________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૧૮
સંઘ તરફથી શ્રી જીવરાજ ભાણજી શાહનું કરવામાં આવેલું સન્માન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૫મી જુન મંગળ- મેયર માટેની અપેક્ષા રાખવી અથવા સેવાના ક્ષેત્રમાં કંઈ પણ વાર સાંજના સમયે ધી ગેઈન રાઈસ એન્ડ ઓઈલ સીઝ મરચન્ટસ અપેક્ષા રાખવી એ પાયાની ભૂલ છે. અલબત્ત, જીવરાજભાઈમાં એસેસીએશનના હોલમાં, મુંબઈ મ્યુનિસિપલ કોરપોરેશનની બેસ્ટ
આવી કોઈ અપેક્ષા નથી. માણસ ગમે તેટલા મોટા સ્થાન ઉપર
આવે કે તે સ્થાન ઉપરથી નીચે ઉતરે તો પણ એના જીવનમાં સમિતિના તાજેતરમાં નિમાયેલ ચેરમેન શ્રી જીવરાજ ભાણજી શાહનું કશો જ ફરક ન પડવો જોઈએ. અને એવી જ વ્યકિતએ એમ કહી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાને સંઘના પ્રમુખ શ્રી ચીમન- શકે છે કે “હું છું એ જ છું. * લાલ ચકુભાઈ શાહ બીરાજયા હતા.
“આજે જાહેરજીવન ઘણું જ અકળાવનારું થઈ ગયું છે. મોટા શરૂઆતમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમા દ કુંવરજી કાપડિયાએ ભાગના લોકોમાં હતાશા નિરાશા આવી જાય છે. પ્રધાનપદે રહેલાને શ્રી જીવરાજભાઈને આવકાર આપતા કહ્યું, “શ્રી જીવરાજભાઈ
પદેથી ઉતરતા, ઝુરી ઝૂરીને મરતા મેં જોયા છે.– આ જીવનનું આપણા સૌનાં સુપરિચિત અને મિત્ર જેવા છે. આજે મુંબઈની
Frustration છે. વળી, જાહેર જીવનમાં પડેલા પાસે લોકોની મ્યુનિસિપાલિટીમાં ૧૬ વર્ષથી એક યા બીજી કમિટીમાં, એક યા અપેક્ષા પણ વધુપડતી હોય છે. કયાંક કડવા થવું પડે છે. અંતબીજા હોદ્દા ઉપર, કામ કરે છે અને આજે તેઓ બેસ્ટ કમિટીનાં ૨માં કરુણા હોય તે પણ. વાસ્તવાદી થયા વિના આજે છૂટકો નથી. ચેરમેનપદે છે. તેમનો આપણી સાથેનો વ્યવહાર હંમેશા પ્રેમભર્યો
“બાકી, જે માણસ નાનામાં નાનું કામ સારામાં સારી રીતે કરી
શકે છે તે મેટામાં મોટું કામ પણ સારી રીતે કરી શકે છે. એક * રહ્યો છે. તેઓ સંકટ સમયે હંમેશા ખડા પગે ઊભા રહે છે. આટલા
કામ કરો પણ સારું કરો અને જીવનવિકાસનાં દ્વાર ઉપર આવી જશે. મોટા સ્થાન ઉપર આવવા છતાં આપણાથી જુદા છે એવું આપણને
શ્રી જીવરાજભાઈ માટે મને ખૂબ આદર છે. તેઓ ઘણા વર્ષોથી કદિ લાગે નહિ. હંમેશા હસતા, હંમેશ પ્રસન્ન.”
જાહેર જીવનમાં પડયા છે એ હું જાણું છું. જાહેરજીવનમાં પડવું એટલે ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે આજના
લોઢાના ચણા ચાવવા જેવું છે. બહુ સારા કહેવડાવવામાંથી આપણે સમારંભનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે “આજના સમારંભદ્રારા આપણી એક Image ઊભી કરીએ છીએ અને પછી એ શ્રી જીવરાજભાઈને તેમના ઉત્કર્ષમાં આપણા
Image ને ટકાવી રાખવા માટે રાતદિવસ કામ આનંદની આપણે પ્રતીતિ કરાવી શકીશું, અને
કરવું છે. સાથે સાથે તેમના જીવનમાંથી ઘણું જાણવાનું
, “આ સ્થિતિ જાણે કે મારી કે જીવરાજભાઈ મળશે અને આપણને ય પ્રેરણા મળશે. શ્રી
જેવા અનેકની હોય એમ લાગે છે. આમ આપણું જીવરાજભાઈ સાચા અર્થમાં જનતાના પ્રતિનિધિ
ગજે નાનું અને કામ અને માંગ તો વધતી જ છે. સંકટોમાં તેમણે તેમની સેવા આપવામાં દિવસ
જાય. આવી સ્થિતિમાં આપણાથી સૌ કોઈને રાજી કે રાત જોયા નથી. શહેરની નાની મોટી કેટલીય
રાખી શકાતા નથી. કદિ કદિ એક યા અન્ય સાથે
કડક પણ થવું પડે છે. મારો આવે અનુભવ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. બેસ્ટ
છે અને જીવરાજભાઈનો પણ આવો અનુભવ કમિટીનાં પ્રશ્નની જ નહિ પણ મ્યુનિસિપાલિટીના
હોવો જોઈએ. સંભવ છે કે મારા કરતાં વધારે બધા જ વહિવટી પ્રશ્નોની તેમને સૂઝ છે. તેઓ
નરમાશથી તેઓ કોમ લેતા હશે અને મારા કરતાં
ઓછા માણસને જીવરાજભાઈ નાખુશ કરતા હશે. મેયર થવાને અધિકારી વ્યકિત છે. મારી પ્રાર્થના
આવો આપણાં સર્વના સ્વજન સમા સ્નેહના પાત્ર છે તેઓ આવતાવ મેયરસ્થાને આવે અને વળી
જીવરાજભાઈને દીર્ધાયુષ્ય અને સુદઢ આરોગ્ય પાછા આપણે તેમનું સન્માન કરવાને ભેગા થઈએ.” .
