________________
૧૪
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૫-૬૮
-
વેળાએ, રણજીત જેવી એક સુશિક્ષિત અને કેળવણીકાર લેખાતી બધા જ જુઠાણાને આશ્રય લઈને ન્યાયકોર્ટને છેતરવાને ઉઘાડે વ્યકિતએ, કોઈપણ કારણસર, વર્ષો સુધી જેની સાથે સંસાર ભાગ છાગે કેટલી હિંમતથી પ્રયત્ન કરે છે તે ઉપરના રણજીત દેસાઈના તેવી પોતાની પત્ની જ નહિ પેતાનાં બાળકની માતાની હત્યા પોતે કરેલા ખુન પછી, તે માટે પાતે નિર્દોષ છે એમ બતાવવાની કરતી વખતે આમાંની કોઈપણ લાગણીને વિચાર કર્યો હતો ખરો? તેના પ્રયત્નોમાંથી જોવા મળે છે. અને નીચે આપેલા એક નાના એનો વિચાર તેને આવ્યો છે ખરો? કુસુમ કોઈ પણ કારણસર તેને એવા પ્રસંગથી એક અભણ ભીલના હૃદયમાં પાપની કેટલી બીક ગમતી ન હતી અને તેથી તે છૂટાછેડા મેળવવા આગ્રહ કરતે હતા. છે અને જઠું બોલવાની કેટલી ઘણા છે તે જોવા મળે છે. આ પ્રસંગને પણ કુસુમ એમાં સંમતિ આપવાને તૈયાર ન હતી. એમ છતાં, છૂટા- અનુરૂપ એ કિસ્સા હોઈ તેને નીચે આપવામાં આવેલ છે:છેડાની માગણી કર્યા પછી અને તેને કસુમે ઈન્કાર કર્યા પછી | છોટાઉદેપુર વિસ્તારમાં ભીલેની વસતિ ઠીક ઠીક છે. તીરકામઠાં પણ, રણજીતે તેની સાથે એક વર્ષ સુધી સંસાર રોલાવ્યો અને આખરે લઈને જ ફરે છે. કયારેક લડાઈ ઝઘડો થઈ જાય તો એનો ઉપયોગ તેણે પોતાના બાળકની માતાનું ખૂન કર્યું અને આ ખૂન પણ કેવું?
પણ તેઓ કરે. રણજીતને ગુનેગાર ઠરાવતાં વિદ્વાન ન્યાયમૂર્તિએ કહ્યું તેમ, “આરોપીએ
એક દિવસ એક ભીલે કંઈક કારણસર બીજા એક ભીલને તેની પત્ની કુસુમબેનનું પૂર્વવિચારિત, ગણતરીપૂર્વકનું ઠંડે કલેજે ખૂન
તીર માર્યું અને તે મરી ગયે. કોર્ટમાં કેસ ચાલ્યો. કોઈ જેનાર નહોતું કર્યું. મરનારનું ગળું દબાવીને તેને ખતમ કરી નાખી.” આવા ભય
એટલે પુરાવો મળે તેમ નહોતું. પેલા તીર મારનારને એક વકીલ કર અને ગંભીર ગુના માટે કાયદાએ નક્કી કરેલી વધુમાં વધુ સજા
મળી ગયો. વકીલે એને કહ્યું, “જો, કોર્ટમાં તારે એટલું જ કહેવું વિદ્રાન ન્યાયમૂર્તિ ફરમાવે એમાં જ ન્યાયની સાચી દષ્ટિ રહેલી છે અને તેથી માનવતાની કે બીજી કોઈ પણ દષ્ટિ દાખવીને રણજીતને
કે, મેં માર્યો નથી, ગમે તેમ પૂછે તો પણ ગુન્હો કબૂલ ન કરતો.” આથી ઓછી સજા કરી હોત તો વિદ્રાન ન્યાયમૂર્તિએ આરોપી પ્રત્યે
કોર્ટમાં સવાલ-જવાબ થવા માંડયા. પેલાએ તો એક જ વાત અણઘટતી ઉદારતા દાખવેલી લેખાત. આરોપી પોતે શિક્ષિત હોઈ
કરી “મેં માર્યો નથી.” પણ સરકારી વકીલે જ્યારે ઊલટ તપારા સમજદાર લેખાય. કેળવણીકાર તરીકે આવતી કાલની પેઢીને ચારિત્ર્ય
કરવા માંડી ત્યારે મુંઝાયો. શું બોલવું એની એને કંઈ સમજણ ન શીલ બનાવવાની ને સંસ્કારી બનાવવાની ગંભીર જવાબદારી તેને
પડી. આખરે એણે એના દિલની વાત કરી દીધી. ‘મેં તે માર્યો જ માથે રહેલી હોઈ, ભાવિ પેઢીને ધવાની આવી જવાબદારી ધરાવતી
છે તો! મરી જાય ત્યાં સુધી માર્યો તે ! (વકીલ સામે આંગળી કરીને). વ્યકિત જ છે આવી રીતે સમાજમાં વતે છે તે કાયદા ઉપરાંત
આવો આ મારી પાસે ના પડાવે છે.” આખી કોર્ટ હસી પડી. સમાજને પણ ગુનેગાર ઠરે છે અને તેની આવી બેવડી ગુનેગારી આ માણસે તો પાપ ક્યું પણ ભોળા દિલે. એમાં બુદ્ધિપૂર્વતેને દયાને પાત્ર ભાગ્યે જ રહેવા દે છે.
