SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૬૮ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાજનિક વાંચનાલય અને પુસ્તકાલય-મુ ંબઇ તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૯૭ સુધીનુ વાર્ષિક સરવૈયુ શ. હૈ. શ્રી સ્થાયી ફંડ : ગયા સરવૈયા મુજબ બાકી ૮ શ્રી પુસ્તક ફંડ : ગયા સરવૈયા મુજબ બાકી શ્રી ક્રૂરનીચર ફંડ : ગયા સરવૈયા મુજબ બાકી દેવું : ડિપોઝીટો : - પુસ્તકો અંગે ૬,૫૭૧-૦૦ માસિકો અંગે ૨૧-૦૦ પરચૂરણ દેવું : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માણસાનું પ્રોવિડન્ડ ફંડ ko 3,4. * * 1/ ફંડો અને દેવું : રૂા. પૈ. આજના જેના લૌ ૬,૫૯૨-૦૦ ૧૫,૯૧૫-૨૫ ૯૩૨-૬૫ ૨૪,૫૬૧-૦૦ ૫,૫૦૦-૦૦ ૨,૪૦૦-૦૦ ૧૩,૪૩૯.૯૦ ૪૫,૯૦૦-૯૦ એકનની સલાહ ધ્યાનમાં લેશે? [વા. મા. શાહની નોંધપોથીમાંથી ] જબરદસ્ત વિચારક લાર્ડ બેંકન ત કયારના યે કબરમાં પહોંચી ગયો છે, પરંતુ એક જ ધર્મના અનુયાયીઓ વચ્ચેની શાંત અને કલેશમય સ્થિતિઓના સંબંધમાં તેણે લખેલા વિચારો જૈનાને આજે અત્યંત હિતકારી સલાહ રૂપે થઈ પડે તેવા હોવાથી આ નીચે તે ટાંકયા છે. તે કહી ગયા છે કે – એક જ ધર્મને ગાનનારાઓ વચ્ચે ગાળાગાળી, મારામારી કે તકરારો થાય તે તેની અસર બે પ્રકારે થાય છે: એક તો તે ધર્મની બહારના મનુષ્યો ઉપર થતી અસર, અને બીજી તે ધર્મના અનુયાયીઓ પર થતી અસર. ૧. એકબીજાની નિંદા કરતા, એકબીજાની પૂજનવિધિઓને અસત્ય ઠરાવતા એક જ ધર્મના લોકોને જોવાથી બહારના તે ધર્મ પરત્વે ખોટો મત બાંધવા લલચાય છે. ૨. તે ધર્મને માનનારાએ વચ્ચે નિદા, કજિયા આદિ ચાલવાથી તેની શાન્તિ, પ્રગતિ અને બળને ખલેલ પહોંચે છે, બેકન જો ખરો હોય તો, અને જૈનને જો પાતાની પ્રતિદિન ઘટતી જતી સંખ્યાને અટકાવવી જ હોય તો, અંદરોઅંદરના સ્ટંટા, કોર્ટના ઝઘડા, નિંદાત્મક ચર્ચા અને માલ વગરના મતભેદોને છોડીને ઐકયબળ જમાવવું જોઈએ છે, કે જેથી જૈન સમાજની અંદરની સ્થિતિ મજબુત થાય અને બહારના તે ધર્મ તરફ આકર્ષાઈને તેમાં ભળવા લાગે. સંપાદક: ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ઇન્વેસ્ટ મે ન્ટ્સ (ચાપડા પ્રમાણે ) પબ્લિક લિમીટેડ કંપનીઆના ડિબેન્ચરો ૭ ટકાના રાવળગાંવ સુગર ફાર્મ લી. ના ડિબેન્ચરો મિલ્કત અને લેશ : ૫ %ના ધી તાતા એન્જિનિયરીંગ ઍન્ડ લાકોમે ટીવ કુાં. લીના ડિબેન્ચરો ફરનીચર ( ચાપડા પ્રમાણે ) ગયા સરવૈયા મુજબ બાકી બાદ : કુલ ઘસારાના લખી વાળ્યા તા. ૩૧-૧૨-૬૬ સુધીના ચાલુ વર્ષના ૧,૩૮૭-૫૮ પુસ્તકો : ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો : વર્ષ દરમિયાન ખરીદી બાદ : કુલ ઘસારાના લખી વાળ્યા : તા. ૩૧-૧૨-૬૬ સુધીના ચાલુ વર્ષના ૮,૬૯૯-૯૬ ૮૭૦-૦૦ લેણું: ઇન્કમટેક્ષ રીફંડ અંગે સ્ટાફ પાસે - રોકડ તથા બેંક બાકી : ધી બે'ક ઑફ ઇન્ડી લી. ના ચાલુ ખાતે શંકડ સિલક v શ્રી આવક-ખર્ચ ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો : વર્ષ દરમ્યાન આવક કરતા ખર્ચના વધારો રૂા. પૈ. ✓10,000-00 ૬,૧૬૩-૫૦ ૩,૩૧૦-૯૩ ૯૬-૦૦ ૧ ૧,૪૮૩-૫૮ ૧૩૦૧૮.૪૦ ૧,૫૦૮-૯૬ ૧૪,૫૨૭-૩૬ * ૯,૫૬૯-૯૬ ૧,૦૫૨-૨૦ ૧૨,૦૧૩-૫૦ ૬૮.૧૫ ૮૪૯૮.૬૭ રૂા. પૈ. ૧,૧૭૫-૯૯ ૧૬,૧૬૩-૧૫૦ ૪-૧૪ ૧,૧૩૬.૩૪ ૧,૮૨૭-૩૫ ૪,૯૫૭-૪૦ ૧૨,૧૪૧.૬૫ ૯૬૬૭૪-૬૬ ૪૫,૯૦૦.૯૦ અમાએ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય તથા પુસ્તકાલય મુંબઇનું તા. ૩૧-૧૨-૬૭ ના દિવસનું સરવૈયું મજકુર સંસ્થાના ચોપડાઓ તથા વાઉચરો સાથે તપાસ્યું છે, અને બરાબર માલૂમ પડયું છે. મુંબઇ, તા. ૯-૫-’૬૮. શાહ મહેતા ઍન્ડ કુાં,, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંધના જે સભ્યાનાં ચાલુ વર્ષનાં લવાજમ બાકી હોય તેમને લવાજમના રૂા. ૧૦) સત્વર મેકલી આપવા વિનંતિ છે. મંત્રીએ. માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંધ : મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ ૧.
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy