________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૬૮
આપણે માનવજીવનની સર્વોચ્ચ સ્થિતિએ પહોંચીએ. આપણામાં ના અબજો ડૉલરે. એનો અર્થ એ કે ગેરાના ભાગે હબસીઓને તેમ જ અમેરિકન સમાજમાં પરિવર્તન આણવાની આ તક છે, સમાનતા મળે. કોઈ અમેરિકન ગોરો આ ભાગ આપવા તૈયાર આજની પેઢી માટે આ એક કસોટી છે એ સમજવાની જો દષ્ટિ ' નથી. ઓછામાં ઓછું ડૅ. કિંગનું તો આવું માનવું હતું. આવે તો એકબીજા વચ્ચે કડવાશ થવામાંથી પોતાને બચાવી શકીએ ડૉ. કિંગને એમ લાગતું હતું કે પોતાનો જાતભાઈઓ અને તેમ છે.” આમ તેઓ કહેતા, પણ વાસ્તવિકતામાં આવું પરિવર્તન ગેરા મિત્ર બને તરફથી તેઓ ફેંકાઈ જવાના છે. “ look” આવશે તે અંગે તેમને બહુ ઓછી આશા હતી.
ના તેમના છેલ્લા લેખમાં તેમણે લખ્યું છે કે આ હકીકત અનિવાર્ય એમની અહિંસા ઉપરની શ્રદ્ધા વિષે સૌ કોઈ જાણકાર હતા, છે. અહિંસક આંદોલન કે જેણે નાગરિક હકોની ચળવળમાં મુખ્ય પણ એ શ્રદ્ધાની ગંભીરતા અને પવિત્રતા વિશે બહુ ઓછાને ખ્યાલ
ભાગ ભજવ્યો હતો તે છેલ્લા બે વર્ષ થયાં વિશેષ પરિવર્તન આણવાની હશે. પણ આ શાળાના બળે જ પોતાના જાતભાઈઓને સાથ ખેવાને
દિશામાં કોઈ વિશેષ કામગીરી બજાવી શકયું નથી. તેમને કોઈ ભય નહોતા. તેઓનું હિંસા તરફ વધતું જતું વલણ તેમને
New Slogan - Het જરા પણ ડગાવી શકયું નહોતું.
છે તેથી તેમણે નવું સૂત્ર ઉચ્ચાર્યું, “ અહિંસક યુદ્ધ, ” તેમણે ઊલટું તેઓ કહેતા, “સમય પ્રમાણે કૂદકો મારવો તેમાં હું પિતાના અહિંસાના સિદ્ધાંતને માન્ય રાખીને પણ પોતાના જાતમાનતો નથી. એક હોંશિયાર નેતા એકતાની શોધમાં નથી નીકળતે,
ભાઈઓને અનુકૂળ થવા “યુદ્ધ” શબ્દ ઉમેર્યો. મહાત્મા ગાંધીએ તે તે એકતાનો ઘડવૈયો બને છે.”
પણ ભારતીય યુવાને જયારે બળવો કરવાની અણી ઉપર આવી એક બીજી વખતે તેમણે કહેલું, “યુનાઇટેડ સ્ટેટ્સને એકેએક ગયા હતા ત્યારે સને ૧૯૪૧ માં આમ જ કર્યું. તેમણે “હિંદ છોડો ” હબસી હિંસાવાદી બની જાય તો હું એકલે ઊભું રહીને પણ ને નાદ જગાવ્યો, જે અહિંસાના સિદ્ધાંતને આંચ આવવા દીધા “તમારો રસ્તો ખેટે છે” એમ પોકારવાનું પસંદ કરીશ. તે એક વિના ભારતીય યુદ્ધખોર યુવાનોને બંધબેરાતો થઈ ગયો. આત્મશ્રદ્ધાવાન માણસ હતો, ઇના ચીલે ચાલનારો નહોતે.
