________________
Regd. No. MH. II7 વાર્ષિક લવાજમ રૂા. ૪
ક
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૨
મુંબઈ, મે ૧૬ ૧૯૯૧, સોમવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું. પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૨૫ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
વ્યવહાર અને કર્મચાગ (ગત પર્યુષણ વ્યાખ્યાન માળા દરમિયાન તા. ૨૫-૮-૬૫ ના રોજ શ્રી મૃણિાલિનીબહેને આપેલા વ્યાખ્યાનની તેમણે પોતે કરી આપેલી છે.)
કોઈ પણ વિષયને વિશે મનમાં જિજ્ઞાસા નિર્માણ થયા વગર એ મહિતા:'. વિદ્રાને સામે પણ અગમ્ય એવો પ્રશ્ન આવી પડ્યો હતો વિશેનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી – અથવા તે આપણે એ તરફ જોતાં અને સંન્યાસ લઈ વનમાં જનાર સંન્યાસીઓ અથવા તે સંજોગો
આગળ કાયમ નમતું મૂકી જીવનાર દુર્બળ માનવીઓ- એમના સિવાય નથી, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરતા નથી અને પ્રયત્ન વગર તૈયાર
બધાની સામે આ સવાલ આવીને ઊભા રહે જ છે. યથા બુદ્ધિ મતિ કળીયે કોઈ મેઢા પાસે લઈ આવે તો પણ તે વિષે અરુચિ હોય છે.
દરેક જણ એને ઉકેલ લાવવા મથે છે. જે કર્મ કરવા જેવું હોય તે ‘કર્મયોગ' શબ્દ ઉચ્ચારતાં જ કોઈ અત્યંત જટિલ અટપટું જ્ઞાનચક્ર કરવું, એટલું જ નહીં પણ, યુકિતથી કરવું - એ જ 'કર્મયોગ'. કર્મ– આંખ સામે આવે. એ ચક્રમાં પ્રવેશવાની ઈચ્છા અથવા તે કર્મ– કૃ=કરવું; યોગ-યુજ જોડવું, મેળવવું, એકત્ર કરવું. કર્મ આચરવાની
યુકિત, સાધન, ઉપાય જ તે કર્મ - યોગ અને એ યોગ બતાવ્યો છે જિજ્ઞાસા મનમાં જાગી એક સાંજે- એક સત્સંગ મંડળમાં. પ્રસંગ
ગીતામાં, ઉપનિષદોમાં. સામાન્ય હતું. ત્યાં નિયમિત હાજરી આપતા એક મોટી ઉંમરનાં
માનવમાત્રે કર્તવ્ય—અને અકર્મ–તે અંગે કેટલાક નિર્ણમા બહેન તે દિવસે બહુ જ ગમગીન હતાં. પ્રવચન આપનાર મહારાજ
અનાદિકાળથી લીધા છે. એ નિર્ણય જોતાં કમાત્ર સ્વાર્થમૂલક શ્રીએ સહજ સહાનુભૂતી બતાવી ખિન્નતાનું કારણ પૂછયું. બહેને
અને શુદ્ર હોય છે એવું નથી લાગતું. એવું હોત તે રામ, કૃષ્ણ, કહ્યું કે: “મુંબઈમાં બે ઓરડીની નાની પણ સગવડવાળી જગ્યામાં પિતે એકલાં રહે છે. એ જગ્યાને કબજો મેળવી એના પર સારી
ઈસુ, મહંમદ, બુદ્ધ કે મહાવીર પ્રભુનાં મંદિરને બદલે આ દુનિ
યામાં ચાર્વાક, કણાદ અથવા સિકંદર, નેપેલિયન કે ચંગિઝખાનના એવી પાઘડી લેવાની ઈચ્છાથી મકાનમાલિક હરકોઈ ઉપાયે મને
મંદિરો ના બંધાયા હોત ? અનાદિ કાળથી માનવ ઉદાત્તતાને પૂજે છે, પજવે છે.” દુ:ખનું આ કાર સાંભળી મહારાજશ્રી નારાજ
ત્યાગને વંદે છે, નિ:સ્વાર્થ વૃત્તિ આગળ નમે છે, અને એ ગુણ થયા. ઉપહાસથી કહે:
કાંઈક અંશે પણ પ્રાપ્ત થાય એવાં કર્મોને ‘કર્તવ્ય ’ ગણે છે. “મૈયા, રોજના સત્સંગ પછી આવી ઉપાધિ ? આવી નજીવી વાતમાં જીવનની અમૂલ્ય ઘડી કયાં બગાડો છે ? અત્ર તત્ર સર્વત્ર
માનવજાતિએ જેમને પૂજ્ય અને આદર્શ સ્થાને સ્થાપ્યા છે, બ્રહ્મ છે. તારામાં જે બ્રહ્મ છે તેને જ વાસ પેલા ભાઈમાં પણ છે! એમાંથી એક પણ મહાપુરુષે કર્મસંન્યાસ લીધો નથી. એ બધાં એક જ તત્ત્વના વિવિધ આવિષ્કાર – એ તરફ સમદ્રષ્ટિ રાખવી. અસામાન્ય, લોકોત્તર કર્મ કરીને ગયા છે. વ્યાસ ‘પાયને સંસારવિકારરહિત રહેવું.” વગેરે.