કની ગણતરી નહોતી. જ્યારે બુદ્ધિશાળી માણસ પાપ કરે છે તે | ગુજરાતમાં સ્ત્રીઓના આપઘાતે મેટા પ્રમાણમાં થતા રહે છે
બુદ્ધિપૂર્વકનાં હોય છે. ભીનાં કપડાં રેતીમાં સૂકવીએ તો ચિંતા એવી સામાન્ય ફરિયાદ છે. આવા આપઘાતનાં ખરેખરાં કારણો
નહીં, કારણ, કપડાં સૂકાતાં રેતી ખરી પડે છે, પણ ધૂળમાં સૂકવીએ જે બહાર આવે તો તેમાંના મોટા ભાગનાં તો ઠંડે કલેજે
તે ડાઘ રહી જાય. એ બિચારાના પાપ રેતી જેવાં છે, પાપને કરેલાં કરપીણ ખૂનો જ હોય છે એ ચોક્કસ તપાસો
ડાઘ એમને લાગતો નથી. જ્યારે આપણાં પાપ ધૂળ જેવાં હોય પરથી પણ બહાર આવેલું છે. આમ છતાં અત્યારના
છે; એના ડાઘ મનને લાગે છે, જે કદિ જતા નથી. રવિશંકર મહારાજ યુગમાં સુદ્ધાં સામાજિક જીવનમાં કલુષિતતા વ્યાપી રહે છે અને તેમાંથી આવી દુર્ઘટના સર્જાતી રહે છે એ આપણા વિષયસૂચિ
પૃષ્ઠ સામાજિક પ્રશ્ન તરફ આપણા સમાજે વિશેષ ગંભીરતાથી ધ્યાન આપવાની કેટલી બધી જરૂર છે તે જ સૂચવે છે. અનાવિલ સમાજ
બે શરમજનક સામાજિક દુર્ઘટનાઓ
૧૩ માં આવા જ પ્રકારની ચર્ચા જગાડના કિસ્સાઓ અનેક બનેલા
સ્વ. ડે. માર્ટિન લ્યુથર કિંગે ચલાવેલી છે તેનો નિર્દેશ અગાઉ થયો છે. નવસારીમાં જમ્ન ખૂન કેસ
અહિંસક લડતની આલોચના.. શ્રી એચ. આર. વોરા ૧૪ પણ આ જ પ્રકારના હોઈ તેણે સમાજમાં ભારે ચર્ચા જગાડી હતી પ્રકીર્ણ નોંધ: ‘જેન કિલનિક’માંથી એ જાણીતું છે. અત્યારે સૌનું ધ્યાન રાજકીય પ્રશ્નો પર કેન્દ્રિત
કૅનવેસ્ટ જેન કિલનિક ગૃપ ઓફ થઈ રહ્યું છે. પરિણામે આવા સમાજજીવનને કલુપિત કરતા પ્રશ્ન
હૈસ્પિટલસ’ને ઉદ્ભવ, પ્રાકૃત પ્રત્યે તત્કાળ પૂરતું ધ્યાન કેન્દ્રિત થયા પછી તેની ઉપેક્ષા થતી રહે :
ભાષા તેમ જ સાહિત્ય પર આગામી છે. એ પરિસ્થિતિ તંદુરસ્ત સમાજજીવન માટે બાધક થઈ પડે પરિસંવાદ, પ્રાકૃત ભાષાના અધ્યાએવી હોઈ, રામાજે આવા પ્રશ્નો પ્રત્યે ગંભીરતાથી વિચાર કરીને
પન અંગે સેવાતી શોચનીય ઉદાઆવી દુર્ઘટનાઓ બનતી અટકે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની
સીનતા.
પરમાનંદ
૧૭ 'દિશામાં ગંભીરતાથી પ્રયાસ કરવા ઘટે છે.
નવી દુનિયામાં - ૫
દલસુખ માલવણિયા
કોણાર્ક અને ખજુરાહોનાં પૂરવણું
મૈથુન-શિલ્પ
કેશવલાલ હિંમતલાલ કામદાર ૧૯ ભણેલા અને બુદ્ધિશાળી વર્ગને માનવી કે ઠંડે કલેજે ખૂન કરે છે
ગીતા પરીખ
૨૧ અને ત્યાર બાદ પોતે નિર્દોષ છે એ બતાવવા માટે તે દુનિયાના શ્રી શંકરરાવ દેવને વાર્તાલાપ સંકલન:પરમાનંદ ૨૨
સ્વ. ડો. માર્ટિન લ્યુથર કીંગે ચલાવેલી અહિંસક લડતની આલોચના
(ગારા સાથે હબસીઓને પૂર્ણ સમાનતાનાં સ્થાને પ્રાપ્ત એમ આપણે પણ હબસીઓના સ્વતંત્ર અને સ્વાયત્ત મુલકની કરાવવાના હેતુથી સ્વ. માર્ટીન લ્યુથર કીંગે ચલાવેલી અહિંસક
માગણી કરવી--આવી અનિત્તમ હદ સુધી વિચારતા હબસીઓના વર્ગ
માટે અને એ પ્રકારના વિચારવાદ માટે મૂળ લેખમાં “Black Power’-- પ્રતિકારાત્મક લડતની તા૦ ૧૬-૪-૬૮ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં
બ્લેક પાવર-શબ્દસમાસ વાપરવામાં આવ્યો છે. અનુવાદમાં એ પ્રગટ થયેલ શ્રી એચ. આર. વોરાને લેખ એક ભારે વિશદ આલે- શબ્દ-સમાસ જેવો છે તે કાયમ રાખવામાં આવ્યો છે. પરમાનંદ) ચના રજ કરે છે અને ભારત ખાતે ગાંધીજીએ ચલાવેલી અને અમે- ડો૦ માર્ટીન લ્યુથર કીંગના જીવનમાં છેલ્લા થોડા મહિના થયાં રિકા ખાતે માર્ટીન લ્યુથર કિંગ ચલાવેલી લડત વચ્ચે રહેલા સમાન
મહાત્મા ગાંધી સાથેની એક બીજી સમાનતા જોવામાં આવતી હતી, તત્ત્વનું ઝીણવટભર્યું પૃથક્કરણ કરે છે. તેનો શ્રી મેનાબહેન
જેની ઉપર બીજાનું બહુ લક્ષ ગયું જણાતું નથી. બન્ને અહિંસાનરોત્તમદાસે કરી આપેલ સુવાચ્ય અનુવાદ નીચે પ્રગટ કરતાં વાદીઓ તેમના મૃત્યુ પહેલાંના કેટલાક મહિના થયાં પિતાના જાતખૂબ આનંદ થાય છે.
ભાઈઓમાં જ વિકસતી જતી હિંસાથી અકળાયા હતા. અંગ્રેજી લેખમાં જ્યાં ત્યાં “Black Power' શબ્દ- નવી દિલ્હીમાં મહાત્માજીએ જે છેલ્લા ઉપવાસે કર્યા તે ભારત સમાસ આવે છે. ગોરી પ્રજા પાસેથી સમાનતાલક્ષી સર્વ હક્કો છોડી ગયેલા અંગ્રેજોની સામે નહોતા, પણ હિંસા તરફ જઈ રહેલા અહિંસક પ્રતિકારથી કોઈ રીતે મળી શકે તેમ નથી અને તેથી અને છેલ્લે પાટલે બેઠેલા પોતાના જાતિબંધુઓને હિંસાથી પાછા તે માટે તે હિંસક ઉપાયે હાથ ધર્યા સિવાય છૂટકો નથી અને આમ વાળવા અને સંયમમાં રાખવાના હેતુથી કર્યા હતા. આ હિંસકવૃત્તિ કરવા છતાં પણ ગેરી પ્રજા સાથે સ્વમાનભર્યું સહઅસ્તિત્વ ટાળવાના પ્રયત્ન કરવામાં જ તેમની હત્યા થઈ.. શકય ન હોય તે જેમ ભારતમાં પાકિસ્તાનની માગણી ઊભી થઈ ડો૦ કીંગની હત્યા કરનારે જાતિભેદવાદી કોઈ ગોરો અથવા
૧૮