________________
.
(A).
- પ્રવ્યુ છવક્ત
૨૫૬
ૐ જે ૪
ઇં જં
"
: { સમાચાર સંકલન વિ. શ્રી એમ. ટી. વ્યાસે મેમેરિયલ ફંડ ડીઝીટના રૂા. ૫ સાથે મોકલી આપવું. વિદ્યાર્થીની અરમુંબઈની ન્યુ એરા સ્કૂલના પ્રીન્સીપાલ સ્વ. શ્રી મગનલાલ
જીને સ્વીકાર કરવામાં આવે તે વિદ્યાર્થી આ શિબિરમાં જોડાઈ વ્યાસે શિક્ષણના ક્ષેત્રમાં કરેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે
શકે છે. શિબિરને લાભ લેવા બદલ વિદ્યાર્થીએ કંઈ રકમ આપવાની . શ્રી એમ. ટી. વ્યાસ મેમોરિયલ ફંડ ઉભું કરવામાં આવ્યું
હોતી નથી. ભિન્ન ભિન્ન કક્ષાના જૈન વિદ્યાર્થીઓને સમુદાયમાં આ ફંડમાં પ્રીન્સીપાલ વ્યાસનાં પત્ની શ્રી સરોજબહેન વ્યાસે
ધાર્મિક શિક્ષણ અને શિસ્તની તાલીમ આપવા માટે કરવામાં આવતું આવું આયોજન આવકારપાત્ર છે..
= પરમાનંદ ૧૫૦૦૦ની રકમ ભરીને આ ફંડની શરૂઆત કરી છે. આજ માં તે ફંડમાં નીચે મુજબ રકમ ભરવામાં આવી છે :
પંડિત જગજીવનદાસના સ્વર્ગવાસ અંગે શોખ્રસ્તાવ કામાણી ફાઉન્ડેશન
રૂા. ૫૦૦૦ પ્રજ્ઞાચક્ષુ પંડિત જગજીવનદાસ પોપટલાલ સંઘવીના શ્રી ચંદુલાલ પારેખ અને તેમનું કુટુંબ રૂા. ૩૦૦૦ તા. ૨૯૩-૬૬ના રોજ ૭૦ વર્ષની ઉમ્મરે નીપજેલ અવસાન અંગે શ્રી કે. સી. પરીખ અને શ્રીમતી ભાનુબહેન પરીખ રૂા. ૨૦૦૦ ભાવનગરની અનેક જૈન તેમ જ અન્ય જાહેર સંસ્થાના ઉપક્રમે શ્રી સૂરજી વલ્લભદાસ અને તેમનું કુટુંબ.' રૂા. ૫૦૦૦ શેઠ ભેગીલાલ મગનલાલના પ્રમુખપણા નીચે મળેલી શોકસભાએ શ્રી આર. ડી. શાહ અને શ્રીમતી એમ. આર. શાહ, રૂા. ૧૦૦૦
નીચે મુજબ શોકપ્રસ્તાવ પસાર કર્યો હતો :શ્રી હઝરત બ્રધર્સ અને તેમનું કુટુંબ
“પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી જગજીવનદાસ પોપટલાલ સંઘવી શ્રી બાબુભાઈ પારેખ
વ્યાકરણતીર્થનું તા. ૨૯-૩-૬૬ને સં. ૨૦૨૨ના ચૈત્ર શુદિ ૭ના રોજ શ્રીમતી જરબેન ઘેયારા
સમાધિપૂર્વક સ્વર્ગગમન થયું છે, તેની આ સભા ભારે આઘાત સાથે ન્યુએરા સ્કૂલનાં શિક્ષકો
રૂ. ૨૭૫૦
નોંધ લે છે. સ્વ. પંડિતજી સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાઓના ઊંડા શ્રીમતી મૃણાલિની ચેકસી
રૂા. ૫૦૦
અભ્યાસી હતા. તેઓએ ભાવનગરમાં શ્રી ગંભીરવિજ્યજી સંસ્કૃત શ્રીમતી પ્રભાબહેન નાથાલાલ પારેખ રૂા. ૧૦૦૦
પાઠશાળા તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના આશય નીચે લગભગ
ચાલીસ વર્ષ સુધી જ્ઞાતિ, ધર્મ કે કોમના ભેદભાવ વિના અનેક ૨૩૭પ૧
વિદ્યાર્થીઓને ધાર્મિક ગ્રન્થોનો અભ્યાસ કરાવેલ તથા કેટલાએક આ ફંડને લગતું એક વિનંતીપત્ર શ્રી લાલભાઈ આર. દેસાઈ,
ગ્રન્થોને અનુવાદ કરી સાહિત્યપ્રચારમાં સારો ફાળો આપેલ છે. . બી. બી. યોધ, શ્રીમતી મધુરીબહેન શાહ, શ્રી પૂનમચંદ કામાણી,
વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અને અનેક શારીરિક વ્યાધિથી પીડિત 0 ચરણદાસ ઝરીવાળા, શ્રી પસંજય વી. હઝરત, શ્રી કેકી આર.
