________________
તા. ૧૬-૬-૬૮
પ્રબુદ્ધ જીવન
શ્રી મણિલાલ મકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ તા. ૩૧ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ પૂરાં થતાં વર્ષને આવક તથા ખર્ચનો હિસાબ રૂા. શૈ.
સા. શૈ. આવક
ખર્ચ વ્યાજના :
ટ્રસ્ટના ઉદેશે અંગે ખર્ચ: સીકયુરીટીઓના ૩૨૦૦૦
પેપર લવાજમના
૪૭૨.૦૯ ડિબેન્ચરોના ૧,૨૮૧.૨૫
પગારના ૧,૬૦૧.૨૫
૫,૪૧૫.૦૦ ભેટના
૩,૧૧૧.૦૦
મકાનભાડા તથા વીજળી ખર્ચ ૫૩૨.૩૭ પુસ્તકોના લવાજમના
૧,૦૮.૦૦
પુસ્તક રીપેર્સ તથા બુક બાઇન્ડીંગ મ્યુનિસિપાલિટી ગ્રાન્ટના ૧,૫:૦૦ ખર્ચ
૩૫૫.૩૦ પરચૂરણ આવક :
૬,૭૭૪.૭૬ પસ્તીના વેચાણના ૩.૩૨ પ્રોવિડન્ડ ફંડફાળાના
૨૪૯.૬૦ પારસબુકના વેચાણના ૭૦.૦૦ પ્રોવિડન્ટ ફંડ ઉપર વ્યાજના
૨૦.૧ પુસ્તકો મોડા આવવાથી તથા
વ્યવસ્થા ખર્ચ: ખોવાઈ જવાથી દંડના
૭.૩૦ ૧૭૦.૬૨
ફરનીચર રીપેર્સ ઈલેકટ્રીક રીપેર્સ વર્ષ દરમિયાન લેન પાકતા
તથા પરચૂરણ ખર્ચ
૧૨૭.૦૧ વીમાના પ્રીમીયમના
૪૯.૫૦ ફેઇસ વેલ્યુ તથા મૂળ કિંમત
ઍડિટરોને આરેરીયમના વચ્ચે તફાવતના
૧૦૧.૦૦ ૧૦.૨૫ સ્ટેશનરી તથા છપામણી
૧૪.૮૪ ૭,૪૦૧.૧૨ બેંક કમિશન
૭૦.૭૫ વર્ષ દરમ્યાન આવક કરતાં ખર્ચને
૨૯૩.૧૦ વધારો ૧,૧૭૫.૯૯ ડિબેન્ચર પાકતા ઘટના
૨૭૩.૦૦ ઘસારાના : કુલ રૂ. ૮,૫૭૭.૧૧
ફરનીચર પર ઉપરનો હિસાબ પામ્યો છે અને બરાબર છે.
પુસ્તકો પર
૮૭૦.૦૦
૬૬.૦૦ મુંબઇ,
શાહ મહેતા એન્ડ કુ. તા. ૯-૫-૬૮. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ
કુલ રૂ. ૮,૫૭૭-૧૧
વિષયસૂચિ
ઘરમાં એકઠા થયેલાં ઓષધો સંધના
કાર્યાલયમાં મોકલી આપો ! શ્રી મુંબઇ જૈન યુવક સંઘના સભ્યોને તેમજ મુંબઇમાં વરસતા “પ્રબુદ્ધ જીવન’ ના વાચકોને નમ્ર નિવેદન કે આજે કુટુંબમાં માંદગી આવતાં વેંકટરો અનેક પ્રકારની પેટન્ટ દવાઓ, મલમો તથા ઇજેકશને લખી આપે છે અને ધાર્યા મુજબને આરામ ન થતાં આગળનાં ઔષધો પૂરા ઉપયોગમાં આવ્યા ન આવ્યા અને નવાં ઔપ લાવવાની ડોકટરો સૂચના આપે છે. આ રીતે ઓછાં વપરાયેલાં તેમ જ નહિ વપરાયેલાં
પધો અનેકને ત્યાં ઠીક પ્રમાણમાં એકઠાં થાય છે. આ રીતે નહિ વપરાયેલાં, તથા થોડા પ્રમાણમાં વપરાયેલાં છતાં ઉપયોગમાં લઇ શકાય તેવાં ઔષધોને અન્યત્ર ઉપયોગ થઈ શકે તે માટે મુંબઇ લાયન્સ કલબ તરફથી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક પેટી રાખવામાં આવી છે, જેમાં સંઘના સદ્દસ્યો તેમજ પ્રબુદ્ધ જીવનના વાચકો તરફથી મળેલાં ઉપર જણાવ્યા મુજબનાં ઔષધો એકઠા કરવામાં આવશે અને લાયન્સ કલબ દ્વારા તેની પૂરી જાતતપાસ કરીને તે ઔષધ તેની જરૂરિયાતવાળા લોકોને વહેંચી આપવામાં આવશે. તે પોતાને ત્યાં નકામાં પડી રહેલા છતાં ઉપયોગમાં આવે તેવાં ખપ સંધના કાર્યાલયમાં પહોંચાડતા રહેવા સંઘના સચ્યો તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રાર્થના છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ.
પ્રકીર્ણ નોંધ: દિવંગત કરણામૂર્તિ અનુબહેન, ગૃહમંત્રી યશવંતરાવ ચૌહાણને ઈનકાર, જૈન સમાજમાં પરસ્પર એકતા શી રીતે સ્થાપિત કરવી? ગાંધીજી અને ‘આન્મસિદ્ધિશાસ્ત્ર', શ્રીમતી હેલન હેલન કેલર. ચાહવું એટલે શું? હેલન કેલર વિમલા ઠકારને પરિપત્ર-૩ વિમલા ઠકાર નવી દુનિયામાં - ૭ દલસુખ માલવણિયા “કોનાર્ક અને ખજારાહોનાં ” મૈથુન શિલ્પ
ઈન્દુલાલ યાજ્ઞિક મનસ્વી પુત્રનું પુનરાગમન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ વાર્ષિક વૃત્તાંત સંઘની વાપિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ હિસાબો