આપણે ઈચ્છીએ તેમ જ પ્રાર્થીએ કે જેથી તેઓ શ્રી રતિલાલભાઈ કોઠારીએ શ્રી જીવરાજ
શ્રી જીવરાજ ભાણજી શાહ મેયર થાય યા ન થાય તેમની સેવાની પરબ એક ભાઈ સાથેના એક સ્નેહી અને મિત્ર તરીકેનાં
સરખી ચાલુ રહે અને અનેકની તૃષાને ઠારતી રહે.” સ્મરણો તાજાં કર્યાં અને કહ્યું “શ્રી જીવરાજભાઈ સાથે ૧૯૪૪ના ત્યારબાદ પ્રમુખસાહેબે શ્રી જીવરાજભાઈનું હારતોરા વડે ધડાકાથી જે મીઠો પરિચય થયો તે આજદિન સુધી એકધારો ટકી સન્માન કર્યું અને પછી શ્રી જીવરાજભાઈએ જૈન યુવક સંઘનો. રહ્યો છે. તેઓ બીજી હરોળના નેતા છે. જીવનમાં સેવા એમને આભાર માનતા ૧૯૨૮-૩૦ નાં સ્મરણો તાજાં કરી કહ્યું: “મારાં, મંત્ર છે. આવા નિ:સ્વાર્થ સેવાભાવી સાથીનું સન્માન કરવામાં
સંસ્કારના મૂળમાં શ્રી પરમાણંદભાઈ છે, કે જ્યારે તેઓ અયોગ્ય મુંબઈ જૈન યુવક સંઘે પોતાના નામને સાર્થક કર્યું છે.”
દિક્ષા વિરોધમાં અને સામાજિક રૂઢિઓના વિરોધમાં આંદોલન કરતાં અને ત્યાર બાદ તે કચ્છી હોઈને જીવરાજભાઈને વર્ષોથી નિકટતાપૂર્વક જાણતા એવા શ્રી દામજીભાઈ, શ્રી શામજીભાઈ, શ્રી ગોવિંદજી
સભાઓ ભરતા. આજે અનુભવે હું કહી શકું છું કે, કોઈપણ ભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી પ્રેમજીભાઈ તથા શ્રી ધારશીભાઈએ
પ્રશ્નને બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તે તેને સહેજે ઊકેલ જીવરાજભાઈ સાથેનાં પોતાનાં સંબંધને ઉલ્લેખ કરી, તેમની કાર્ય- આવી જાય છે. બાકી, જાહેર જીવનમાં હિંમત અને સચ્ચાઈ મહશકિત, કામ આપવાની કુનેહ, પ્રશ્નોનો ઉકેલ લાવવાની સરળતા, ત્વનાં અંગે છે.” આ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતો તેમણે તેમની માનવતા, તેમનું ધબકતું સર્વદેશીય સર્વલક્ષી જીવન- જણાવી અને પોતાનું નિવેદન પૂરું કર્યું. આ બધા ગુણેની ઉપર વેધક પ્રકાશ પાડયો હતો.
ત્યારબાદ બેસ્ટ કંપની સંબંધે કેટલાક પ્રશ્ન પૂછાયા અને પ્રમુખસ્થાનેથી બોલતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું તેના જવાબમાં શ્રી જીવરાજભાઈએ બેસ્ટ કંપનીના વહીવટનું સ્વરૂપ, કે “સારા માણસને મળવાને વેગ કરી આપ એ મુંબઈ જેને તેની ગૂંચ અને મુશ્કેલીઓ અને સામાન્ય જનતાને રાહત આપવા, યુવક સંઘનું કામ રહ્યું છે. આ રીતે શ્રી. જીવરાજભાઈને મળવાની. માટે શું શું વિચારવામાં આવે છે તેનો વિગતવાર ખ્યાલ આપે. એક તક યુવક સંઘે ઊભી કરી છે અને આપણને આનંદ છે. અને આ રીતે બેસ્ટ કંપનીના વહીવટ અંગે તેમને કેટલો ઊંડો, જાહેર જીવનમાં જે વ્યકિત પડે છે એ વ્યકિતથી પછી એમાંથી
અભ્યાસ છે તેની શ્રોતાવર્ગને પ્રતીતિ થઈ. એ સાથે જોડાયેલા અપાબહાર નીકળવું હોય તો ય નીકળાતું નથી. કારણ, એમાં એનાં સ્વાઈ હીરપૂર્વક સૌ કોઈ આનંદભર્યા વાતાવરણમાં છુટી પડયાં. કરતાં એને સાચે વિકાસ છે. શ્રી જીવરાજભાઈ મેયર થશે જ, પણ
સંકલન : ચીમનલાલ જે. શાહ,
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ૩.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ-1.