________________
તા. ૧-૫-૧૯
પ્રબુદ્ધ જીવન પિતાને કોઈ ખબર નથી અને આવી દીક્ષા આપવા સંબંધે અમને
શ્રી સંયુક્ત જૈન વિદ્યાથીગૃહનું કશું પૂછવામાં આવ્યું નથી અને અમે વ્યકિતગત રીતે આવી બાલદીક્ષા પસંદ કરતા નથી.” સામાન્ય વિચારવલણ આવું હોવા છતાં
એક નવું પ્રસ્થાન આવી ઘટનાઓ બને છે કેમ? તેનું કારણ એક જ છે કે અમુક વર્ગ આવી દીક્ષાએ જરૂર પસંદ કરે છે, પણ મોટા ભાગનું વલણ તે વિશે
શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના શિવ ખાતેના અત્યારના કેવળ ઉદાસીન છે. વળી સ્પે. મૂ. સમાજની સ્થિતિ – ખાસ કરીને
મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લેટ ઉપર સંસ્થા માટે નવું મુંબઈના શ્વે. મૂ. સમાજની સ્થિતિ - નિર્ણાયક જેવી છે અને તે
મકાન ઊભું કરવા અંગે તા. ૨૨-૪-૬૬ શુક્રવારના રોજ સવારના સંપ્રદાયના સાધુઓ ઉપર કોઈને અંકુશ નથી અને તેઓ પિતાને
નવ વાગ્યે સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના હાથે ફાવે તેમ વર્તી શકે છે. સ્થાનકવાસી સમાજમાં આજે સંઘની રજા
શિલારોપણવિધિ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગના અનુસંધાનમાં સિવાય કોઈ પણ સાધુ કે સાધ્વી કોઈને પણ દીક્ષા આપી શકતું નથી,
સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના હોલમાં શ્રી ચીમનલાલ ચકભાઈ
શાહના પ્રમુખસ્થાને એક સંમેલન યોજવામાં આવ્યું હતું. અને દીક્ષા લેનાર સૌ કોઈ માટે ૧૮ વર્ષની ઉમ્મર મર્યાદા બંધનકર્તા
પ્રારંભમાં સંસ્થાના મંત્રી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે છે. આ મજબુત પ્રબંધ જૈન શ્વે. મુ. સમાજમાં નહિ થાય ત્યાં
૧૯૬૫ના માર્ચની ૧૫મી તારીખે મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સુધી દીક્ષા સંબંધની અનવસ્થા ચાલ્યા જ કરશે.
સભાગૃહમાં સંસ્થાના લાભાર્થે યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ હજુ પણ સાધુઓની સંખ્યા વધારવા તરફ જૈન સમાજનું જેટલું
દ્વારા પ્રાપ્પ થયેલ આશરે રૂપિયા એક લાખના ભંડળની વિગતે રજુ લક્ષ છે તેટલું લક્ષ તેની ગુણવત્તા ઉપર ભાર મૂકવા તરફ છે જ નહિ.
કરી હતી અને તે ભંડોળના પરિણામે શક્ય બનેલ મકાનને પાયે પરિણામે આજે સાધુસમાજમાં સારા નબળા સાધુઓની સારા પ્રમા
નાંખવા માટે આપણે એકઠા થયા છીએ એમ તેમણે જણાવ્યું હતું. ણમાં ભરતી થઈ રહી છે અને તેમની ગુણવત્તાને આંક એટલા જ
આ મકાનની યેજના અંગે તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આ પ્રમાણમાં ઉતરતો જાય છે.
ઊભા કરવા ધારેલ મકાન પાછળ આશરે રૂ. ત્રણ લાખને ખર્ચ બાલદીક્ષાના સમર્થનમાં એક ભારે ભુલભરેલી માન્યતા ફેલા
થવાનો અંદાજ છે અને તેમાં એક મોટો હૈલ નિર્માણ કરવામાં વવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે દીક્ષિત બનતા નાની
આવશે અને ૪૮ વિશેષ વિદ્યાર્થીઓને સમાવેશ શકય બનશે. ઉમ્મરનાં છોકરાઓનાં મન, મગજ અને દિલ કોરી સ્લેટ જેવાં હોય
ત્યાર બાદ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ છે અને તેને જે આકાર આપવા ધારે તે આપી શકાય છે. અને જે
જણાવ્યું કે, “આજથી આશરે ૫૦ વર્ષ પહેલાં જૈન સમાજની સુખભેગ તેને સુલભ નથી તેને તેને કદિ વિચાર કે વિકાર આવતા
એકતાને સૌથી પહેલે વિચાર નિડર ચિન્તક અને વિવેચક સ્વ. નથી. તેના મનને આકાર તો જે અપાતો હોય તે ખરે, પણ કોઈ પણ
વાડીલાલ મેતીલાલ શાહને આવ્યો અને તેમણે આપણા મુરબી છોકરો કે છે કરી પ્રકૃતિના નિયમથી મુકત હોતા નથી. આ નવદીક્ષિત
અને સંસ્થાના પ્રાણરૂપ સ્વ. મણિલાલ મેકમચંદ શાહના સાથબાળકો માટી ઉમ્મરના થતાં અને પ્રકૃતિસહજ વાસનાઓ અને કામના
પૂર્વક ૧૯૧૭ની સાલમાં પ્રીન્સેસ સ્ટ્રીટમાં આવેલ પીરભાઈ બીલ્ડીંએની સફ,રણા થતાં કેવી કેવી વિકૃતિનાં ભોગ બને છે અને
ગમાં આ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ઊભું કરીને જેનેની એકતાના દમન કરાયેલી વૃત્તિઓ પ્તિના અભાવે કેવા અકુદરતી માર્ગો અને
વિચારને અમલી રૂપ આપ્યું. આ રીતે આ સંસ્થાની થયેલી સ્થાપઉપાયે શોધે છે તેનું ઉપર મુજબ વિચારનારાઓને ભાન હોતું નથી.
