________________
તા
૧-૭-૬૮
પ્રબુદ્ધ જીવન
પપ
અને તેનામાં કોઈ નવી સમજને ઉગમ થવા માંડે છે. નિમ્નતર ભૂમિકા ઉપર પ્રાણવાન કાર્યો કરી બતાવવાની તાકાત દાખવે છે અને ઉર્ધ્વતર ત વચ્ચે અનવરત સંઘર્ષ શરૂ થાય છે અને બન્ને એવા માનવીઓ આ પ્રકારના હોવાનું માલુમ પડે છે. મળીને તેનામાં એક અસ્થિરતાભરી વ્યાકુળતા નિર્માણ કરે છે. ધીમે ધીમે, આ વિધાયક વલણદ્વારા અને અન્યની સેવાઓ અસત તત્ત્વ જે નીચેથી ઉપર આવે છે અને સત તત્ત્વ જે ઉપરથી કરવા દ્વારા તેની ચેતના વધારે ને વધારે પાંગરતી જાય છે. જે કાંઈ નીચે અવતરે છે - અહંભાવ અને સર્વવ્યાપી અનન્યભાવ - આ બને છે તે વિશે પહેલાં તે કાંઈક ગૃહિત કરીને અને અભાનપણે ચાલે, બેમાંથી કોણ જીતશે અને કોને પરાભવ થશે એ ચોક્કસપણે કહી પણ હવે તે વિષે તેના ચિત્તમાં કૌતુક-જિજ્ઞાસા-જાગે છે. પોતે શકાતું નથી.
વધારે ઉપયોગી થઈ શકે અને અન્ય સાથે વધારે સારી રીતે સહકાર આ કક્ષા ઉપર પશ્ચિમમાં ૭૦ થી ૮૦ ટકા લોકો રહેતા હોવાને
કરી શકે તે માટે વધારે ઊંડી સમજ અને શકિત પ્રાપ્ત કરવા તે અંદાજ કરવામાં આવે છે (કદાચ વધારે પ્રમાણ પણ હોય). આતુર બને છે. જીવનની ગૂઢતાની રહસ્યમયતાની તેના ચિત્તમાં પણ જે અસ્થિર છે તેણે સ્થિરતા પ્રાપ્ત કરવી જ રહી. જેમ જેમ જડ જામતી જાય છે અને સર્વ કાંઈની પાછળ જે કાર્ય કરી રહેલ ઉર્વતર તત્ત્વની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સંકલ્પશકિતનું નિયં- છે તે પરમ તત્વ તરફ તેનું ધ્યાન વધારે ને વધારે કેન્દ્રિત થવા ત્રણ પ્રસ્થાપિત થતું જાય છે. જ્યારે માનવી અહિં સુધી આવી લાગે છે. અને જેમ જેમ “કેમ? શા માટે? અને શેના લીધે ?”—આ પહોંચ્યા હોય છે અને તેની મર્યાદામાંથી, ટોળાવૃત્તિમાંથી અને
પ્રશ્નોને ઉકેલવાને તે વધારે ને વધારે પ્રયત્ન કરે છે તેમ તેમ અનેક ટેવની ગ્રંથિઓમાંથી તેણે મુકિત સાધી લીધી હોય છે ત્યારે
તાત્વિક ચિન્તન તરફ તે વધારે ને વધારે ઢળતું જાય છે અને કેન્દ્રસ્થ તે બીજું પરમ તત્ત્વ તેનામાં સત્વર સક્રિય બનવા લાગે છે. બરફ
તત્ત્વ તરફ અન્તરના ઊંડાણમાં તે જેમ જેમ ઉતરતો જાય છે પાણીના રૂપકમાં જણાવીએ તો તે સધનપણાની જડતાને વટાવીને
તેમ તેમ, જેને આપણે Ethical Consciousness–નૈતિક માનવી વધારે પ્રવાહી–વધારે જુતાભરી–સ્થિતિ તરફ ગતિમાન બને છે.
ચેતના-તરીકે ઓળખાવી શકીએ તે કરવામાં તે પ્રવેશ કરે છે. આને નૈતિક ચેતનાની-moral consciousnessની-જાગૃતિ તરીકે
અન્તર્તમ રહસ્ય તરફ લઈ જતા માર્ગે આગળ વધતાં તેની ઓળખાવી શકાય.
આકરી કસોટી થવા લાગે છે. તેના વિશે નવી નવી અપેક્ષાઓ ઊભી આ કક્ષાએ પહોંચેલે માનવી આ બધું પોતે શા માટે કરી રહ્યો
થવા માંડે છે. આ ભૂમિકા ઉપર જુદા જ નિયમે પ્રર્વતતા હોય છે. છે તે વિષે કૌતુક અનુભવવા લાગે છે, તેનામાં એ પ્રકારની પ્રતીતિ
અને જેમ બરફ, પાણી અને વરાળ મૂળ જળતત્ત્વના જ સ્થિત્યન્તરો વિકસતી જાય છે કે બીજો માણસ પોતાની જેવો જ છે અને બન્ને
છે અને એમ છતાં ધૂળમાંથી સૂમ અને તેમાંથી સૂકમતર તરફનું એકસરખા સંયોગોમાં મૂકાયા છે. તે કોઈ પણ કાર્યનું મૂલ્ય માત્ર
ઉધ્ધકરણને સૂચવે છે તેમ પરસ્પર ઐકય ભાવ સૂચવતા “અમે” કાર્ય પૂરતું નથી કહે, પણ કયા સંગમાં તે કાર્ય કરવામાં આવ્યું છે અને “આપણે” એ શબ્દ મૂળ ભાવને અભિવ્યકત કરતા હોવા છતાં હતું તેના સંદર્ભમાં તેનું મૂલ્ય આંકવા માંડે છે અને તેનાં કારણે
હવે વિકસતા જતા અદ્વૈતનું પ્રગટીકરણ કરે છે અને કોઈ નવા ની શોધમાં તે પ્રવૃત્ત થાય છે.
સ્થિત્યન્તરનું દર્શન કરાવે છે. પહેલાંતે અન્યથી અલગ છે એ રીતે પિતા વિષે તે વિચાર
સાંકડા, બંધાયેલા વિચાર-આકારો જેની જડતામાં ઘટાડો થવાની કરતા હતા; હવે ‘અમે' અને, “આપણે” એ મુજબ તે વિચારતો થાય
શરૂઆત થઇ ચૂકી હતી તે વિચાર-આકારો બાહ્ય, તેમ જ આતર છે અને તદનુસાર તેની પરિભાષા પણ બદલાય છે. તે વધારે માનવતા
જગતના આઘાતપ્રત્યાઘાતના પરિણામે, બાહ્ય તેમ જ અન્તર્ગત પરાયણ બને છે; અન્ય સાથે સહકાર કરવાની વૃત્તિ તેનામાં વિવા
રીતે વધારે ને વધારે વિશાળતા ધારણ કરવા લાગે છે. વિશેષ અને લાગે છે. તે બીજા લોકોની સારસંભાળ લેવા લાગે છે, તેમને મદદ
વિશેષ આન્તરનિરીક્ષણ કરતે કરતે તે અનિવાર્યપણે આન્તરજગરૂપ થવા માંડે છે, તેમની જરૂરિયાત શું છે તે બરોબર સમજવા
તના જીવનને તેમ જ સમગ્ર વિશ્વમાં કામ કરી રહેલ શકિતની તરફ તેનું મન ઢળે છે; તેઓ શી રીતે વિચારે છે તે સમજવા પ્રયત્ન
પ્રક્રિયાઓને વધારે સ્પષ્ટ આકારમાં અનુભવતે, સમજો, ગ્રહણ શીલ બને છે. પિતાના સહોદર માનવીમાં તે રસ લેતા થાય છે
કરતો થાય છે. અને તેને સહાયરૂપ બનવા આતુરતા અનુભવે છે. દાખલા તરીકે
આવરણ વધારે ને વધારે હળવું બનતાં, શુદ્ધ ચેતનાની કાર્યકોઈ એક ફ્લેરેન્સ નાઈટીંગઈલને, કોઈ એક આલબર્ટ સ્વાઈઝરને
વાહીનું તેને વધારે સ્પષ્ટ દર્શન થવા માંડે છે, જેના પરિણામે આઃએબે પિયારેને, વિલિયમ બૂથને અને એવા બીજાને વિચાર કરો!
