાં અંગે પ્રભાવશાળી વ્યકિતત્વને ખ્યાલ આપ શ્રી જયભિખુનો લેખાતાં હતાં. આ લેખ કેટલાક ફેરફાર સાથે અહિ પ્રગટ કરતાં હું આનંદ અનુભવું આત્માની અનંત તાકાત વિસરીને સહુ આસુરી શકિતઓના છું. શ્રી જયભિખુની કાવ્યાત્મક લેખનશૈલિને સુંદર પરિચય પૂજનમાં ઘેલા બન્યા હતા. દેવકૃપા જ સર્વસ્વ બની હતી. દેવ, કરાવવો એ આ લેખને પ્રસિદ્ધ કરવા પાછળ આશય રહેલું છે. આ દેવી, સુર, અસુર સહની સામે માનવી પામર બનીને ભિખારીની લેખની કાપલી પ્રબુદ્ધ જીવનને ખ્યાલ રાખીને એ દિવસમાં એક જેમ ભિક્ષાપાત્ર લંબાવી ખડો હતો અને દેવની કૃપા પ્રાપ્ત કરવા મિત્રે મારી ઉપર મેકલેલી. તેની છાપણીમાં પાર વિનાની ભૂલ હતી. એ અશ્વમેઘ અને નરમેઘ કરવા જેટલી નીચી કોટિએ ઊતરી તે સરખે કરી આપવાને પરિશ્રમ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈએ ગયો હતો. ઉઠાવ્યો છે જે માટે તેમને હું ઋણી છું. ભગવાન મહાવીરનું જેની એ આરાધના કરવા બેઠો છે એ તો એના અંતરમાં જ આ રેખાચિત્ર તેમના પરંપરાગત ચરિત્રના આધાર ઉપર અંકાયેલું છે. સૂતો છે જેને એ જગાડવા માગે છે, એ હૃદયના કયારામાં કેદ ' પરમાનંદ) થયેલો પડયો છે – આવી આવી વાત કરનાર કાં મૂર્ખ કાં દિવાને જગતમાં માનવ શ્રેષ્ઠ છે. લેખાતે એવે એ યુગ હતા. માનવમાં પણ માનવતાનો જ મહિમા છે, નહીં તો માણસમાં માનવ જાણે માનવતાને કચડીને મેટ બનવા મથત હતા. અને પશુમાં બાહ્ય દેખાવ સિવાય કોઈ ફેર નથી. શુદ્રને કોઈ સ્થાન ન હતું. દ્વિજોની ચરણરજથી એ હીન બન્યો હતો. આ માનવતાની સુરક્ષા કાજે યુગે યુગે પયગંબરો પેદા થાય છે. એને માટે પૃથ્વી નરક બની હતી. બીજા માટે પૃથ્વી પર સ્વર્ગ સુકાયેલી ધરતીને મહારાવવા જેમ વર્ષા આવે છે, શિયાળાની ઊતારવાનું એ સાધન બન્યું હતું. જ્ઞાનને પ્રકાશ એના માટે બંધ હૂંઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા જેમ વસંત આવે છે, હતો. તપ એને માટે અકાર્ય હતું. મરણના અભિશાપ જેવું એનું એમ કાળે કાળે સુકાયેલી માનવતાની હૃદયકુંજોને પકુલ્લાવવા, જીવન હતું. હિણાયેલી માનવતાને ફરી સ્થાપવા મહાપુ આવે છે. પુરુષનું અધગ સ્ત્રી. એની પરતંત્રતાને સીમા નહોતી; સ્ત્રી જમાનાની આહથી એ જન્મે છે . અને શુદ્ર શાસ્ત્રની બાબતમાં અનધિકારી દર્યા હતાં. ભૂલેચૂકે શાસજમાનાની આગમાં એ શેકાય છે. શ્રવણ કરે તે કાનમાં સીસું રેડવાની આજ્ઞા હતી. સ્ત્રી અને સ્વતંત્રતા જમાનાની કીર્તિ લઈને એ જાય છે. એ બે પરસ્પરવિરોધી લેખાતી. બાળપણમાં પિતા રશે, યુવાનીમાં સંસારી માનવીનાં મન એવા મહાપુરુષને એનાં પોતાનાં પતિ સાચવે, ઘડપણમાં પુત્ર પાળે–એવી કારમી પરાધીન એની સ્થિતિ નાનાશાં મંદિરોમાં કેદ કરવા મથે છે, પણ એ તે વિશ્વની વિભૂ હતી. એ તો વાડાને જીવ, વાડાની બહાર એનાથી જવાય નહીં, સ્વતંત્ર ધર્મ - કર્મ એનાથી કરાય નહીં. તિઓ હોય છે. ભૌગોલિક સીમાડાઓ, ઐતિહાસિક સીમાસ્થંભ, વર્ણ, જ્ઞાતિ, પ્રીત કે દેશના વાડા એમને છળી શકતા નથી. ધર્મસભા, જ્યાં માનવીના કર્મધર્મને નિર્ણય થતો ત્યાં, આજની આપણી ધારાસભાઓ અને સંસદોની જેમ, વાણીના માત્ર ગગનવિહારી સૂરજદેવની જેમ એ પિતાનાં અમૂલખ અજ વિલાસ અને વિતંડાવાદ કે શબ્દોના છલ પ્રપંચ ચાલતા હતા. જીવનને વાળાં ઊંચા કે નીચ, રંક કે રાય, માનવ કે પશુ, સહુના ઉપર સમાન ભાવે પ્રસારે છે. માટે નહિ પણ જશને માટે આ સરસ્વતીસમારંભે જાતા. વિદ્યા યુગની એ નીપજ હોય છે. વિદર્ભોગ્ય બની હતી. લોકભાષા તુચ્છ બની હતી. જોકભાષામાં યુગને સંસ્કારવાનું એમનું સરજન હોય છે. બેલનાર તરણાની તેલ લેખાતે. જે ન સમજાય તે જ સારરૂપ, આવી યુગવાણી લઈને જન્મેલા, એક આખા યુગને સમત્વ એમ માનવામાં આવતું. રાજાઓ પ્રજાકલ્યાણ કરતાં પોતાના મતાગ્રહો, હઠાગ્રહો ને અને અહિંસા, પ્રેમ સંસ્કાર ને જીવનસૌરભથી છલકાવી દેનાર મહાપુરુષ તે ભગવાન મહાવીર મેહમમત્વ માટે રણાંગણ જગાવતા હતા. એના નાના - નજીવા પચીસ વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે મંદિરે મંદિરે નમાલા વાંધા પાછળ ઘેર વિગ્રહો રચાતા, માણસ માખીની જેમ માનવી પોતાના સુખ માટે આસુરી શકિતઓની ઘોર ઉપાસનામાં | હણાતે, એમ હણવામાં ને હણાવામાં સ્વર્ગની કલ્પના સેવત, જગત
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy