________________
' ,
, ,
પ્રબુદ્ધ જીવન ,
"
'
, ' '' ;
' તા. ૧૭-૮
E
પાટિયાં લાગ્યાં છે કે અહીં અઢાર વર્ષથી નીચેની ઉંમરનાએ : ભારતમાં પણ પ્રાથમિક શિક્ષણ હવે અનિવાર્ય થયું છે. શહેરમાં દાખલ થવું નહીં. આ નિષેધ જ આકર્ષણ વધારે છે અને એ અને ગામડામાં આર્થિક ભીંસ વધતી જ જાય છે. આવી સ્થિતિમાં સાહિત્યને બહોળા પ્રચાર થાય છે...
સ્ત્રીઓ માત્ર ઘરકામ જ કરે એવી સ્થિતિ ઉત્તરોત્તર ઘટતી જ
* જવાની છે અને કમાતી સ્ત્રીઓની સંખ્યા વધતી જ જવાની છે. - ડા. ગ્રીનવાલ્ડ માનસશાસ્ત્રી છે અને ૨૦ વર્ષથી પણ વધારે ,
સ્ત્રીસ્વાતંત્રય પણ વધતું જ જવાનું છે. તેટલા પ્રમાણમાં લગ્નમાનસરોગચિકિત્સાને તેમને અનુભવ છે. તેઓ ન્યુર્કમાં રહે છે.
જીવનની સમસ્યા પણ ઘટવાને બદલે વધતી જ જશે. વસતીઅનેક પુસ્તકોના લેખક છે, જેની લાખથી પણ વધારે નકલો ખપી વધારો રોકવા આપણી સરકાર પ્રતિદિન રેડિયોમાં પ્રચાર કરે છે, છે. સાઈક-એનાલીસીસ કરનારા ડોકટરોની રાષ્ટ્રીય સભાના એ તેને પરિણામે ગર્ભનિરોધક દવાનો પ્રચાર પણ વધશે જ. એટલે અધ્યક્ષ છે. હમણાં જ થયેલ માનસશાસ્ત્રીઓના પરિસંવાદમાં તેમણે ભવિષ્યમાં લગ્નજીવનની સમસ્યા જટિલ બનવાની જ છે. એમ સમાજમાં જે લગ્નવિચ્છેદને પ્રવાહ વહી રહ્યો છે તેને રોક
માનવાને તે કશું જ કારણ નથી કે ભારતીય લગ્નજીવન પ્રાચીન
કાળથી પશ્ચિમ કરતાં ચડીયાનું હતું. પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાંતિ વહેલી વાને એકમાત્ર માર્ગ સૂચવ્યું છે કે અત્યારે જે પ્રકારના ધર્મ અને
આવી તેને લીધે લગ્નજીવનની સમસ્યા ઝપાટાબંધ ઉપસ્થિત રાજ્યમાન્ય એટલે કે કાયદેસરના લગ્ન અનિવાર્ય છે તેને બદલે થઈ, ભારતમાં એ પ્રક્રિયા મેડી શરૂ થઈ, અને ગતિ પણ ધીમી, યુગલસંમત બિનકાયદેસર લગ્નની છૂટ હોવી જોઈએ. એટલે કે સ્ત્રી- પણ. તેથી કાંઈ સમસ્યા નહીં જ ઉપસ્થિત થાય એમ કહી શકાશે
નહીં. આપણે અત્યારે તે બધી જ બાબતમાં પશ્ચિમનું અનુકરણ અને પુરુષ ઈચ્છા પ્રમાણે સાથે રહી લગ્નજીવન ગાળે અને ઈચ્છા
કરી રહ્યા છીએ. કેટલીક બાબતમાં તે પશ્ચિમની હોડમાં તેથી થાય ત્યારે છટા થઈ જાય. આ એક જ માર્ગ સમાજધારણ અને .
