________________
તા. ૧-૭-૬૮ પ્રબુદ્ધ જીવન
પ૧ (૨) પ્રશ્ન : આપનું પ્રિય પુસ્તક કયું?
નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલનું ઉદ્ઘેષણાપત્ર ઉત્તર : ધી લાઈટ ઑફ એશિયા અને ધમ્મપદ.
શ્રીનગર ખાતે જૂન માસની તા. ૨૦, ૨૧, તથા ૨૨મી (૩) પ્રશ્ન : આપને પ્રિય લેખક કે કવિ કોણ? ઉત્તર: શેલી, કીટ્સ અને એની બેસન્ટ.
એમ ત્રણ દિવસ સુધી નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલની–રાષ્ટ્રીય (૪) પ્રશ્ન : આપને પ્રિય સગુણ કયો?
એકતા સાધક સમિતિની બેઠક શ્રીમતી ઈન્દિરા ગાંધીના પ્રમુખપણા ઉત્તર: દયા, અનુકપા અને કરુણા.
નીચે મળી. બેઠકમાં દેશના અનેક આગેવાન રાજપુરુએ ભાગ (૧૫) પ્રશ્ન : આપને જીવનસંદેશ?
લીધો હતો અને દેશને વિભાજિત કરી રહેલાં તેની અને ઉત્તરોત્તર '' ઉત્તર: પ્રાણીવર્ગ અને ગરીબ પ્રત્યે સદ્ભાવ રાખે.
વધારે ને વધારે ફેટક બનતી જતી કોમી પરિસ્થિતિ અંગે ચર્ચા (૬) પ્રશ્ન : આપને ખાસ શેખ ?
વિચારણા કરી હતી, અને તેના અંગે નીચે મુજબનું ઉદ્ઘોષણાપત્ર ઉત્તર : સંગીત.
બહાર પાડવામાં આવ્યું હતું :(૭) પ્રશ્ન : ધ્યાનની આપની અંગત વ્યાખ્યા શી છે?
આપણા રાષ્ટ્રીય જીવનના પાયામાં સર્વસામાન્ય નાગરિકતા, ઉત્તર: સ્વયં જીવન એ જ સતત ધ્યાન છે.
વિવિધતામાં એકતા, ધર્મની બાબતમાં સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતા, (૮) પ્રશ્ન :દુ:ખ અને દર્દ નિવારવા શું કરવું જોઈએ?
સામાજિક, આર્થિક અને રાજકીય બાબતો અંગે ન્યાયપરાયણતા અને ઉત્તર: જગતનાં દુ:ખદર્દને પોતાનાં બનાવવાં.
બધી કોમ વચ્ચે ભાતૃભાવની ભાવના–આ મૂલ્ય મુખ્યપણે રહેલાં (૯) પ્રશ્ન : જિંદગી એટલે?
છે. ધી નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલ આ મૂલ્યોમાં પોતાની શ્રદ્ધાની ઉત્તર: “કંઈક ' કરવું ને શીખવું. આ ‘કંઈક ' એ કલાને
પુનર્દોષણા કરે છે અને તેની સિદ્ધિઅર્થે પિતાને અર્પણ કરે છે. આત્મા છે. (૧૦) પ્રશ્ન : જીવન અને જગતની સમૃદ્ધિના શા ઉપાય હોઈ શકે?