માત્રને આવરી લે એવી ‘મહાભારતની વિશાળ રચના કરી. શબ્દબહેન બાપડાં આ સાંભળી પાણી પાણી થઈ ગયાં. એ જ્ઞાનની
બ્રહ્મના શોધક મહર્ષિ પાણિનિએ છેક મૃત્યુના મુખમાં પણ વિભવાત કરનારની વાણી પ્રભાવશાળી હતી; સામાને આંજી નાંખે એવી
કિતની ભકિત ના છેડી. ક્ષત્રીનું ગર્વતરણ કરવા ભૃગુઓમાં શ્રેષ્ઠ હતી. એમની સામે શબ્દ સરખા ઊઠાવવાની હિંમત કોઈ કરે એમ
એવા પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરી વારંવાર શેણિતસ્નાન કરાવ્યું. હતું નહીં ..... પ્રવચન શરૂ થયું. રોજની માફક પૂરું પણ થયું. છતાં
મર્યાદા પુરુરામ રામપ્રભુએ રાવણવધથી માંડી સીતાત્યાગ એ બહેનને દયામણો ચહેરો આંખ આગળથી ખસતો નહોતો. કાનપર,
સુધીની જટીલ કર્મપરંપરા આચરી. કૃષ્ણ ભગવાને ગાયો ચરાજેટલી જ્ઞાનની વાતો પડી હતી તેના જોરે બુદ્ધિ મનને ફટકારતી હતી
વવાથી માંડીને ગીતા સુધી અને ગોવર્ધન પર્વત ઉપાડવાથી માંડીને કે જીવન સાથે સંકળાયેલાં સંસારી કમેં દુ:ખમૂલક છે, ઝાંઝવાના
જાદવાસ્થળી સુધીના પ્રસંગ આદર્યો. બુદ્ધ, મહાવીર, ખ્રિસ્ત, જળ જેવાં ફસાવી પાડનાર છે, સ્વાર્થમૂલક છે, છે, એ બધાંની
મહંમદ આ વંદ્ય વિભૂતિઓમાં કર્મત્યાગ આદર્યાને દાખલ કયાં છે ઉપેક્ષા કરી એમને દૂર જ રાખવાં જોઈએ. ધર્મપાલન, દયા, દાન,
જડતું નથી. સોક્રેટિસ, કોલાંબસ, શેકસપિયર, કાલીદાસ, જ્ઞાનેશ્વર કરુણા એવાં ઉત્તમ દેખાતાં કર્મોના મૂળમાં પણ આખરે શું છે? ભયથી તુકારામ, માકર્સ, ટૅલટૅય, કયુરી દંપતી, ટિળક, ટાગોર, ગાંધીજી ત્રાસી, હીન દીન બની માનવી ધર્મનું પાલન કરે... એ આડંબર નીચે રસેલ અને વિનેબા-જીવનના વિવિધ ક્ષેત્રમાં આ કર્મયોગી મહાપિતાની ભીરુતા છુપાવે. વૃદ્ધ, અપંગ, દરિદ્રીને જોઈ - એ દશા
ત્માએ પોતાને જીવનદીપ ઉજાળીને માર્ગદર્શન આપે છે. ભૌતિક પિતાની બાબતમાં સંભવે તે એવી કલ્પનાથી કાયર થઈ દયા
સંપત્તિ કે ઐહિક યશ પ્રાપ્ત કરવા પાછળ એમાંથી કોઈ પડયા બતાવે - દાન કરે ... આ કર્મોની ભવ્યતા પાછળ જ હીનતા પડેલી -
નથી. છતાં જીવનનાં વિવિધ પાસાં એમણે દીપાવ્યાં છે. એ બધાં છે. આ સંસાર માત્ર દુ:ખદ છે. નૈયાયિકો કહે છે તેમ ‘અનુકુળવેદ
જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, શ્રદ્ધા અને ભકિત એ એમની શકિત નીય સુખમ, પ્રતિકૂલવેદનીયમ દુ:ખમ્ ' આખરે તે બધું ‘વેદનીય’
છે. એ બધાંએ જીવી જાણ્ય, જીવનને માણ્યું છે. જે જે કર્મ સામે જ. એનો ત્યાગ કરવો એ જ યુકત. -
આવ્યું તેને “પ્રાપ્પવરાન નિબોધત’ એવી પ્રસન્ન વૃત્તિથી સ્વીકારી બુદ્ધિની આ દલીલ હૃદય માનતું નહોતું. કર્મની પરંપરા
એને સત્ય, શિવ અને સુંદર બનાવ્યું છે. કોઈએ કર્મ સંન્યાસની
વાત સરખી નથી કરી. તેડવી-એ સહેલું તે નહીં – પણ અશકય જ લાગ્યું. જાણે અજાણયે
કર્મયોગની સાધના કરવાને માર્ગ કયો ? જ્ઞાન માર્ગે એ સાધ્ય આપણે કર્મ તે કરતા જ રહેવાના – તે શું કરવું અને શું ત્યાગવું? ન થાય ? “જ્ઞાન’ને અર્થ “અધ્યાત્મ વિષયક જ્ઞાન’ હોય તો માત્ર જ્ઞાન ગીતામાં પણ અર્જુન સામે ‘ઉં કર્મ કિમ કએંતિ કવાડિપ્યત્ર આગળ કર્મ સાવ નિરર્થક લાગે- મેક્ષ માર્ગને આડે આવતાં ખાડા ટેકરો