________________
તા. ૧-૫-૬૬
- પ્રબુદ્ધ જીવન
થશે તે પણ એ જ શકિતનું આલંબન લઈને. આપણામાં અને જીવનકાર્યને ઈતિહાસમાં થયો છે. એમાંથી ચમત્કારની, ભૂતકાળમાં
એનામાં ફરક એટલે કે આપણે મૂઢપણે-અજાણપણે એ શકિતનો થયેલી આગાહીઓની અને ભવિષ્યકાળ માટે કરેલા અને સાચા
ઉપયોગ કરીએ છીએ. એમણે બુદ્ધિપૂર્વકનું એનું આલંબને લીધેલું. પડેલા વર્તારાઓની આખ્યાચિકારીઓ રચાયેલી છે અને એને વિસ્તાર
બીજો ફરક એ કે આપણે આપણી શુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા એટલો બધો વધી ગયો છે કે જીવનચરિત્રમાંથી સેંકડે નેવું કે એથી
પરમાત્મા-શકિતને ઉપયોગ કરીએ છીએ. મહાપુરુષની આકાંક્ષાઓ, વધારે પાનાં એક જ વસ્તુથી ભરેલાં હોય છે. આનું સામાન્ય જન- એમના આશયે મહાન અને ઉદાર હોય છે, અને જે માટે તાના મન ઉપર એવું પરિણામ થયું છે કે માણસની એનામાં રહેલી
પની એનામાં રહેલી એ આત્મબળને આશ્રય લે છે.
ત્રીજો ફરકે એ કે સામાન્ય જનસમાજ મહાપુરુષોના વચનેને પવિત્રતા, લોકોત્તર શીલસંપન્નતા, દયા આદિ સાધુ અને વીર
અનુસરનાર અને એમના આશયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પુરુષના ગુણોને લગતી એની કિંમત તેઓ આંકી શકતા નથી,
પોતાને ઉદ્ધાર માનનારે હોય છે. જૂના શાસ્ત્રો એ જ એમનો પણ ચમત્કારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શકિત.
આધાર હોય છે. મહાપુરુ કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા, એ મહાપુરુષનું આવશ્યક લક્ષણ માને છે. શિલાની અહલ્યા કરવાની, એ શાસ્ત્રોને રચનારા અને ફેરવનાર પણ થાય છે. એમનાં વચનો ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ઊંચકવાની, સૂર્યને આકાશમાં એ જ શાસ્ત્રો થાય છે અને એમના આચરણે એ જ અન્યને દીવા
દાંડીરૂપ થાય છે. એમણે પરમ તત્વ ઓળખી લીધું છે. એમણે ભાવી રાખવાની, પાણી પરથી ચાલ્યા જવાની, હજારો માણસને
પિતાનું અંત:કરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ એક ટપલી રોટલીથી જમાડવાની, મરેલાને સજીવન કરવાની–વગેરે
ચિત્તને જે વિચાર સૂઝે, આચન યોગ્ય લાગે તે જ સશાસ્ત્ર, વગેરે દરેક મહાપુરુષના ચરિત્રમાં આવતી વાર્તાઓના રચનારાઓએ તે જ સદ્ધર્મ. કોઈ પણ બીજા શાસ્ત્રો એમને બાંધી શકતા નથી કે જનતાને આ રીતે બેટા દૃષ્ટિબિન્દુએ ચઢાવી દીધી છે. આવા એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી. ચમત્કારો કરી બતાવવાની શકિત સાધ્ય હોય તો યે તેથી જ કોઈ આપણે આપણા આશયને ઉદાર બનાવીએ, આપણી આકાં
ક્ષાએને ઉંચા સ્તર ઉપર લઈ જઈએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક માણસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવો જોઈએ. મહાપુરુ
આલંબન લઈએ તે આપણે અને અવતાર ગણાતા પુરુષે તત્વત: જદા પોની ચમત્કાર કરવાની શકિત કે “અરેબિયન નાઈટ્સ” જેવાં
નથી. વીજળીની શકિત ઘરમાં ગોઠવાયેલી છે. એનો ઉપયોગ આપણે પુસ્તકમાં આવતી જાદુગરની શકિત. એ બેઉની કિંમત માણસાઈની એક મુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ તેમ જ તે વડે દીવાની પંકિતથી દષ્ટિએ સરખી જેવી જ છે. એવી શકિત હોવાથી કોઈ પૂજાપાત્ર
આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પરમતત્વ આપણા
પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યાં છે. એની સા વડે આપણે એક ન થવો જોઈએ. રામે શિલાની અહલ્યા કરી કે પાણી પર પથ્થર
વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન ચારિત્ર્યવાન થઈ તરાવ્યા એ વાત કાઢી નાખીયે, કૃષ્ણ કેવળ માનુષી શકિતથી પોતાનું
સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ. જીવન જીવ્યા એમ કહીએ, ઇશુએ એક પણ ચમત્કાર બતાવ્યો
મહાપુરુએ પિતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના ન હતું એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, વગેરે બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુ:ખભંજન થવા, પુરુ માનવ જાતિના શું કામ પૂજાપાત્ર છે એ દષ્ટિથી આ ચરિત્ર આકાંક્ષા ધરી. એમણે એ બળ વડે સુખ દુ:ખથી પર, કરુણહૃદયી,
વૈરાગ્યવાન, જ્ઞાનવાન, અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઈછા કરી, આલેખવાનો પ્રયત્ન છે. એ કેટલાકને ન રુચે એ સંભવિત છે, પણ
સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયના જયથી, મનના સંયમથી, ચિત્તની એ જે સાચી દષ્ટિ છે એમ મારી ખાતરી છે. એ તેથી જ એ
પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત રીતને છોડવાનો મેં આગ્રહ રાખ્યો છે.