ધી નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઉત્તર: પહેલાં જાતને સમૃદ્ધ કરવી તે. રૂકમિણી એન્ડેલ
દેશના જુદા જુદા ભાગોમાં વધતી જતી કેમી અથડામણોની ઊંડી કોણાર્ક અને ખજુરાહો સદશ મંદિરોના મૈથુન શિલ્પ વિષે એક ચિન્તી સાથે નોંધ લે છે. આમ છતાં પણ સાથે સાથે, આ કાઉન્સિલ વધારે અભિપ્રાય
એ બાબત ઉપર ભાર મૂકે છે કે કોમી તથા અન્ય પ્રકારના વિભાજક શ્રી મનુભાઈ પંચોળી તેમના એક પત્રમાં જણાવે છે કે “જગ
સંઘર્ષો દેશમાં અવારનવાર પેદા થતા હોવા છતાં, સામાન્ય સ્ત્રીનાથજીના મંદિરમાં જે બિભત્સ રેખાકૃતિ છે તેને બચાવ કરવો
પુષ્પોનો ઘણો મોટો ભાગ, પોતપોતાની ધાર્મિક વફાદારીઓથી નિરવ્યર્થ છે. વામાચારની અસર નીચે આવેલ સંસ્કૃતિ અધ:પતનની તે પેક્ષપણે સુખ અને શાંતિપૂર્વક સાથે રહે છે અને હિંસામાં અને નિશાની છે અને તે જોઈને મને જુગુપ્સા સિવાય બીજો કોઈ
અવ્યવસ્થામાં તેઓ કોઈ રસ ધરાવતા નથી. અનુભવ થયો નહોતો. તેની સાથે સરખામણીમાં શ્રવણ બેલગુડાની
ધી નેશનલ ઈન્ટીગ્રેશન કાઉન્સિલ રાષ્ટ્રીય સંગઠનના મૂળમાં બાહુબલિની મૂર્તિ નગ્ન છે, છતાં તે વૈરાગ્યનો ભાવ ઉપજાવે છે, જૈન સ્થાપત્યની ભાવપ્રાગટય કરવાની પરમ સિદ્ધિરૂપ છે. જેમ
ઘા કરતાં આ વળણોને વખોડી કાઢે છે અને સર્વ રાજકીય પક્ષોને, બાળકોની નગ્નતા કામદીપક નથી, પણ બાહુબલીની નગ્નતા તે રાજકારણ સાથે સીધો સંબંધ નહિ ધરાવતી એવી સંસ્થાઓને, નાગકામશામક જ નહિ, વૈરાગ્યપ્રેરક છે. આ તે સંભેગશિ વિષે
રિનાં નાનાં મેટાં વર્તુળાને, છાપાવાળાઓને, જનતાને માર્ગદર્શન તમે પ્રબુદ્ધ જીવનમાં ચર્ચા કરેલી છે તે યાદ આવતાં લખું છું.”
આપતા નેતાઓને અને શુભેચ્છા ધરાવતા સર્વ કોઈ દેશવાસીઓને કોલેરાની બિમારી માટે અકસીર ઈલાજ તેની ચકાસણી કરવા માટે
નીચેના ઉપાયો વડે ઉપર જણાવેલા વિભાજક વળણ અને બળોને સરકારને, ડૉકટરોને તથા સામાજિક કાર્યકરોને વિનંતિ
અંકુશમાં લાવવા આહોહન કરે છે :વલસાડ જિલ્લા શિવામ્બુ ચિકિત્સા પ્રચારક મંડળના મંત્રી (૧) કોમી વીખવાદ અને પ્રાદેશિક શત્રુતાની લાગણીઓને શ્રી કીકુભાઈ રતનજી તરફથી પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે દબાવતા રહીને, અને સમાજના ગેરરસ્તે દોરવાયેલા તને હિંસાના નીચેનો પરિપત્ર મળ્યું છે:
માર્ગથી પાછા વાળીને, “ આપણા દેશની પ્રાચીન “શિવામ્બ” ચિકિત્સા મુજબ પદ્ધ- (૨) જે સિદ્ધાંત ઉપર પ્રજા સ્થિર બની શકે એ સિદ્ધાંતોને– તિસર ઉપચાર કરવાથી કોલેરાની બિમારી ટુંક સમયમાં મટી જાય છે.
