________________
, 1 :
પ્રબુદ્ધ જીવન
RTI
તા.-૫-૧૬
૨
પ્રકીર્ણ નોંધ
;
“પ્રબુદ્ધ જીવનને ૨૮માં વર્ષમાં પ્રવેશ
પેટે વિના લવાજમે મેકલવામાં આવે છે. એ ઉપરાંત ગુજરાતી પ્રબુદ્ધ - જીવન’ આ અંકથી અઠ્ઠાવીશમાં વર્ષમાં પ્રવેશ કરે છે. સમાજના અનેક વિદ્વાને તેમ જ વિચારોને પણ તથા કેટલાક દોઢ વર્ષ પહેલાં પ્રબુદ્ધ જીવનના ૨૬મા વર્ષ દરમિયાન ૧૯૬૪ના
સાધુસંતોને પણ સારા પ્રમાણમાં પ્રબુદ્ધ જીવન વિનાલવાજમે નવેમ્બર માસમાં પ્રબુદ્ધ જીવનરને રજત મહોત્સવ ઉજવવામાં
- મેકલવામાં આવે છે. આ વિદ્રાને તેમ જ વિચારકો તથા સાધુસંતો આવ્યું હતું. આ રીતે છેલ્લાં ૨૭ વર્ષથી પ્રબુદ્ધ જીવન એક સરખી *
વિશે મારી એટલી અપેક્ષા રહી છે કે તેમના જ્ઞાન અને અનુનિયમિતતાથી પ્રગટ થતું રહ્યું છે. આજે જ્યારે અનેક સામયિકો
ભવને લાભ તેઓ જુદા જુદા વિષયો ઉપર ચિન્તનાત્મક લખાણો દ્વારા ઉદય-અસ્તના નિયમને આધીન બનીને ટૂંકી આવરદા પુરી કરીને
આપતા રહે અને તે રીતે પ્રબુદ્ધ જીવનને વધારે ને વધારે વિચારઅલેપ થતા જોવામાં આવે છે ત્યારે અનેક પ્રતિકૂળ સંગેન
સમૃદ્ધ કરવામાં તેઓ મદદરૂપ બને. સત્યની ઉપાસના અને લોક-વિશેષત: આર્થિક સંયોગને-સામને કરીને પ્રબુદ્ધ જીવન જેવું
શ્રેયની સાધના-આ બે હેતુ પ્રબુદ્ધ જીવનના સંપાદન તથા પ્રકાશન પત્ર આટલી લાંબી મુદત સુધી ટકી રહે તે હકીકત “પ્રબુદ્ધ જીવનના
પાછળ રહેલા છે. આ બે હેતુને પોષક અને પૂરક લખાણે પૂરાં સંચાલકો માટે અતિ સંતોષપ્રદ લેખાવી ઘટે. . . પાડવા સમાજનાં વિદ્વાને અને વિચારકોને મારી • આગ્રહપૂર્વક
‘પ્રબુદ્ધ જીવન’ મારી અને પ્રબુદ્ધ જીવનના વાંચકો સાથેની પ્રાર્થના છે. ' એક પ્રકારની વૈચારિક સહયાત્રા જેવું બની રહ્યું છે. આજે જયારે દેશમાં કે દુનિયામાં માનવી જીવનને સ્પર્શતી ઘટનાઓનું સાચું પ્રબુદ્ધ જીવનનાં આગળનાં વર્ષોની ફાઈલ નિહાળું છું–વિશેષ કરીને
