________________
જ. :
-
3
- ૨૫૨
: પ્રબુદ્ધ જીવન
'તા, ૧૬-૪
પ્રજાનું હિંસક વલણ રાષ્ટ્રની લોકશાહી માટે મેટું ભયસ્થાન છે.
- stહ કૉંગ્રેસ મહાસમિતિના સત્તાવાર મુખપત્ર “એ. આઈ. સી. સી. કાળ પર્યન્ત ચાલુ રાખવાનું કોઈ પણ રીતે શકય નહોતું જ.
રાશિ પિચર છેલ્લા એક “વાલન્સ એન્ડ ડેમોકસી” સંસદીય સમિતિના હેવાલમાં પણ હિન્દીભાષી હરિયાણા. રાજ્ય નિ (હિંસા અને લોકશાહી) એ શીર્ષક હેઠળ એક અગ્રલેખ: લખવામાં કરવાની ભલામણ તે થઈ જ છે. કેંગ્રેસીઓએ આ વસ્તુરિ આવ્યો છે, એને સાર નીચે પ્રમાણે છે:
સમજાવી લઘુમતી જનેની ભડક દૂર કરવી જોઈએ. તેમનું એક : - “પંજાબમાં અને બંગાળમાં હમણાં જે ઘટનાઓ બની ગઈ તે છે. નવું નિર્માણ થનાર રાજ્ય એ ભારત સંઘનું ઘટક રાજ્ય રહેશે ખરેખર દુ:સ્વપ્ન સમી છે. લૂંટ, આગ અને અન્ય હિંસક પ્રવૃત્તિથી
ભારતથી અળગું થઈને તે કોઈ સાર્વભૌમ રાજ્ય બની રહેવાનું ને , બંને રાજ્યમાં નાગરિક જીવન ખેરવાઈ ગયું. આ ઘટનાઓનું
રાષ્ટ્રના બંધારણમાં લઘુમતી પ્રજાના હક્ક અને અધિકાર સ્વીકારવું
આવ્યા છે તે અનુસાર આ વસ્તુ બની છે. અત્યંત ભયંકર પાસું તો પાણીપતમાં ક્રોધાંધ બનેલા લોકોના ટોળાએ ત્રણ કેંગ્રેસીઓને જીવતા સળગાવી મૂકયા એ છે. વડા પ્રધાન
મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલગ રાજ રચાયાં
પંજાબની પ્રજા માટે એક ઉજજવલ દાતરૂપ બની શકે એમ શ્રીમતી ઈન્દિરાને આ ઘટના અંગે એમ કહેવું પડયું કે “આ દુર્ધ
ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રીઓ ગુજરાતમાં સમૃદ્ધ થાય ટેનાથી હું ખરેખર શરમ અનુભવું છું; આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો
છે. એટલે પંજાબી સુબાના નિર્ણયનું ઔચિત્ય સ્વીકારવું રહ્યું. ' જગતના સભ્ય રાષ્ટ્રોમાં ભારત ઉન્નત મસ્તકે રહી શકશે નહિ.”
આ દેશમાં હિંસા ફાટી નીકળતાં અને તેફાનને દેર સમાર બંગાળ અને પંજાબના બનાવ સમસ્ત રાષ્ટ્ર માટે નેત્રદીપક બની રહે
વિરોધી તત્ત્વોના હાથમાં સરકી જતાં વાર નથી લાગતી. ર તે સવિશેષ ઈચ્છનીય લેખાશે. પોલીસ, હિંસાને આશ્રય લેનાર ટોળાં
વસ્તુના મૂળ કારણ વિચારવામાં હવે કોઈ પણ વિલંબ સહ્ય ના પર ગોળીબાર કરે છે અને ગોળીબારથી લેકો ક્રોધાંધ બને છે. લેખાય. એ વિચારવું રહ્યું કે લોકો શાંતિથી વિરોધ વ્યકત કરવા
આ ચક્ર ચાલતું જ રહે તે કોઈ પણ રીતે ઈચ્છનીય નથી. પ્રશ્ન એ બદલે હિંસક કેમ બની જાય છે. લોકશાહીમાં શાંતિપૂર્વક વિરોધ જ છે. કે આ ચક્રને તોડવું કઈ રીતે?
