________________
૨૪ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૬૮ શહેરની મધ્યમાં ૭૫૫ ચોરસ વાર જેટલી મૂલ્યવાન જમીન ટ્રસ્ટને અને પ્રતિષ્ઠા સાથે તેમની કાવ્યસંપદા પણ નવાં નવાં સીમાચિહ્નો ભેટ આપી છે. એ જમીન ઉપર કલાને લગતી સર્વતોમુખી પ્રવૃ
સર કરે અને તેમનું જીવન અને કવન આપણ સર્વને અવનવી ત્તિઓ ચલાવવા માટે એક વિશાળ ભવન બાંધવાની યોજનામાં આરંભદાન તરીકે અને તેમાં એક કલા વિથિ-આર્ટગ લેરી ઉભી
પ્રેરણા આપતું રહે અને તે માટે તેમને સુદઢ અને સ્થાયી કરવામાં આવે એ હેતુથી અમદાવાદના શેઠ સાકરલાલ બાલાભાઈએ આરોગ્ય અને ચિરાયુષ પ્રાપ્ત થાય એવી તેમના વિશે આપણા રૂ. એક લાખની રકમ ટ્રસ્ટને ભેટ આપી છે. આ કલાગૃહ અથવા અંત: રણની પ્રાર્થના હો! તો કલાભવનનો ખ્યાલ આપતાં કલા – રવિ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી
સ્નેહરશ્ચિમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રભુદાસ પટવારીએ ઉપર જણાવેલા ખાતમુહૂર્તના શુભ પ્રસંગે કરેલા નિવેદનમાં જણાવ્યું કે “આ ભવનમાં કલાવિધિ-ચિત્રવિથિ
શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ જેઓ સાહિત્યના ક્ષેત્રે શ્રી ઉપરાંત વ્યાખ્યાનભવન, ગ્રંથાલય, કલાકારો માટે અતિથિગૃહ,
હરિમ” ના નામથી સુપરિચિત છે તેમને ગત વર્ષનું રણજીતસાધનહીન ચિત્રકાર માટે કાર્યગૃહ (ડિ), તથા સમાજનાં
રામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. આ પસંદગી શોખ ધરાવતાં નરનારીઓ માટે યથેચ્છ કળાવિષયક પાઠો અને
માટે ભાઈ સ્નેહરમિને આપણ સર્વના હાર્દિક અભિનન્દન ઘટે છે. પરિચયોની સહજપ્રાપ્ત ગોઠવણે કરવામાં આવશે.
શિક્ષણ એ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. કેટલાંક વર્ષ સુધી તેમણે વીલેઆ ચિત્રાલય સાથે પિતાની આત્મીયતા સ્થાપવાને શ્રી
પારમાં સ્થાનિક હાઈસ્કૂલના આચાર્ય તરીકે કામ કર્યું હતું. ત્યાર રાવળે પિતાનાં અનેક ચિત્રો, ચિત્રગ્રંથ અને કલાત્મક વસ્તુઓનો
બાદ લગભગ છેલ્લાં ત્રીશ વર્ષથી તેઓ ચીમનલાલ નગીનદાસ સંગ્રહ આપવાને સંકલ્પ કર્યો છે, જે મકાન તૈયાર થતાં ટ્રસ્ટના
વિદ્યાવિહારના આચાર્યપદને શોભાવી રહેલ છે. આ શિક્ષણસંસ્થા કબજામાં આવી જશે. આ કલાકેન્દ્ર જનતા તેમ જ શહેરીઓના
જેમ ગુજરાતમાં અગ્ર અને આગવું સ્થાન ધરાવે છે તેમ તેના લાભાર્થે કલાકારોનાં સંપર્કમિલન, કલાચર્ચાઓ અને ચિત્રગ્રંથોના
આચાર્યપદે કોઈ પણ એક વ્યકિત આટલી લાંબી મુદત સુધી ચાલુ
રહે તે તે વ્યકિતની અસાધારણ શિક્ષણનિષ્ઠા અને કાર્યકુશળતા પુરવાર અનુશીલન માટેનું સ્થાયી મંદિર બની રહેશે. ”
કરે છે. આ સાથે સાહિત્યક્ષેત્રે તેમની સેવાઓ નવલકથાઓના આશા રાખીએ કે પ્રસ્તુત કલાભવન અંગે શ્રી પ્રભુદાસ
આકારમાં તેમ જ કાવ્યસંગ્રહોના આકારમાં ચાલુ જ રહી હતી. આના. પટવારીએ જે વિગતે રજૂ કરી છે તે વિગતપૂર્વકનું કલાભવન
અનુસંધાનમાં તેમણે ગુજરાતી કાવ્ય-સાહિત્યમાં જાપાનીઝ હાઈફને જલ્દથી તૈયાર થાય અને તે દ્વારા ગુજરાતની કલાપ્રવૃત્તિને નવ મૌલિક એવો હાઈક સંગ્રહ પ્રગટ કરીને પ્રવેશ કરાવ્યો છે. આ વેગ પ્રાપ્ત થાય.