મૂલ્યાંકન ૨જુ કરવું, અવારનવાર ઊભી થતી માનવસમસ્યાઓ ગત વર્ષના અંકો ઉપર એક પછી એક નજર ફેરવું છું–ત્યારે અમે અંગે સમ્યક માર્ગદર્શન આપવું, માનવીના ચિત્તને ‘સત્ય, શિર્વ, બન્નેએ સાથે મળીને કેટકેટલા ક્ષેત્રમાં પ્રવાસ કર્યો છે, કેટકેટલા સુન્દરમ' પ્રતિ અભિમુખ બનાવવું-પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે વિષયની ચર્ચાવિચારણા કરી છે તેનું જાણે કે એક વિસ્તીર્ણ ચિત્ર- પ્રારંભથી આજ સુધી આ મારો મરથ રહ્યો છે. પ્રબુદ્ધ જીવન પટ આંખ સમક્ષ ખડું થાય છે. આ વૈચારિક સહયાત્રા અંગે વાચ- દ્વારા જે કાંઈ અપાઈ રહ્યું છે તે આ મરથના પ્રમાણમાં કેટલું કોનાં કેવાં કેવાં સંવેદનો હશે તે વિશે તો હું શું કહી શકું પણ અલ્પ છે એ વિશે હું પૂરો સભાન છું. એમ છતાં પણ આ મનેઅંગત રીતે હું એક પ્રકારની કૃતાર્થતા-સંતોષસભરતા–અનુભવું છું. રથનિષ્ઠા મને બળ અને પ્રેરણા આપતી રહી છે અને પ્રબુદ્ધ જીવન
ગત વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવને ૨૫૨ પાનાંની નક્કર પાછળ લેવાતો ગમે તેટલો કામ પણ આખરે આનંદ-અનુભૂતિમાં વાચન સામગ્રી પુરી પાડી છે. તેમાં આગળના વર્ષથી અધૂરી - પરિવર્તિત થતો રહ્યો છે. “પ્રબુદ્ધ જીવન' દ્વારા પ્રસ્તુત મનોરથ રહેલી ‘સુકી ધરતીનાં મીઠાં સ્મરણોની લેખમાળા આગળના શકય તેટલે ચરિતાર્થ બને તે માટે, હું જેને અંશ છું તે પરમાત્મા ત્રણ હપ્તાથી અનુસંધિત કરીને કુલ નવ હપ્તામાં પૂરી કરવામાં પાસે ચેતના અને શકિતની યાચના કરું છું અને મિત્રો અને સ્વજને આવી છે. ગત વર્ષ દરમિયાન બંગાળી સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી. પાસે સાથ અને સહકારની માગણી કરું છું. પ્રબોધકુમાર સન્યાલના મૂળ બંગાળી પુસ્તક “મહાપ્રસ્થાને પથ પર’ ને અનુવાદ લેખમાળાના આકારમાં પ્રગટ કરવો શરૂ કર્યો છે અને
વળી પાછી એક વધારે બાલદીક્ષા! તેના આજસુધીમાં આઠ હપ્તા પ્રગટ થઈ ચૂકયા છે. હજુ તેના તા. ૨૩-૨-૬૬ ના રોજ શ્રી વિજયધર્મસુરિના પ્રશિષ્ય મુનિ આશરે સેળ હપ્તા બાકી છે. આ બન્ને પ્રવાસકથાઓ પ્રબુદ્ધ જ્યાનંદવિજયે જયન્ત નામના એક ૧૪-૧૫ વર્ષના છોકરાને આપેલી જીવનના વાચકો માટે એક વિશિષ્ટ આકર્ષણરૂપ બની છે એમ પ્રબુદ્ધ દીક્ષા અંગે “મુંબઈ સમાચારમાં આજ સુધી કેટલાક અનુકળ પણ જીવનના વાચકો સાથે પરિચય કહે છે.