ડે. કિંગે પણ વૈશિંગ્ટનથી શરૂ કરી અમેરિકાભરમાં જે એક . હિંસા તરફ ઢળતા પોતાના જાતભાઇને તેઓ કહેતા,
પછી એક મરચા લઈ જવાની યોજના કરી હતી તેને આશય “ આ રીતે તમે અજાણપણે પણ અમેરિકન જીવનમાં જે ખરાબમાં
“Black Power” ની વિચારસરણીને પોતાની સાથે મેળ ખરાબ છે, જે પાવિક બળ છે તેનું અનુકરણ કરી છે. તમે એક
મેળવવા માટે જ હતો. તેની પાછળ એ હેતુ પણ હતું કે “ Black અનિષ્ટને દૂર કરવા બીજું અનિષ્ટ ઊભું કરો છો. કોઇને તિરસ્કારવું Power” ની તાકાતને વિનાશકના બદલે વિધાયક કાર્યક્રમ તરફ તે તિરસ્કાર કરનાર તેમ જ તિરસ્કૃત થનાર બન્નેને એકસરખું વાળવી. નુકસાનકારક છે.” આ ગાંધીના સિદ્ધાંતને જ પડઘે છે.
આ નવી ચળવળ એમણે હબસી પ્રજાને આર્થિક સમાનતા મળે હમણા હમણામાં તે બે મોરચે લડતા હતા.“Black Power અને એ એક જ સ્પષ્ટ ઉદ્દેશને અનુસરીને શરૂ કરી હતી. સાથે અહિસા ઉપર white Power” બન્નેની વચ્ચે તે ઊભા હતા. અહિંસા ઉપર ભાર પણ તેઓ આપતા રહ્યા હતા. તેમણે ચેકખા શબ્દોમાં જાહેરાત દઢ વિશ્વાસ એ જ તેમનું રક્ષણ કરનાર બંન્તર' હતું. છેક છેલ્લે કરી કે, “ જે અહિંસક રહેવાને તૈયાર ન હોય તેમણે આ દેખાવ પાટલે જઈ બેઠેલાઓના હુમલાથી બચવું એ ખૂબ મુશ્કેલ કાર્ય હતું. જવા નહિ કે તેમાં ભાગ લે નહિ. આવે સમયે પણ બંને પક્ષને પ્રેમના પંથે વાળવાના તેઓ પ્રયત્ન કરતો. જે કંઈ શકય હોય તે બધાં જ સાધનો અને સાધનાને
Disillusionment - 9Inછnt -
HARRA માનનારા
'
સમન્વય સાધીને તેઓ આગળ વધવાના હતા. તેમની માગણીઓ મૃત્યુ પહેલાંના થોડા વખતથી ડે. કિંગમાં તત્કાલિન પરિ
સ્વીકારાવવા માટે અને તેના માટે જે પૈસાની જરૂર પડે તે મેળવવા - સ્થિતિ અંગેના ભ્રમનું નિરસન થતું જતું દેખાતું હતું. આના લીધે
માટે કેંગ્રેસ ઉપર દબાણ લાવવાને તેમને આ કાર્યક્રમ હતા. તેઓ વધારે જોરદાર આક્રમણકાર બન્યા હતા. જો કે એ આક્રમણ તેમનું માનવું હતું કે માત્ર આ જ રીતે અમેરિકાને દુશ્મન હિંસાથી તદૃન દૂર રહેનારું હતું. તેમની ફરિયાદ હતી કે તેમના ગોરા દેશ જેવા બે ભાગલા પડવામાંથી બચાવી શકાશે. મિત્રો ધીરે ધીરે તેમને તજતા જતા હતા. હબસી પ્રત્યે જે
અનુવાદક :
મૂળ અંગ્રેજી : અપમાન અને કરતા બતાવવામાં આવતી હતી તે નાબૂદ કરાવવામાં ગેરાઓને તેમને સાથ હતા, પણ જ્યારે હબસીઓએ બધી
શ્રી મેનાબહેન નરોત્તમદાસ શેઠ શ્રી એચ. આર. વેરા રીતે સમાન હકની માગણી કરી ત્યારે તે મિત્રો ખસવા લાગ્યા હતા. ત્યારે તેમણે ગોરાઓને કહ્યું: “ખૂન થતું અટકાવવું એ એક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભા વાત છે, અને ભાઈ બનાવી જોડે બેસાડવો એ જુદી વાત છે.”