પણ આગળ વધી જવા પ્રયત્નશીલ છીએ. તે પછી પશ્ચિમનાં સમાજમાં સમાજરવા માટે છે. તેમના આ પ્રસ્તાવની પ્રતિક્રિયામાં તેમને
જે સમસ્યાઓ ઊભી થઈ છે તે આપણે ત્યાં થવાની જ છે. તેના વિરોધના પન્ને મળ્યાં છે, પણ તેઓએ “ટેલીગ્રામ'ના ૧૧-૫-૬૮ના નિવારણને વિચારપૂર્વકને માર્ગ અને સમાજ જીવનને ભારતને અંકમાં એ સ્પષ્ટ કર્યું છે કે “મારા એ પ્રસ્તાવના વિરોધમાં ઉપસ્થિત અનુકુળ એ આગ માર્ગ આપણે લે હોય તે તે માર્ગ માત્ર માનસશાસ્ત્રીઓમાંથી માત્ર એક જણે જરા સાવ હલકો વિરોધ
સામાજિક ક્ષેત્રે જ લઈ શકાય તેમ ન બને, પણ રાજનીતિ અને
આર્થિક ક્ષેત્રે પણ ભારતનું આગવું દર્શન હશે તે જ નિવારણને કરવા પ્રયત્ન કર્યો હતો, પણ બાકીના સભ્યો સંમત થયા હતા. ગ્રીન
માર્ગ પશ્ચિમથી જુદો હશે. અન્યથા જે પ્રવાહ પશ્ચિમમાં છે તે વાલ્ડ પોતાના આ મતને પ્રચાર ટેલિવીઝનની ચર્ચાસભાઓમાં પ્રવાહ ભારતને પણ ખેંચી જશે એ શંકાવિનાની વાત છે. પણ કરે છે. એકવાર એ ચર્ચાસભામાં એક પત્રકારે તેમના એ એટલે તે એવા યુવાનની મુશ્કેલી સમજવા પ્રયત્ન કરવા મતની સખ્ત ટીકા કરી અને તે પત્રકાર ખૂબ ચીડાઇ પણ ગયો.
આવશ્યક છે. તેને તિરસ્કાર કરવાથી સમસ્યાના નિકાલ થતો નથી
પણ સમસ્યા જટિલ બને છે. સમભાવપૂર્વક, પુરી સમજણપૂર્વક ચર્ચાસભાના સંચાલકે એ પત્રકારને ઢીલા પાડવા અને તેની ચીડ નિરર્થક
સમસ્યાનું નિવારણ કરવા માર્ગ અપનાવાય તે ઉકેલ મળી આવે. હતી તે સૂચવવા એક પ્રશ્ન કર્યો, “કોઈ તમારા મિત્ર આવું ગેરકાયદે
અન્યથા એક સમસ્યાનું નિવારણ થાય નહીં અને આપઘાત જેવી સરનું લગ્નજીવન ગાળી રહ્યા હોય તે તમે તેના મિત્રને મળવાને બીજી સમસ્યા ઊભી થાય. આવું બધું ન બને તે માટે તિરસ્કારને ઈન્કાર કરશે?” પત્રકારે સહજભાવે જવાબ આપ્યો-“આવું તે માર્ગ એ સાચો માર્ગ નથી પણ સાચી સમજણ એ સાચો માર્ગ છે. મારાથી કેમ બને? મારા ૭૫ ટકા મિત્રો આવું જીવન ગાળી રહ્યા
પણ અત્યારે તો ભારતમાં, જે ધર્મપ્રધાન દેશ કહેવાય છે ત્યાં અને છે, તેમને હું છેડી તે કેમ શકું?” સીનેમામાં કાર્ય કરતા નટ-ટી
પ્રાધાન્ય વધી રહ્યું છે, બધી સમસ્યાઓ અર્થદષ્ટિને મૂળમાં રાખીને એની વાત જવા દઇએ, પણ ‘એસ્કવાયર” નામના છાપામાં તે
તપાસવામાં આવે છે ત્યાં ધર્મને કોણ પૂછે ? ધર્મક્ષેત્રમાં પણ અર્થ કૅલેજમાં ભણતા ચાર યુગલના ફેટા પણ છાપ્યા છે, જે બીન
દાખલ થઈ ગયા છે ત્યાં ધર્મ આવી બધી સમસ્યાઓને કેવી રીતે કાયદેસર એવું લગ્નજીવન ગાળી રહ્યા છે. તેમાંના હાર્ડવર્ડના પુરુષનું
ઉકેલ કરી શકશે એ જ મોટી સમસ્યા છે. પ્રથમ તે ધર્મસંસ્કરણ
થાય - પછી તેને આધારે સર્વસંસ્કરણ થઈ શકશે. અન્યથા અર્થકહેવું છે કે મારા મિત્રોમાંથી ત્રીજા ભાગના મિત્રો કાયદેસરનું લગ્નજીવન ગાળે છે, જ્યારે બીજા ત્રીજા ભાગના મિત્રો બિનકાયદેસરનું
પ્રધાન સમાજની સમસ્યાઓથી ઘેરાયા વિના આપણો છૂટકો નથી. લગ્નજીવન ગાળે છે અને ત્રીજા ત્રીજા ભાગના મિત્ર સાથીની શોધમાં ટેરેન્ટો, ૧૭-૫-૬૮
દલસુખ માલવણિયા કરે છે.. હૈ.' ગ્રીનવાઇ લખે છે કે હાર્ડવર્ડના એ વિદ્યાર્થીની વાત
આગામી વ્યાખ્યાનમાળા ચકાસણી વિના પૂરી સાચી છે એમ ન માનીએ તે પણ, એટલું તે નક્કી છે જ કે, આવું ગેરકાયદેસરનું લગ્નજીવન પ્રચલિત થઈ
| દર વર્ષ માફક આ વખતની પણ વ્યાખ્યાન માળા ઑગસ્ટ રહ્યું છે. ડે. ગ્રીનવા લગ્નજીવનના કેટલાક આંકડા આપ્યા છે.