તેમનું મૌલિક પ્રદાન છે. આ હકીકતની વિશેષતા ધ્યાનમાં લઈને ભારતીય જ્ઞાનપીઠે કરેલે કવિવર ઉમાશંકરને સત્કાર
રણજીતરામ સુવર્ણચંદ્રકને લગતી સમિતિએ ગત વર્ષના ચંદ્રક માટે કલકત્તાનિવાસી શેઠ, શાંતિપ્રસાદ જૈન તરફથી ૧૯૪૪ની
તેમની પસંદગી કરી છે. સ્નેહરશ્મિ સાથે વર્ષોજના મૈત્રીસંબંધના સાલમાં ભારતીય જ્ઞાનપીઠ નામનું એક સાહિત્ય પ્રચારલક્ષી ટ્રસ્ટ
કારણે તેમનું આ ગૌરવ મારા માટે સવિશેષ આનંદનું નિમિત્ત ઊભું કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટને આશય સંસ્કૃત, પ્રાકૃત, પાલી,
બને છે. અપભ્રંશ, તામિલ, કન્નડ, અને બીજી ભારતીય ભાષાનો જનાં અને “માતે પચીનઃ સત્તા ” અપ્રસિદ્ધ ગ્રંથાને પ્રગટ કરવાનો અને આજના સાહિત્યલેખકોને
જણાવતા આનંદ થાય છે કે એપ્રિલ માસની ૩૦મી તારીખે એક યા બીજી રીતે પ્રોત્સાહન આપવાનો હતો અને તે મુજબ તેની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. સમય જતાં આજથી પાંચેક વર્ષ પહેલાં
ગુજરાતી ડાયજેસ્ટ “નવનીત'ના તંત્રી બહેન કુન્દનિકા કાપડિયાનાં કોઈ પણ ભારતીય ભાષાના ઉત્તમ કોટિના લેખકને તેની કોઈ ચોક્કસ મુંબઈ ખાતે ગોંડલ નિવાસી જાણીતા સાહિત્યકાર શ્રી મકરન્દ દવે કૃતિને આગળ ધરીને રૂ. એક લાખની રકમનું પારિતોષિક આપવાની સાથે લગ્ન થયાં છે. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં આ બન્નેનાં નામ એક યોજના આ ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવી હતી. આવી સાહિત્યકૃતિની પસંદગી માટે એક સીલેકશન બોર્ડ ઊભું કરવામાં
સુપરિચિત છે. બન્નેની ઉંમર ૪૦ વર્ષની આસપારા હોવાને ખ્યાલ આવ્યું છે. આ બોર્ડના ડે. સંપૂર્ણાનંદ ચેરમેન છે અને તેના સભ્યમાં
છે. બહેન કુન્દનિકા નવનીતનું જે સુરચિપૂર્વક અને કુશળતાથી જ્ઞાનપીઠના પ્રેસીડેન્ટ શ્રીમતી રમાં જૈન, શ્રી આર. આર. દિવાકર,
સંપાદન કરે છે તે તેના બહોળા વાંચન, ચિન્તન અને મનનનું ડે. ગોપાલ રેડી, ડો. હરેકૃષ્ણ મહેતાબ, ડૅ. નિહાર રંજન રૅય, ડે.
સૂચક છે. શ્રી મકરન્દ દવેના ચારેક કાવ્યસંગ્રહે આજ સુધીમાં કરણસિંહ, ડો. કે. જી, સૈયુદ્દીન, અને શ્રી જી. શંકર કુરૂપને સમાવેશ
પ્રગટ થયા છે. “યોગી હરનાથના સાનિધ્યમાં’ એ નામનું તેમનું થાય છે.