ખાસ કરીને સહિષ્ણુતા અને સંવાદિતાના સિદ્ધાંતોને સક્રિય અને આ ઉપચાર માંદગીની શરૂઆત થાય કે તુરત જ ચાલુ કરી દેવાની ખાસ જરૂર છે. આ ઉપચારમાં દરદીને પેશાબ કાચના, માટીના અગર
પ્રાણવાન પ્રચાર કરીને, કોઈ ચોખ્ખા વાસણમાં કરાવી તેમાંથી વા શેર થી ના શેર : ૪ થી
(૩) પ્રજાનાં રચનાત્મક બળીને રાષ્ટ્રીય એકતા અને સંગઠ્ઠિતતા ૮ ઐસ જેટલો પેશાબ તુરત જ દરદીને પાઈ દેવો. દરદીને પેશાબ તરફ એકત્ર કરીને અને તેમને નેતૃત્વ પ્રોત્સાહન અને અભિવ્યકિત પૂરતા પ્રમાણમાં મળી શકે એમ ન હોય ત્યારે કોઈ તંદુરસ્ત માણસને આપીને, પેશાબ ઉપર જણાવ્યા મુજબ કરાવી તેમાંથી શ શેરથી વા શેર
(૪) ભાતૃભાવની લાગણી ફેલાવવા માટે યોગ્ય સામુદાયિક જેટલે પેશાબ દરદીને તુરત જ પાઈ દેવાથી પણ આ બિમારી મટાડી
પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજીને, સર્વસામાન્ય નાગરિકતાના અધિશકાય છે. દરદીને તરસ લાગે ત્યારે પીવા માટે ફકત ગરમ કરેલું ચોખ્ખું
કારો ઉપર ભાર મૂકીને અને સામાન્ય પ્રજજીવનની ગુણવત્તાને પાણી આપવું. એ સિવાય બીજી કોઈ પણ વસ્તુ ખાવા અગર પીવા ઉંચી કક્ષા ઉપર પ્રસ્થાપિત કરીને. માટે આપવી નહીં. આવી રીતે ઉપચાર કરવાથી આ બિમારી ત્રાણથી T કાઉન્સિલ એ બાબત ઉપર ભાર મૂકવા માગે છે ચાર કલાકમાં જ કાબૂમાં આવી જાય છે. દરદીને ઝાડો - ઊલ્ટી બંધ કે જે કે એકતાસંવર્ધક તત્વોને બળવાન બનાવવામાં થયા બાદ ૬ કલાક પછી ખોરાકમાં બાફેલા મગનું પાણી ૨ ચમચી અને આ કાઉન્સિલ જે ભલામણ કરે તેને સત્વર અને અસરકારકજેટલું દર છ કલાકે આપવું. અને ૧૨ કલાક પછી એ મગના રીતે અમલ કરવામાં સરકારે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે, એમ પાણીમાં વધારો કરતા રહી ૨ દિવસ પછી સાદા ખોરાક પર ધીમે છતાં પણ, આ કાર્ય માત્ર સરકારનું નથી. આ કાર્ય રાજકારણી ધીમે આવવું.
પુરુષ, શિક્ષણશાસ્ત્રીઓ, કળાકાર, લેખકો, શિક્ષકો, માતા પિતાઓ, ભારત જેવા ગરીબ દેશ માટે “શિવાબુ” ચિકિત્સા મહાન વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવી વર્ગો, વ્યાપારી અને ટ્રેડ યુનિયનના આશીર્વાદ રૂપ છે. કેમકે બિમારીની શરૂઆતથી જ એના પદ્ધતિ- આગેવાને – આ સર્વની સામૂહિક જવાબદારીનું છે. રસરના ઉપચારથી દરદીની પોતાની હરેક પ્રકારની નાની મોટી બિમારી
રાષ્ટ્રીય એકતા અને સંગઠ્ઠિતતા વધારવાના આ મહાન અને ટુંક વખતમાં મટાડી શકાય છે એ અનુભવસિદ્ધ હકીકત છે. વિગત
તત્કાળ હાથ ધ વાયોગ્ય કાર્યમાં સામેલ થવા – જોડાવા - સર્વ વાર માહિતી “માનવ મૂત્ર” પુસ્તકમાંથી મળશે. એ પુસ્તકની કિંમત
ભારતવાસીઓને–પછી તેમનાં ભાષાકીય, સાંપ્રદાયિક, ભૌગોલિક કે રૂા. ૪-૦૦ છે અને તે દરેક જાણીતા બુકસેલરોને ત્યાંથી મળશે.”
સાંસ્કૃતિક જોડાણો ગમે તે હોય- સર્વ કોઈને ગંભીરપણે આમંત્રણ પરમાનંદ આપે છે.