માસની | ૨૦મી મંગળવારથી તા. ૨૮મી બુધવાર સુધી - એમ નવ તે જોવા જેવા છે. એકલા ન્યૂયોર્કમાં જ, જ્યાં લગ્નવિચ્છેદ માત્ર
દિવસની યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સભાઓ ભરવા વ્યભિચારને કારણે 'કાયદેસર મળે છે ત્યાં ૧૯૬૫માં ૪૦૦
માટે બિરલા કીડા કેન્દ્ર સુલભ નહિ હોવાથી ભારતીય વિદ્યાભવનનું લગ્નમાંથી ૧૦૦ લગ્ન વિછિન્ન થયા છે, જ્યારે કેલિફોર્નિયામાં પ્રતિ
વિશાળ સભાગૃહ નક્કી કરવામાં આવેલ છે. સભાને સમય સામાન્યત: . બે લગ્ન એક વિચ્છેદનું પ્રમાણ છે. કેલિફોર્નિયાના સનમટેઓમાં
સવારના ૮-૩૦ થી ૧૩૦ સુધી રહેશે. વ્યાખ્યાનમાળા માટેના તે આ વર્ષે લગ્નની અરજી કરતા લગ્નવિચ્છેદની અરજીનું પ્રમાણ
વ્યાખ્યાતાઓ અંગે પત્રવ્યવહાર ચાલી રહ્યો છે. આને લગતી યાદી મોટું છે. કેનેડાના આંકડા પણ લગ્નવિચ્છેદની ગતિ કે તીવ્ર વેગ
સમયસર જાહેર કરવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ધારણ કરી રહી છે તે બતાવી જાય છે, જો કે અમેરિકન સ્ટેટ્સ કરતાં કેનેડા હજી રૂઢિચુસ્ત વધારે મનાય છે. ૧૯૨૧માં કેનેડામાં '
કમારી જોતિ પારેખ-અભિનંદન સમારંભ ૭૧૨૫૪ લગ્ન થયા જ્યારે પપ૮ લગ્નવિચ્છેદનો આંક હતા. પણ
વર્ષોથી ચક્ષુહીન બનેલાં કુમારી જોતિબહેન મેહનલાલ ૧૯૬૬માં ૧૫૫,૫૯૬ લગ્ન અને ૧૦,૨૧૫ લગ્નવિચ્છેદને આંક
પારેખ તાજેતરમાં M, A. ની પરીક્ષામાં બીજા વર્ગમાં પાસ છે. આમાં ૪૫ વર્ષમાં લગ્નને આંક ૧૫ ટકા વધ્યું છે. પણ વિચ્છેદને આંક ૨૦ ટકા વધ્યું છે, તે તરફ ફેં. ગ્રીનવાલું ધ્યાન દોરે છે.
થયાં છે. તેમને અભિનંદન આપવા માટે તા. ૬ઠ્ઠી જુલાઈ, વળી તેમનું કહેવું છે કે મારી એવી સૂચના તે નથી જ કે બધાં જ શનિવારે સાંજના ૬ વાગે વિઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર લગ્ન બીનકાયદેસરના જ હોવા જોઇએ. મારી તે એટલી જ સૂચના આવેલા સિક્કાનગરમાં–મંડર્ન-સ્કૂલના સભાગૃહમાંછે કે જેને કાયદેસરના લગ્ન ન કરવા હોય તેને બિનકાયદેસરના
કશી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે પ્રિન્સિપાલ શ્રી રમણલાલ લગ્નની છુટ હોવી જોઇએ. અને કાયદામાં તેને માટે દંડ ન હોવા જોઇએ. ગર્ભનિરોધક દવાઓના છૂટથી વેચાણને પરિણામે પણ
વકીલના અધ્યક્ષપણા નીચે એક સમારંભ યોજવામાં આવ્યું કાયદેસરના લગ્નમાં નવા ગાબડા પડ્યા જ છે અને આર્થિક દૃષ્ટિએ છે. આ પ્રસંગે ઉપસ્થિત થવા સંઘના સભ્યોને વિનંતિ સ્ત્રીઓ ઉત્તરોત્તર સ્વતંત્ર થતી જાય છે એટલે તે શા માટે પુરુષને
કરવામાં આવે છે. પરાધીન એવું લગ્ન જીવન સ્વીકારે? - આવી દલીલે ડે. ગ્રીન
મંત્રીઓ, મુંબઈ જેન યુવક સંઘ વાલ્ડ કરે છે.