વ્યકત કરવાની છૂટ અપાઈ જ છે. વળી આપણી પ્રજા પ્રકૃતિ એટલું તો સ્વીકારવું રહ્યું જ કે કોઈ પણ સરકાર લેકોનું હિંસક છે એમ પણ નથી. તે પછી આ હિંસાનાં કારણે શા છે ટોળુ કાયદે પિતાના હાથમાં લે ત્યારે હાથ જોડીને બેસી રહી શકે એને જવાબ છે નિર્બળતા અને ભય. નબળા અને ભયભિત બનેલે નહિ. કોઈ પણ રાજકીય પક્ષ પણ એ પ્રત્યે આંખ આડા કાન કરી,
આદમી એકદમ હિંસક બની જાય છે. આ નિર્બળતા જ્ઞાતિ, ભાષ- શકે નહિ. જે હિંસાખોરીને ડામવામાં ન આવે તો સરકાર
અને ધર્મના વિચ્છેદક બળની જ નીપજ છે. અલબત્ત, અર્કિ ' ' કર્તવ્યસ્મૃત થઈ લેખાય. એટલે પાણીપતમાં ત્રણ કેંગ્રેસીઓને જીવતા
ચનતા એ પણ એક આ નિર્બળતાનું પોષક તત્ત્વ છે. વળી નોકરશાહ
અને પ્રજા વચ્ચેના પારસ્પરિક સંબંધમાં માનવસ્પર્શને અભાવ - સળગાવી મૂકવાનો અમાનુષી અપરાધ કરવા માટે જવાબદાર હોય
છે એ મુદ્દો પણ આ પરિસ્થિતિના સંદર્ભમાં વીસરવા સરખે નથી તે સને કાયદાની અદાલતમાં ખડા કરી તેને યોગ્ય દંડ કરવાનું. સરકાર માટે અનિવાર્ય હોય ,
લોકોનાં ટોળાંની સાથે કામ પાડવાની આપણી ટેકનીકમાં કંઈક
પરિવર્તન આણવાની જરૂર છે. બંગાળમાં દરેક પક્ષે અખત્યાર કરેલું '' ' હવે હિંસાનું મોજું શમી ગયું છે.
વલણ જડતાભરી હતી. શ્રી નાની સલાહ અને દોરવણી પછી જ . હવે જાણે કે હિંસાનું મોજું શમી ગયું છે, પરંતુ એણે જે
વલણમાંથી જડતા દૂર થઈ. વિરોધ પક્ષ જો પિતાની માગણીને વ્રણ સમાજશરીર પર નીપજાવ્યા છે તે હજી દૂઝતા અટકયા નથી. પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવી મૂકે અને સરકાર સમક્ષ અનિષ્ઠ પરિસ્થિતિના - તફાટો ફાટી નીકળે છે ત્યારે કોમી તવને પ્રવેશ થતાં હિંસાને પુનરાવર્તનને ય ખડો કરે તે સહકારભર્યું નિરાકરણ શોધવાને આકાર બેહદ વિકૃત બની જાય છે. પંજાબમાં જે બન્યું તે કેવળ તેફાન
માર્ગ અવરેધાશે. આ વસ્તુ બંગાળે ધ્યાનમાં લેવા જેવી છે. વિરોધ ન હતું, એમાં કોમી તત્ત્વ દાખલ કરવામાં આવ્યું હતું. હિન્દુ અને
અને મતભેદોનું શમન મંત્રણાથી જ થઈ શકે. એ માટે અન્ય કોઈ
વિકલ્પ નથી. આજની આ પ્રકારની પરિસ્થિતિમાં તાશ્કેદ જાહેરશિખ આ બંને કોમ વચ્ચે કડવાશ જન્માવવાના વ્યવસ્થિત પ્રયાસ