પ્રેમથી, બીજાના દુ:ખોનો નાશ કરવા પોતાની સર્વ શકિત અર્પણ આપણે હિંદુઓ માનીએ છીએ કે જ્યારે પૃથ્વી પરથી ધાને કરવા માટેની નિરંતર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણ
તાથી, અનાસકિતથી અને નિરહંકારીપણાથી, ગુરુજનેને સેવી તેમના લેપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય
કૃપાપાત્ર થવાથી એ મનુષ્યમાત્રને પૂજનીય થયા. છે, સાધુતાને તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે
1 આપણે ધારીએ તે આપણે એવા પવિત્ર થઈ શકીએ, એવા પરમાત્માના અવતાર પ્રગટ થાય છે. પણ અવતારે કેવી રીતે પ્રગટ કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણ વૃત્તિ કેળવી શકીએ એવા થાય છે, એ પ્રગટ થાય છે ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા અને નિષ્કામ અનાસકત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા
આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાને હેતુ.
જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જે આપણે એમની ફેરફાર કરવા એ જાણવું જરૂરનું છે.
સમીપ પહોંચ્યા એમ કહેવાય. જો આપણે એમના જેવા થવા પ્રયત્ન સર્વત્રા એક પરમાત્માની શકિત–સત્તા જ કાર્ય કરી રહી છે. ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, અને મારામાં--તમારામાં સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યા છે. એની શકિતથી એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ. સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, વગેરેમાં એ જ
વૃથા છે.
કિશોરલાલ ઘ. મશરૂવાળા પરમાત્માની શકિત હતી. ત્યારે આપણામાં અને રામ-કૃષ્ણાદિમાં શે ફેર? એ પણ મારા-તમારા જેવા જ મનુષ્ય દેખાતા હતા. એમને પણ વિષયસૂચિ મારી-તમારી માફક જ દુ:ખ વેઠવાં પડયાં હતાં અને પુરુષાર્થ કર ભારતીય ક્લાસંસ્કૃતિના આધુનિક રવિશંકર રાવળ પડયો હતો, છતાં આપણે એમને અવતારે શા માટે કહીએ છીએ?
થિ’ નંદલાલ બોઝ
પ્રકીર્ણ નોંધ: ‘પ્રબુદ્ધ જીવનને પરમાનંદ હજાર વર્ષ વિતી ગયા છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ?
૨૮ મા વર્ષમાં પ્રવેશે; વળી પાછી - * “આત્મા સત્યકામ-સત્યસંકલ્પ છે” એવું વેદવચન છે. જે એક વધારે બાલદીક્ષા! આપણે ધારીએ, ઈચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એ એને અર્થ શ્રી સંયુકત જૈન વિદ્યાથીગૃહનું થાય છે. જે શકિતને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને
એક નવું પ્રસ્થાન
એક કર્મઠ યેગીની મંથનથી ' આપણે પરમેશ્વર–પરમાત્મા–બ્રહ્મ-કહીએ છીએ. જાણે-અજાણે પણ
વાડીલાલ ડગલી વણિક સેનાપતિ
: વાલજી ગોવિન્દજી દેસાઈ એ પરમાત્માની શકિતનું આલંબન-શરણ લઈ આપણે જે સ્થિતિમાં આવા સ્વરાક્ય માટે હું : શ્રી શ્રી પ્રકાશ . આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે, અને ભવિષ્યમાં જે સ્થિતિ લડયો નહોતે ! પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલંબન લઈને કરીશું.
મહાપ્રસ્થાનના પથ પર-૯ પ્રબોધકુમાર સન્યાલ રામ-કૃષણે પણ એ જ શકિતનું આલંબન લઈને પૂજનીય બને
મહાપુરુષોને માપવાનો
કિશોરલાલ મશરૂવાળા
સાચે માપદંડ એવું પદ પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે મનુષ્યજાતિના પૂજાપ્રાત્ર ૧ પરમાત્માની ખેજ
આચાર્ય રજનીશજી