એ ગેારા મિત્રો હબસીઓના પ્રશ્ન પ્રત્યે કેમ બેદરકાર અને વિમુખ થતા જાય છે, કેમ ટેકો આપવામાંથી પાછા ફરતા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જાય છે તેનું મૂળ કારણ શોધવામાં તેઓ પડયા.
જન માસની ૮મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે “જેમ જેમ સમસ્ત પ્રજા કાળી પ્રજા પ્રત્યેના કટ્ટરતાભર્યા
સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું પ્રતિકુળ વ્યવહારથી ધીમે ધીમે વધારે વ્યાપક અને ઊંડા એવા કામકાજ હાથ ધરવામાં આવશે :રામાનતાલક્ષી તત્ત્વ તરફ ઢળતી જાય છે તેમ તેમ ગોરી પ્રજ
(૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શ્રી મણિ‘Status quo” ને - જે હતું તેને – વળગી રહેવાનો અને જરા પણ
લાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયઆગળ નહિ વધવાનો આગ્રહ સેવતી બનતી જાય છે. સમાનતાસુચક ઉપર ઉપરના થોડા હક્કો આપવાથી કાળા ગોરાને ઝગડો લયના ઓડીટ થયેલા હિસાબોને મંજુરી આપવી. પતી જશે એમ માનીને તે ગેરી પ્રજાએ નિરાંત ચિત્તવી હતી, પણ (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજુર કરવું. હવે તેને ભય લાગે છે કે સર્વ સૂચિત ફેરફાર સ્વીકારવા જતાં તે
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના પોતે જ કયાંની કયાં ફેંકાઈ જશે.”
૧૫ સભ્યોની ચૂંટણી કરવી. “તેમના વલણમાં આ પ્રકારને દેખાતો ફેરફાર સમાનતા તરફ પ્રગતિ કરવા જતાં કેટલે મોટો ભેગ આપવો પડે તે અંગેની
(૪) સંઘ તથા વાચનાલય અને પુસ્તકાલયના એડિસભાનતાને કેટલાક અંશે આભારી છે એમ તેમને લાગ્યું.
ટરોની નિમણુંક કરવી. એક હોટેલમાં જમવું, શહેર બગીચાઓમાં વિના રોકટોકે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલ સમયે વખતફરવું, પુસ્તકાલયમાં નિર્ભયપણે જવું વગેરે શરૂઆતમાં જે થોડા
સર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. સુધારાઓ થયા તે તો બહુ સહેલાઈથી મળ્યા. મત આપવાના અધિકાર માટે પણ મોટી કિંમત ચૂકવવી પડી નથી. આટલી હદ સુધીનું બધું સભાસ્થળ:
ચીમનલાલ જે. શાહ ગોરાઓને કબુલ હતું. એ માત્ર એક માનસિક બાંધછોડની વ્યવસ્થા હતી. સંઘનું કાર્યાલય,
સુબોધભાઈ એમ. શાહ પણ હવે ભવિષ્યના ફેરફારો કે જેનાથી સંપૂર્ણ સમાનતા પ્રાપ્ત | ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ થતી હતી, જેવી કે – ઝૂંપડપટ્ટી નાબૂદ કરવી, સુંદર સગવડતાઓ
રામય વાળી વધારે ર લ બાંધવી, બેકારો માટે બીજા કામધંધા ઊભા
તા. ૮-૧-૬૮ સાંજનાકરવા- આ બધું કરવા માટે અબજો ડોલરો જૉઈએ, એટલે કે ગેરા