રિક આધ્યાત્મિક શકયતા-Inner spiritual potential–પેદા ( જો કે આવી મહાન વ્યકિતએની ચેતનાની વિકાસકોટિ સામાન્ય
થાય છે, આવીભૂત બને છે. માનવી કરતાં ઘણી વધારે ઊંચી હોવા સંભવ છે.).
આ આધ્યાત્મિક શકયતા બૌદ્ધિક શકયતાથી ઘણા જુદા પ્રકાર* ત્યાર બાદ તેને એક અદ્ભુત અનુભવ થવા લાગે છે કે મદદના
ની છે. બૌદ્ધિક શકયતાને તીવ્ર સંવેદનાનું પીઠબળ હોય તે પણ રૂપમાં, વિચારના રૂપમાં, સુખ સગવડ આપવાના રૂપમાં જેમ જેમ
તેની એક મર્યાદા છે. તે અનસ્તત્વને ભેદી શકતી નથી, પામી તે અન્યને વધારે ને વધારે ટેકો આપતા થાય છે તેમ તેમ તેની અંદર
શકતી નથી, જ્યારે આધ્યાત્મિક શકયતાના અનાવરણ દ્વારા આન્તરહેલું મૂળતત્વ આનંદથી, પ્રસન્નતાથી, ઉષ્માભર્યા પ્રેમથી ઉભરાવા
ર્ગત શુદ્ધિને – આધ્યાત્મિક નિર્મળતાને–પ્રાપ્ત કરી શકાય છે અને લાગે છે અને અહં'ના ખ્યાલથી તે વધારે ને વધારે મુકત બનતો
તેજોમય આધ્યાત્મિક વાતાવરણનું તેને પૂર્ણ તેજસ્વી રૂપમાં નિર્માણ જાય છે. ઈશ્વર વિશેની તેની કલ્પના બદલાવા લાગે છે. આ સર્જક
કરી શકાય છે, જેમાંથી સાધારણ રીતે પૂર્ણ મૌન-Complete તત્વને ભલાઈથી ભરેલા એક મહાપુરુષ તરીકે, એક સન્ત તરીકે,
Silenceપ્રગટે છે અને તે દ્વારા મૂળ તત્વની અત્યન્ત સમીપ આમ છતાં પણ, એક માનવીના રૂપમાં એક સાકાર તત્વ તરીકે તે
માનવી જઈને ઊભા રહે છે. જેતે, નિહાળતે, અનુભવતે, પીછાણ થાય છે. આ ઈશ્વરને
આવી ઉત્ક્રાંતિના પરિણામે ઇશ્વર અંગે સાધક માનવીના આપણે વિશ્વાસ કરી શકીએ છીએ; તે એક સલાહકાર અને મિત્ર
મનમાં જે ચિત્ર અંકાયું હતું તે ચિત્ર સરી પડે છે અને ઇશ્વર છે, જે જરૂર શિક્ષા કરે છે પણ ન્યાયી છે–આ રીતે તે ઈશ્વર
- નિરાકાર રૂપ ધારણ કરે છે. તેને ઇશ્વર પૂર્ણ પ્રેમ, અમાપ કનું વઅંગેની કલ્પના કરવા લાગે છે. કારણકાર્યને નિયમ તે શોધી કાઢે
શકિત અને પ્રજ્ઞાપારમિતાના પ્રતીક રૂપે દેખાય છે. છે; તેના વિચારો વ્યાપકતા ધારણ કરતા જાય છે; આમ વિકાસ
અનુવાદક : પામેલા માનવીમાં પાયાનાં તત્ત્વ વિષે રસ જાગે છે. જેઓ વૈનિતિક
ક્રમશ:
મૂળ લેખક : પરમાનંદ
હેન્રીક વિખ્ય