હોવા છતાં તેઓ અત્યંત શાંત, ધર્મપરાયણ તેમ જ, વિદ્યાવ્યાસંગી મૂલ્પાઈવાળા, શ્રી રમણભાઈ વકીલ તથા શ્રી વરદભાઈ એલ. પટે
જીવન પસન્ન રીતે અને સ્થિતપ્રજ્ઞ થઈને જીવ્યા હતા અને બોતેર ની સહીથી બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં સ્વ. મગનભાઈ
વર્ષની વયે તેમનું સમાધિપૂર્વક દેહાવસાન થયું છે. તેઓના યાસ પ્રત્યે આદર ધરાવતા ભાઈ–બહેનને, શિક્ષકોને તથા ભૂતપૂર્વ
અવસાનથી ભાવનગરની જનતાને, સંસ્કૃતના અભ્યાસીઓને અને મ જ વર્તમાન વિદ્યાર્થીઓને આ ફંડમાં પિતપતાને ફાળે સત્વર
ખાસ કરીને જૈન સમાજને ન પુરી શકાય તેવી ખેટ પડી છે. વૈકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ફંડને
આ સભા સ્વર્ગસ્થ પ્રત્યે અત્યંત આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે. ઉપયોગ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે એમ આ અને તેમના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરે છે.” પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સંબંધમાં નીચેના ઠેકાણે
પ્રબુદ્ધ જીવન'ના વાચકને અભ્યર્થના પત્રવ્યવહાર કરવા જણાવવામાં આવ્યું છે. ' ' ધી ન્યુ એરા સ્કૂલ, ૧૭, બ્લ્યુ જીસ રોડ, મુંબઈ–૭.