એક નાનકડું પુસ્તક હમણાં જ પ્રગટ થયું છે. mysticism
રહસ્યવાદમાં જેને રસ હોય તેને આ પુસ્તક સહેજે ગમે તેવું છે. આ જ્ઞાનપીઠનું ૧૯૬૫ની સાલનું પહેલું પારિતોષિક મલ
વસ્તુત: આ બન્નેને આ બાબતમાં લગભગ સરખાં વલણ છે. યાલમ ભાષાના કવિ શ્રી જી. શંકર કુરૂપને તેમના કાવ્યસંગ્રહ ‘એટા આવી બે વિશેષ વ્યકિતઓનું લગ્નસંબંધદ્વારા થતું જોડાણ કુઝલ' માટે અને ૧૯૬૬ની સાલનું બીજું પારિતોષિક બંગાળી “વાર્થી રવ સંgriી વાર્થપ્રતિપતયે :” એ કવિ કાલીદાસની ભાષાના લેખક શ્રી તારાશંકર બન્દોપાધ્યાયને તેમની નવલકથા
જાણીતી પંકિતઓનું સ્મરણ કરાવે છે. તેમનું જોડાણ વાણી અને
અર્થના જોડાણસમા અદ્વૈતમાં પરિણમે અને ગુજરાતી સાહિત્યને ‘ગણદેવતા’ માટે આપવામાં આવેલ છે.
તેમની સેવાએ દ્રિગુણીત આકારમાં મળતી રહે એવી આપણી ૧૯૬૭ની સાલનું પારિતોષિક બે સાહિત્યકારોને વહેંચી
તેમના વિશે શુભેચ્છા અને પ્રાર્થના હો! શુમારૂં ઉત્થાન: સત્તા આપવું એ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે: એક ગુજરાતના
એવા બહેન કુન્દનિકાને આપણા આશીર્વાદ હો! સુપ્રસિદ્ધ કવિ, વિવેચક અને લેખક શ્રી ઉમાશંકર જોષીને તેમના કાવ્યસંગ્રહ 'નિશીથ' માટે અને બીજ કનડ ભાષાના કવિ ડો.
અહિ એક અંગત ઉલ્લેખ કરવો અસ્થાને નહિ ગણાય. કે. વી. પુટપ્પાને તેમના મહાકાવ્ય ‘રામાયણ દર્શનમ’ માટે.
કુન્દનિકાની અટક કાપડિયા હોવાના કારણે અનેક ઠેકાણેથી પૂછાતા
પ્રશ્નના જવાબમાં કુન્દનિકા મારી પુત્રીસમ હોવા છતાં મારી આ રીતે ભારતીય જ્ઞાનપીઠના ૧૯૬૭ ના સાલના પારિ
પુત્રી નથી એવો ખુલાસો કર્યા કરવાની હું મુંઝવણ ભેગવતો હતો. તોષિક માટે પસંદ કરાયેલા બે કવિએમાંથી આપણ સર્વના અતિ
બહેન ‘કુન્દનિકા હવે કાપડીયા મટીને ‘દવે” બની. એ કારણે મારી પ્રીતિપાત્ર, માનાર્ય શ્રી ઉમાશંકરની પસંદગી કરવામાં આવી છેઉપર જણાવેલી મુંઝવણને સુખદ અન્ત આવે છે. આ રાહત માટે એ આપણ સર્વ માટે અતિ આનંદ અને ગૌરવને પ્રસંગ બને બન્ને પ્રસ્તુત વ્યકિતઓને માટે આભાર માનવો ઘટે. છે. ભાઈ ઉમાશંકરની ખ્યાતિ એક અપ્રતિમ સાહિત્યકાર અને કવિ
વિનેબાજી અને રજનીશજીના અભિગમમાં પાયાનો તફાવત તરીકે ગુજરાત બહાર વિસ્તરતી જતી હતી, એમ છતાં પણ, ધર્મગ્રન્થા પ્રત્યેકના વ્યકિતગત અભિગમ અંગે વિનોબાજી
અને આચાર્ય રજનીશજી વચ્ચે શું તફાવત છે તેની ભૂમિપુત્રના તા. આવા પારિતોષિકની પ્રાપ્તિના કારણે તેમને અખિલ ભારતીય
૨૬-૩-૬૮ અને તા. ૬-૫-૬૮ ના અંકમાંથી તારવેલાં અવતરણોથી પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને આ સુધટનાના પરિણામે તેમનાં કાવ્ય
સ્પષ્ટતા થાય છે. આ બન્નેની વિચારસરણી સમજવામાં એ અને લખાણોના અંગ્રેજી અનુવાદો પ્રસિદ્ધ થતાં તેઓ સહેજે
અવતરણા ઉપયોગી થશે એમ સમજીને નીચે કમસર આપવામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરશે. તેમની આ વધતી જતી ખ્યાતિ
આવે છે: