________________
Regd No. MH. 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
+
કક,
|
T
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૯ : અંક ૧૭
પ્રબુદ્ધ જીવને
મુંબઈ, જાન્યુઆરી, ૧, ૧૯૬૮, સોમવાર
પરદેશ માટે શિલિંગ ૧૨
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
- છૂટક નકલ ૪૦ પૈસા
=
પ્રવેશી ગુલસી, આ છે
આંસ કરઆકાર
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નેધ મુંબઈ આવી રહેલા આચાર્ય તુલસીને હાર્દિક આવકાર છું. જીવડાં થાય જ નહીં તે સૌથી ઉત્તમ, પણ થઈ ગયા પછી તેરાપંથી સંપ્રદાયના પ્રમુખ આચાર્ય તુલસી, આ અંક પ્રગટ
શું કરવું ?” થાય છે તે અરસામાં, મુંબઈમાં પ્રવેશી ચૂકયા હશે. તેમને આપણ
તે પ્રશ્નને મેં જે જવાબ મોકલેલે તે નીચે મુજબ હતો; સર્વના હાર્દિક આવકાર હો ! દશ વર્ષ પહેલાં તેમણે મુંબઈમાં ચાતુ
આ પ્રશ્ન અહિંસાને પરમ ધર્મ તરીકે સ્વીકારનાર અને મસ કરેલું. તે દિવસમાં તેમની સાથે પ્રથમ પરિચય થયેલ. ત્યાર
તેને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનાર ગૃહિણીને છે બાદ વચ્ચેના દશ વર્ષના ગાળામાં તેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિશેષ
એમ હું સમજું છું. આવો આદર્શ ધરાવનાર બહેને પોતાના ઘરને મળવાને કોઈ યોગ ઉભો થયો નહોતો. આમ છતાં પણ “જૈન
કીડી, મકોડાં, નાનાં જીવડાં, વાંદા વગેરેથી બચીને પોતાનું ઘર કેમ ભારતી' દ્વારા તેમના વિચાર અને પ્રવૃત્તિઓથી હું ઠીક ઠીક વાકેફ
ચેપ્યું અને સુઘડ રાખવું એ તેની મૂંઝવણ છે. આના જવાબમાં ગાર રહેતો હતો. ગયા નવેમ્બર માસના પ્રારંભમાં અમદાવાદ
જણાવવાનું કે જેની સામે અહિંસાને આદર્શ છે અને જેના ઉપર
અહિંસાને સંસ્કાર છે તેને આવો પ્રશ્ન ઊભું થાય અને મુંઝવે એ જવાનું થયેલું. ત્યારે તેમને બે વાર પ્રત્યક્ષ મળવાનું અને તેમની સાથે
સ્વાભાવિક છે. અહિંસા એ માનવીને પરમ આદર્શ છે. એમ છતાં પણ ત્રણેક કલાક વાર્તાલાપ કરવાનું બનેલું. આ મેળાપની મારા કાંઈ ને કાંઈ હિંસા કર્યા સિવાય જીવન શકય જ નથી. આ એક નરી વાર્તચિત્ત ઉપર બહુ સારી છાપ પડી છે અને તેમના વિશે હું એક વિકતા છે.આ પરસ્પરવિરોધી એવી સ્થિતિનું એક જ રીતે સમાધાન થઈ
શકે કે બને તેટલી ઓછી હિંસા પર માનવીએ પિતાનું આચરણ પ્રકારનું આકર્ષણ અનુભવતો થયો છું. તેઓ તેરાપંથી સમાજના
આધારિત કરવું જોઈએ. આ હિંસા બે પ્રકારની સંભવે. એક અનિપ્રમુખ ધર્મગુરુ છે અને તેમના નિયંત્રણ નીચે તેરાપંથી સાધુ
વાર્ય, બીજી દુર્નિવાર્ય. અન્ન, જળ તથા હવા વિના માનવજીવન સાધ્વીઓનું અપૂર્વ સંગઠન છે. આ સાધુ-સાધ્વીઓમાં કેટલાક અશકય જ છે. તેને લગતી જરૂરિયાત પૂરી પાડવા માટે અમુક સારા વિદ્રાને અભ્યાસી છે અને લેખન તેમ જ વાચનમાં કેટલાક હિંસા અનિવાર્ય છે. તેથી કોઈ બચી શકતું જ નથી. બીજી દુનિવાર્ય સારી કુશળતા ધરાવે છે. આચાર્ય તુલસી સામયિક વિચાર પ્રવા
હિંસા એટલે સુખસગવડપૂર્વક જીવનના નિર્માણ માટે આવશ્યક
બનતી ઉપરના પ્રશ્નમાં સૂચવી છે એવી હિંસા. અમુક જીવહોથી સુપરિચિત છે અને દેશના અનેક આગેવાન મનીષીઓના
જંતુઓ આપણને ઉપાધિરૂપ છે એટલા માટે પણ એક પણ જીવને સારા સમાગમમાં છે. થોડાં વર્ષોથી સંચાલિત થયેલ અણુવ્રત જાણીબૂઝીને કેમ મરાય? – આમ બોલે છે આપણામાં રહેલા અહિઆન્દોલન નૈતિક પુનરુથ્થાનની દિશાએ તેમનું એક મહત્ત્વનું
સાને સંસ્કાર. પણ આ સિવાય સુઘડ અને સ્વચ્છ ગૃહજીવન શકય જ સંપ્રદાન છે. તેમની રીતભાતમાં એવી સહૃદયતા, સરળતા
નથી – આમ બોલે છે આપણામાં રહેલે સુઘડતા અને સ્વચ્છતાનો અને સૈન્ય છે કે તેમની સાથે વિચાર – વિનિમય સહેજ શકય
ખ્યાલ. સાધારણ ગૃહસ્થ કે ગૃહિણી માટે આવી હિંસાથી બચવું
મુશ્કેલ છે–અશકય જ છે એમ પણ કહી શકાય. આવી રીતે હિંસા બને છે. જમાનાની શું માંગ છે તેને તેઓ પુરો ખ્યાલ ધરાવે છે
તરફ ઢળનાર વ્યકિત આટલું ધ્યાન રાખે તે જરૂરી છે: અને તેથી આજના પ્રશ્ન ઉપર તેમની સાથે થતી ચર્ચા વાત ઉભયને ઉપકારક બને છે. એક સંપ્રદાયના આચાર્ય તરીકે તેમને
(૧) જરૂરથી વધારે જીવહિંસા ન કરવી. અનેક મર્યાદાઓ સ્વીકારીને વિચારવું પડે છે. આ વિશે તેઓ પૂરા
(૨) જીત્પત્તિ થતી અટકે એવાં દ્રવ્યોને ચાલુ ઉપયોગ સભાન છે અને આ મર્યાદાઓ વધીને કેમ આગળ વધવું અને
કરતાં રહેવું, કે જેથી આવી હિંસા કરવાની આપત્તિ વારંવાર ઊભી અને પોતાના સમાજને આગળ કેમ લઈ જવું એ તેમના ચિન્તન થવા ન પામે. અને ચિત્તાને વિષય હોય એમ તેમની સાથેની વાતચીત ઉપરથી (૩) દરેક જીવને જીવવાને હક્ક છે એમ છતાં પણ આ જે લાગે છે. જૈન સમાજમાં એકતા સ્થપાવાની આજે ખૂબ જ જરૂર હિંસા કરવામાં આવે છે તે તેના સુખસગવડ અને સ્વરછતા તથા છે. આચાર્ય તુલસી આ એકતાના આતુર ઉપાસક છે. તેમને મુંબ- સુઘડતાના ખ્યાલથી પ્રેરાઈને જ કરવામાં આવે છે એવી સ્પષ્ટ ઈને નિવાસ આ એકતા તરફ નવું પ્રસ્થાન નિર્માણ કરવામાં પરિ- સભાનતાપૂર્વક, અનિવાર્ય તેમ જ દુનિવાર્ય બનતી હિંસા અંગે ગમે એમ આપણે પ્રાર્થીએ અને તે દિશાએ આપણે બને તેટલું હિંસા કરનાર વ્યકિત ખિન્નતા ચિતવે – અંત:સ્તાપ અનુભવે.” તેમને સાથ અને સહકાર આપીએ !
ખ્રિસ્તી સાધ્વીઓ અંગે વિશેષ સ્પષ્ટતા અહિંસાધમી સામે રોજબરજને કેયડે
પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ખ્રિસ્તી સાધ્વીઓના સંબંધમાં - સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવેલ સાપ્તાહિક પત્ર જણાવવામાં આવ્યું છે કે “આ સાધ્વીઓને ઉપદેશ આપવાને કે ‘સુધા' ના તંત્રી તરફથી નીચે મુજબના એક સવાલ થોડા દિવસ ધર્મક્રિયાઓ ચલાવવાને અધિકાર નથી.” આ વિધાનની પહેલાં મળેલો:
સ્પષ્ટતા કરતાં ફાધર વાલેસ તા. ૧૯-૧૨-૬૭ ના પત્રમાં જણાવે “ધરકામ કરતાં કીડી મંકોડા, નાનાં જીવડાં, વાંદા વગેરે
છે કે “ઉપદેશ ન આપવાની વાત તે કેવળ સત્તાવાર રીતે ચર્ચના મારવાના પ્રસંગ આવે છે ત્યારે મને મુંઝવણ થાય છે—મારે શું
મકાનની અંદર અપાતા ઉપદેશ વિશે છે. બાકી તે તેઓ સભા કરવું? એક બાજુથી અહિંસાના સંસ્કાર, બીજી બાજુથી ઘર ચેમ્બે
સંબોધી શકે છે, જાહેરમાં પ્રવચન કરી શકે છે. અને કરે છે ને સુઘડ રાખવાની ગૃહિણીની ફરજ, એ બે વચ્ચે હું ઝોલાં ખાઉં
પણ ખરાં.”
પરમાનંદ