મોટા ભાગે પ્રતિકૂળ ચર્ચાપત્ર પ્રગટ થઈ રહ્યા હતા, એટલામાં પ્રબુદ્ધ જીવન ગયા વર્ષથી ન્યુસ પ્રીન્ટને બદલે વ્હાઈટ પ્રીન્ટીંગ લાલબાગના ઉપાશ્રયમાં શ્રી વિજયરામચન્દ્રસૂરિએ વાપીનિવાસી પેપર ઉપર છાપવાનું શરૂ કર્યું છે; મુદ્રણના દરો પણ સારા પ્રમાણમાં શ્રી છગનલાલ ઉમેદચંદના ૧૩ થી ૧૪ વર્ષની ઉંમરના દીકરા દીપકવધ્યા છે અને સ્ટાફને પગાર વગેરે આનુષંગિક ખર્ચમાં પણ ઠીક કુમારને તા. ૨૭ મી એપ્રિલના રોજ બીજી બે મોટી ઉમ્મરની પ્રમાણમાં વધારો થયો છે. સદ્દભાગ્યે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી છેલ્લાં વ્યકિતઓ સાથે દીક્ષા આપી છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. દોઢ વર્ષથી વાર્ષિક રૂા. ૧૫૦૦ ની મદદ મળવી શરૂ થઈ છે. એમ નાનાં છોકરાંઓને મુંડવા એ શ્રી વિજયરામરાંદ્રસૂરિને વર્ષોજૂ છતાં પણ વર્ષ આખરે પ્રબુદ્ધ જીવનના પ્રકાશન પાછળ આશરે વ્યવસાય છે. આ જ છોકરાના મેટાભાઈને આ જ આચાર્યો આજથી રૂા. ૪૦૦૦ ની ખેટ આવી છે. આ બધું છતાં પણ પ્રારંભથી છ વર્ષ પહેલાં ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા આપી હતી. વચગાળાના વર્ષો
વાર્ષિક લવાજમ રૂ. ૪-૦૦નું હતું તે આજે પણ ચાલુ રાખવામાં દરમિયાન આ પ્રકારના નાની ઉમ્મરના છોકરાઓને દીક્ષા આપવાના આવ્યું છે, એવા વિચારથી કે પ્રબુદ્ધ જીવનના વાચકો ઉપર લવા- કિસ્સાઓ ભાગ્યે જ સંભળાતા હતા. એમ પણ લાગતું હતું કે બાલ
જમને બે બને ત્યાં સુધી ન વધારો. બીજી બાજુએ આટલાં દીક્ષાના અનિટ અંગેના વર્ષોભરના પ્રચારના કારણે જૈન સમાજ વર્ષની ઉપાસનાના પરિણામે પ્રબુદ્ધ જીવન પ્રત્યે આદર ધરાવતે સાધારણપણે બાળલગ્નની માફક બાલદીક્ષાથી પણ સારા પ્રમાણમાં સારો એવો વર્ગ પ્રબુદ્ધ જીવન પ્રાપ્ત કરી શક્યું છે એમ મને વિમુખ બન્યા છે અને તે અંગે હવે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. લાગે છે. તો આ વર્ગનાં ભાઈ બહેને પ્રબુદ્ધ જીવનને બે રીતે પણ આજની વસ્તુસ્થિતિ જોતાં આ ખ્યાલ બરોબર નથી લાગતું. મદદ કરીને તેને લગતી ખેટના ભારને હળવે કરી શકે. એક તો અલબત્ત, પહેલાના સમયમાં નાના છોકરાઓને ભગાડીને છૂપી રીતે પ્રબુદ્ધ જીવનના નિભાવ અર્થે સારી એવી રકમનું સંધને દાન કરીને; દીક્ષા આપવાના કિસ્સા બનતા હતા તે હવે બનતા નથી. આજે બીજે સંઘને દરેક સભ્ય અને પ્રબુદ્ધ જીવનને દરેક ગ્રાહક ઓછામાં પણ સામાન્ય સમાજનું માનસ આવી બાલદીક્ષાને પસંદ કરતું ઓછા નવા પાંચ પાંચ ગ્રાહકો મેળવી આપીને. આશા રાખું છું કે નથી. દા. ત. લાલબાગ મંદિર અને ઉપાશ્રયના પાંચે ટ્રસ્ટીઓને આ મારી અપેક્ષાને–અભ્યર્થનાને–પ્રતિધ્વનિ જરૂર મળી રહેશે. પ્રસ્તુત દીક્ષા અંગે વ્યકિતગત રીતે પૂછતાં તે દરેકને લગભગ એક જ
પ્રબુદ્ધ જીવનની કેટલીક નકલે અન્ય સામયિકોના વિનિમય જવાબ હતા કે “આવી કોઈ બાલદીક્ષા અપાવાની છે એવી અમને