________________
Regd No. MH. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
જીવન
“પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૮
મુંબઈ, જાન્યુઆરી, ૧૯, ૧૯૬૮, મંગળવાર
પરદેશ માટે શિલિંગ ૧૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક સ્મરણોંધ - શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો ચાલુ માસની આખરમાં જે
શામચંદ્ર સૂરિ અને કેટલાક જૈન આગેવાન શ્રીમંત હતા. આ ઝુંબેશને સુવર્ણ મહોત્સવ ઊજવવામાં આવનાર છે તે અંગે હું એક જુદો જ
સામને કરવામાં વિદ્યાલયના સંચાલકોની ભારે કસોટી થઈ હતી. વર્ષો આનંદ અનુભવું છું, કારણ કે તેની ૧૯૧૫ના જૂન માસમાં સ્થાપના જતાં એ ઝુંબેશ શમી ગઈ, ભારે પ્રચંડ વાવાઝોડું વિલીન થઈ ગયું થઈ ત્યારથી આજ સુધીના સર્વ વિકાસને હું સાક્ષી છું અને ઘણાં
અને વિદ્યાલયના વિકાસને માર્ગ મોકળો થયો. આ ઝુંબેશના વર્ષોથી હું તેની વ્યવસ્થાપક સમિતિને અને આજે સૌથી જૂના
પ્રતિકારમાં મારો પણ નાનોસરખો હિસ્સે હતું. ત્યાર પછી તે સભ્ય છું. જે પંદર વિદ્યાર્થીઓથી રૅયલ પેરા હાઉસની નજીકમાં
વિદ્યાલય ફાલવા ફ લવા માંડયું અને જૈન સમાજની ઉદારતાને આવેલ મકાનમાં તેની શરૂઆત કરવામાં આવેલી તે મકાન અને પ્રવાહ તેની તરફ છૂટયી વહેવા લાગ્યો. તેમાં વસાવેલા વિદ્યાલયને વિભાગ આજે પણ મારી નજર સમક્ષ ૧૯૪૧ની સાલમાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના હું જાણે કે નિહાળી શકું છું. આ સંસ્થાની સ્થાપના પાછળ સ્વ. પ્રમુખપણા નીચે વિદ્યાલયને રજત મહોત્સવ ઊજવવામાં આવેલે. વિજયવલ્લભસૂરિની પ્રેરણા હતી અને તેમના અનુરાગી એ રજત મહોત્સવના કાર્યક્રમને લગતા એક સંમેલનમાં સર હરિશ્રી મતીચંદ ગીરધરલાલ, શેઠ દેવકરણ મૂળજી, શ્રી મકનજી જુદી- લાલ ગેસલિયાને પ્રમુખસ્થાન આપવામાં આવેલ. આ રજત મહાભાઈ, શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈ, શેઠ મેતીલાલ મૂળજી, શેઠ સવનાં મધુર દશ્યો આજે પણ મારી આંખ સામે તરે છે.' હેમચંદ અમરચંદ, શેઠ ગોવિંદજી ખુશાલ તથા ઝવેરી મણિલાલ સમય જતાં વિદ્યાલય વટવૃક્ષ માફક વિકસવા માંડયું. તેની એક પછી સૂરજમલ મારી યાદ મુજબ આ સંસ્થાના આદ્યસ્થાપક હતા. આજે એક વડવાઈઓ જુદી જુદી જગ્યાએ મૂળ નાખવા લાગી. ૧૯૪૬માં આ વ્યકિતઓમાંથી કોઈ હયાત નથી. સંસ્થાનિર્માણના વર્ષ દર- અમદાવાદ ખાતે, ૧૯૪૭માં પૂના ખાતે અને ૧૯૫૪માં વડોદરા મિયાન હું એલએલ. બી. ને અભ્યાસ કરતા હતા અને ખાતે શાખાઓ નિર્માણ થઈ. આણંદ વલ્લભ વિદ્યાનગરમાં થોડા મારા પિત્રાઈ ભાઈ મુ. મોતીચંદભાઈ જેમને ‘મતીભાઈના
સમયમાં શાખા શરૂ થવાની છે. તે માટે મકાન તૈયાર થઈ ચૂકયું નામથી અમે સંબોધતા હતા તેમની સાથે હું રહેતું હતું. મેંતીભાઈ
છે. આવા ઉત્તરોત્તર થઈ રહેલા વિકાસને હું સાશી છું એ ખ્યાલ આ સંસ્થાના પ્રારંભથી પ્રાણપુરુષ હતા. શરૂઆતનાં વર્ષોમાં તેમના મને હર્ષપુલકિત કરે છે. ઘેર જ વ્યવસ્થાપક સમિતિની સભાઓ ભરાતી અને તેમાં ચાલતી ચર્ચાઓ મેતીભાઈનું ૧૯૫૧ની સાલમાં અવસાન થયું ત્યાં સુધી તેમણે સાંભળવાનું અને કદિ કદિ તેમાં ભાગ લેવાને મને લાભ મળત. સંસ્થાના મંત્રીપદ ઉપર રહીને વિદ્યાલયની અમાપ સેવા બજાવી સાત વર્ષના ગાળા બાદ ગોવાલિયા
હતી. વિદ્યાલય સાથે તેમના દિલમાં ટૅકની બાજુની જગ્યામાં સંસ્થાના
અપાર આત્મીયતા હતી અને તેની પિતાના મકાનને સુવર્ણરજ વડે પાયો
કાર્યવાહી ચલાવવામાં, તે માટે નાણાં નખાયાને પ્રસંગ આજે પણ મને
ઉઘરાવવામાં, તે ખાતર માનાપમાનની બરાબર યાદ છે. ૧૯૨૫ની સાલમાં
પરવા કર્યા સિવાય જયાં ત્યાં ભટકવામાં, સંસ્થાનું પોતાનું આલીશાન મકાન
વિદ્યાલયને જુદી જુદી રીતે વિકસાવતૈયાર થયું અને તેમાં ૧૨૫ વિદ્યાર્થીઓ
વામાં તેમણે પોતાની શકિતને અસાધારણ રહી શકે એવી ગોઠવણ કરવામાં આવી.
યોગ આપ્યો હતો. તેમને મન વિદ્યાતેને ઉદ્ઘાટન સમારંભ પણ મને
લય જ પોતાનું લાઈફ મીશન–જીવનકાર્ય એટલો જ યાદ છે.
હતું. તેના કામ પાછળ તેમણે ટાઢએ વર્ષો દરમિયાન વિદ્યાલયમાં
તડકો, રાતદિવસ જોયાં નહોતાં. તેમના મેડિકલ કૅલેજમાં ભણતા વિદ્યાર્થીઓને
સદ્ભાગ્યે એક પછી એક કુશળ સહરાખવામાં આવે છે અને તેઓ અભ્યાસ
મંત્રી તેમને મળતા રહ્યા હતા. માટે અનિવાર્ય લેખાતી એવી અમુક
તેમના પ્રારંભના સહમંત્રી સ્વ. મૂળચંદ જીવહિંસા કરે છે એ બાબતને આગળ
હીરજી હતા. તેઓ કુશળ હિસાબનીશ ધરીને વિદ્યાલય સામે એક ઘણી મોટી
હતા અને સંસ્થાનું હિસાબી કામ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક સંભાળતા હતા. તેમના સ્થાન ઉપર ઝુંબેશના મુખ્ય સૂત્રધાર આજના વિજ્ય
સ્વ. વિજયવલભસૂરિ
ઉત્તરોત્તર જુદી જુદી વ્યકિતઓ આવી
/ aaમનિય