નાને હું જાતે સાક્ષી હતો. કેટલાંય વર્ષો સુધી સંયુકત જૈન વિદ્યાર્થીતદુપરાંત પિતાની આસપાસ અનેક રંગરાગથી ભરેલી જે દુનિયા તે
ગૃહ જેવું હતું તે મુજબ ચાલતું રહ્યું. પણ ૧૯૫૦ની સાલ પછી જુએ છે તેની તેના ઉપર કોઈ અસર થતી નથી એમ માની લેવું એ
મણિભાઈએ આ સંસ્થાના પિતાના મકાન માટે નવો પુરુષાર્થ આદર્યો પણ એટલી જ નરી બાલીશતા છે. આજે તે આ બાબતમાં મનોવિજ્ઞાન
અને પરિણામે જે મકાનમાં આપણે અહિ બેઠા છીએ તેનું ૧૯૫૪ ખૂબ જ આગળ વધ્યું છે અને તેણે આપણી અનેક માન્યતા ખોટી
ની સાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રીતે આ સંસ્થા જૈન પાડી છે અને ભ્રમણાઓ ભાંગી નાંખી છે. દબાયલી ઈચ્છાઓ
સમાજની એકતાના પ્રતીકરૂપ બની છે. આજે બાજુની ખાલી કેવાં કેવાં વિકૃત રૂપ ધારણ કરે છે તેનું આજના મનોવિજ્ઞાને અદ્
જગ્યામાં નવા મકાનને પાયો નાખીને આપણે નવું પ્રસ્થાન શરૂ ભૂત વિશ્લેષણ કર્યું છે, આ બાલદીક્ષાને પ્રશ્ન આજના મનોવિજ્ઞા
કરીએ છીએ. આ પ્રસંગે, ગત વર્ષમાં જવામાં આવેલ સાંસ્કૃતિક નની દષ્ટિએ નવું સંશોધન માંગે છે. કેટલીયે વાતો અને બાબતો ઉપા
કાર્યક્રમના અવસર ઉપર આ સંસ્થા તરફથી વહેલામાં વહેલી તકે શયની દીવાલે પાછળ ઢંકાયેલી રહે છે અને ધર્મપ્રતિષ્ઠા જોખમા
કન્યા છાત્રાલય ઊભું કરવામાં આવશે એવી આપણા તરફથી જાહેવાની બીકે તેને બહાર આવવા દેવામાં આવતી નથી. આ કૃત્રિમ દમ
રાત કરવામાં આવેલી હતી તે બાબતની આપને હું યાદ આપું તે નનાં સરવાળે કેવાં દુષ્પરિણામ આવે છે તે તે શેઠ કસ્તુરભાઈ લાલ
અસ્થાને નહિ ગણાય. હવે જો એક બે વર્ષમાં આપણે આ સંસ્થાને ભાઈએ નીમેલી સંઘસમિતિના દફતરે નોંધાયેલી અનેક સાધુઓના
સુવર્ણ મહોત્સવ ઊજવવા માગીએ છીએ તે તે અરસામાં આ કન્યા દુરિત્રાને લગતી હકીકતે, જે પ્રતિહાનિના ભયથી બહાર પાડવામાં
છાત્રાલયની જાહેરાતને મૂર્તરૂપ આપવા માટે આપણે આજથી કટિઆવતી નથી તે બહાર પાડવામાં આવે તે જ તેની જૈન સમાજને
બદ્ધ થવું ઘટે છે.” આમ જણાવીને તેમણે જેનેની એકતાના પ્રશ્ન ખરી જાણ થાય. આ બધું સડો દૂર કરવો હોય તે કાચી ઉમ્મરનાં
ઉપર કેટલુંક વિવેચન કર્યું અને આ બાબતમાં દખલરૂપ બનતા બાળકોને મુંડવાની પ્રવૃત્તિ તો બંધ થવી જ જોઈએ, એટલું જ નહિ જૈન તીર્થોના ઝગડાઓને નિકાલ લાવવા માટે જવાબદાર પક્ષના પણ, કોઈ પણ વ્યકિતને દક્ષિા આપવા પહેલા તે અંગના યોગ્યતા આગેવાનો ઉપર, ઉગ્ર આંદોલન દ્વારા આપણે દબાણ લાવવું જોઈએ અને તાલીમનાં કટ્ટર ધરણા નક્કી થવાં જોઈએ અને તે સર્વસ્વીકૃત, એમ તેમણે જણાવ્યું બનવાં જોઈએ. આ તે જ બને કે જો આ બાબત અંગે સાધારણત: ત્યાર બાદ શ્રી ફાલચંદ શામજીએ એકતાના વિચારનું સમર્થન વ્યાપેલી ઉદાસીનતા છોડવામાં આવે અને સાધુસંસ્થાના નિયમને અને . શ્રી ખીમજી માડણ ભુપુરીઆએ કન્યા છાત્રાલયના વિચાનિયંત્રણ અંગે જૈન સમાજ વધારે સજાગ બને, એટલું જ નહિ પણ, ૨નું જોરદાર અનુમોદન કરતાં જણાવ્યું કે, “આ માટે રૂ. ૫,૦૦૦ વધારે આગ્રહી અને વ્યવસ્થિત બને.
આપવાની મેં આગળ ઉપર ઈચ્છા દર્શાવેલી તેના બદલે જો તમે '
પરમાનંદ કન્યા છાત્રાલયના વિચારને અમલી રૂપ આપવા માગતા હે તે