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વૈદ્યકીય રાહત નિમિત્તે
દર વર્ષે બેથી ત્રણ હજાર રૂપિયા કોઈ પણ જાતના ભેદભાવ ઉપર જણાવેલ ફંડમાં પિતા તરફથી રૂ. ૧૫૦૦૦ની રકમ
સિવાય વહેંચવામાં આવે છે. આ રાહત સંઘની પરિમિત આર્થિક ભરવાની શરૂઆત કરવા બદલ શ્રીમતી સરોજબહેનને ધન્યવાદ ઘટે
પરિસ્થિતિના કારણે બહુ મર્યાદિત આકારમાં આપી શકાય છે. સંઘના છે અને તે ફંડને મારું હાર્દિક અનુમોદન છે. પરમાનંદ પ્રશંસકો અને પ્રબુદ્ધ જીવનના વાચકોને સંધની આ પ્રવૃત્તિને સવિખંભાત ખાતે યોજાનારી ધાર્મિક શિક્ષણ શિબિર શેષ આર્થિક સીંચન દ્વારા વધારે વ્યાપક અને લોકોપયોગી બનાવવા
વિનંતી છે. જૈન શ્વે. મૂ. સમાજના અમુક કાર્યકર્તાઓ તરફથી છેલ્લાં ચાર વર્ષથી જદા જુદા સ્થળોએ દરમે માસ દરમિયાન એક ધાર્મિક
સંધ દ્વારા સંચાલિત શ્રી મણિલાલ મેકમચંદ શાહ વાચનાલયશિક્ષણ શિબિર યોજવામાં આવે છે. ૧૯૬૨, ૬૩, તથા ૬૪માં માઉન્ટ
પુસ્તકાલયને મળતાં દાનાને તાજેતરમાં સરકારી આવકવેરાથી મુકત આબુ ખાતે અને ૧૯૬૫માં પાટણ ખાતે એમ આજ સુધીમાં
જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિ પાછળ સંઘને દર વર્ષે આવી ચાર શિબિરો યોજવામાં આવી છે. આ આયોજન મંડળને
આશરે રૂા. ૩૦૦૦ ની પુરવણી કરવી પડે છે. ઉદારદિલ મિત્રોને હવેથી “શ્રી ગ્રિષ્મ આધ્યાત્મિક શિક્ષાયતન સમિતિ’ એવું નામ આપ
અને પ્રશંસકોને આ પ્રવૃત્તિને અર્થસભર બનાવવા માટે ઉપરની વામાં આવ્યું છે. (ઠે. મેસર્સ બંસીલાલ સેમચંદની કંપની, ૩૫૭,
મુકિતને લાભ લઈને શક્ય તેટલી પરિપુષ્ઠ કરવા અનુરોધ છે. કાલબાદેવી રોડ, મુંબઈ ૨). આ આયોજન સમિતિના શ્રી. શાન્તિ
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ લાલ સોમચંદ ચેકસી (ભાણાભાઈ) તથા શ્રી કેશવલાલ મોહનલાલ શ્રી પાનાચંદ તુરખિયાનું જાહેર સન્માન મંત્રીએ છે. આ પ્રવૃત્તિને શિબિર કેન્દ્ર બાજુએ વિચરતા અથવા - જાણીતા સામાજિક અને જીવદયાના કાર્યકર ઉદારદિલ તે ત્યાં વસતા જૈન આચાર્યોને સારા પ્રમાણમાં સહકાર મળે છે. શ્રી પાનાચંદ તુરખિયાને માનપત્ર અર્પણ કરવા, એક સમારંભ પાટણ ખાતે યોજાયેલી શિબિરને ૧૮૦ વિદ્યાર્થીઓએ લાભ તા. ૨૭-૩-૬૬ના ભાટીયા હાલાઈ મહાજનવાડીમાં શ્રી ચીમનલાલ લીધે હતો.
ચકુભાઈ શાહના પ્રમુખ સ્થાને શ્રી પાનાચંદભાઈના મિત્રો અને આ વર્ષે ખંભાત ખાતે તા. ૧-૫-૬૯થી તા. ૨૭-૫-૬૬ શુભેચ્છકો તરફથી યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં સુધીની એક ધાર્મિક શિક્ષણ શિબિર યોજવામાં આવી છે. આ શ્રી ગણપતિશંકર દેસાઈ, શ્રી મગનલાલ પી. દોશી, શ્રી. જયંતીશિબિરમાં કૅલેજોમાં તથા હાઈસ્કૂલમાં ભણતા જૈન વિદ્યાર્થીઓ જોડાઈ
લાલ માનકર તથા અન્ય વકતાઓએ શ્રી પાનાચંદભાઈની ઉદારતા શકે છે. તેમાં જોડાવા ઈચ્છનાર વિદ્યાર્થીએ ઉપર આપેલા સરનામે અને સેવા બદલ અભિનંદન આપ્યા હતા અને શ્રી ચીમનલાલ પત્ર લખીને તેને લગતી અરજીનું પત્રક મંગાવવું અને તે ભરીને શાહના વરદ હસ્તે માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.