નામાની ભાવના ઘણી માર્ગદર્શક બની શકે એમ છે. કરવામાં આવ્યા હતા. બે કોમ વચ્ચે કુસંપ અને અણબનાવ નીપ
: ‘જન્મભૂમિ'માંથી સાભાર ઉદ્ભૂત જવવામાં આવે તે આખા રાષ્ટ્રની એકતા માટે વિઘાતક છે. આ વસ્તુ
મુદ્રણી શુદ્ધિ કોઈના પણ ધ્યાન બહાર રહેવી જોઈએ નહિ, એટલું જ નહિ પણ,
| ‘પ્રબુદ્ધ જીવન’ ના ગયા અંકમાં પ્રગટ થયેલી “પાટણ ખાતે વલણને દઢતાથી પ્રતિકાર થવો જ જોઈએ. પંજાબની દુર્ઘટનાના
ઊભું કરવામાં આવેલ નવા જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન’ એ કાળા વાદળની જો કોઈ રૂપેરી કોર હોય તે તે એટલી કે શીખેમાં કેટલાંક મથાળા નીચે ની નોંધમાં રૂ. એક કરોડની રકમને ઉલ્લેખ કરવામાં ઠરેલ તો હતાં, જેણે જબરદસ્ત ઉશ્કેરાટની સામે પણ સંયમ જાળવ્યો આવે છે. તેને બદલે રૂા. દશ લાખ વાંચવા. હતા. આ દરેલ તત્ત્વોએ કામ કરતાં રાષ્ટ્રને મહત્ત્વ આપ્યું એ
તંત્રી: “પ્રબુદ્ધ જીવન’ જોતાં તેના દેશાભિમાનની ભારોભાર પ્રશંસા જ ઘટે છે. પંજાબમાં
વિષયસૂચિ કેંગ્રેસી નેતાઓએ ૯મી માર્ચના ઠરાવની સમજણ આપીને વાતાવરણ ચેકબું કરવું ઘટે. ૯મી માર્ચના નિર્ણયથી પંજાબમાં શીખેને
કાન્તિકારી ભગવાન મહાવીરની કિંઈ સાર્વભૌમ રાજ્ય નિર્માણ કરવાની સત્તા નથી મળી ગઈ–માત્ર
કલ્યાણયાત્રા ( પરમાનંદ,
૨૪૩
આચાર્ય રજનીશજીના સાનિધ્યમાં સુશ્રી ક્રાન્તિદેવી પંજાબી સુબાની રચના કરવાની માંગણી સંતાપવામાં આવી છે.
૨૪૪ - 15 સત્ય એ જ સર્વ સંઘર્ષોનું , હાલના પંજાબમાંથી પંજાબીભાષી વિસ્તારનું એક અલગ
મૂળ છે :
વિનોબા ભાવે ૨૪૫ ઘટક રચાશે. તે આ માત્ર ભાષાકીય અભિગમ છે, કોમી અભિગમ
સુલભ ગ્રામદાન
વિનોબા
૨૪૬ નથી. જે નિર્ણય થયો છે તે શાણપણયુકત છે. નિર્ણયમાં વિલંબ થયો ' મહાપ્રસ્થાનના પથ પર - ૮ પ્રબોધકુમાર સન્યાલ થી ૨૪૮ તેટલા જે કારણસર એ એાછો આવકારપાત્ર નથી. સારા કે પંજાબની સમાચાર સંકલન
પરમાનંદ
૨૫૫ - સત્તાવાર ભાષા પંજાબી રાખવામાં આવે એ વાત એ રાજ્યને પ્રજાનું હિંસક વલણ રાષ્ટ્રની લોકહિંદીભાષી વર્ગ સ્વીકારવા તૈયાર ન હોય તે યથાવત સ્થિતિ દીર્ધ શાહી માટે મેટું ભયસ્થાન છે.
૨૫૨ માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ -
*-
*
*
*
*
* * * *
* * * * *