________________
તા. ૧-૪-૬૬
પ્રશ્નદ્ધ જીવન
-૨૩૭..
મનુષ્યનું બાળપણ છીનવીને પ્રૌઢતા આપી છે. વૈજ્ઞાનિક શોધોના કારણે ઈસ્લામમાં પિતાની માન્યતાઓ તથા વિશ્વાસે બાળકોને શિખવાડરૂઢિબદ્ધ ચિત્તનથી આપણે મુકત થયા છીએ. ખરું જોતાં એ ચિન્તન એ વામાં આવે છે. નિરંતર પ્રચારથી એ ચિત્તમાં એટલું બધું ઊતરી ચિન્તન નહિ પણ ચિત્તનને મિથ્યાભાસ જ છે. કારણ કે જે વિચાર જાય છે કે પછી વ્યકિતમાં સ્વતંત્ર વિચારણાની સંભાવના નથી રહેતી. સ્વતંત્ર ન હોય એ વિચાર જ નથી. સદીઓથી ચાલી આવેલે અંધ
આ જ કમ્યુનિઝમ અથવા તો નાસ્તિક ધર્મ કરી રહ્યું છે. વ્યકિતની વિશ્વાસ કરોળિયાની જાળની જેમ આપણી આસપાસ ઘેરાયેલે હતે.
અબોધ અવસ્થામાં કરવામાં આવેલ અત્યાચાર ખૂબ જ મોટું પાપ
છે. ચિત્ત એટલું બધું પરતંત્ર થઈ જાય છે કે પછી એની ગતિ, હવે એનાથી મુકત થઈ માનવી વિવેક તરફ અગ્રસર થઈ રહ્યો છે. ગઈ
પાટા પર દોડતી ગાડી જ્યાં પાટા લઈ જાય ત્યાં ગાડી જાય, એવી કાલ સુધીના ઈતિહાસને આપણે વિશ્વાસને કાળ કહી શકીએ. આવતી
થઈ જાય છે. પરંતુ એને એવો જ ભ્રમ હોય છે કે આ વિચારો મારા કાલને સમય વિવેકને હશે. વિશ્વાસથી વિવેકમાં પરિવર્તન એ
છે. આ વિશ્વાસ યાંત્રિકતાને જન્મ આપે છે અને યાંત્રિકતા વિજ્ઞાનની દેન છે. વિશ્વાસથી પરિવર્તન માત્ર જ નહીં પણ વિશ્વા- કરતાં વધારે ઘાતક ચેતનાનાં વિકાસમાં બીજું શું થઈ શકે? સથી મુકિત છે. શ્રદ્ધા તે હંમેશા બદલાતી જ રહી છે. જૂના વિશ્વાસની પરિધિમાં ફરતો રહીને માનવી મુકત વિચાર નથી કરી વિશ્વાસની જગ્યા નવા વિશ્વાસે લઈ રહ્યા છે. પણ વિજ્ઞાન દ્વારા
શકતો. વિચારને માટે સ્વતંત્રતા જોઈએ. ચિત્તની પૂર્ણ સ્વતંત્રતાજે આજે થઈ રહ્યું છે તે તદ્દન અનેખું છે. જૂના વિશ્વાસની
માંજ પ્રમુખ વિચાર શકિતનું જાગરણ થાય છે અને વિચારશકિતને જગ્યાએ નવા વિશ્વાસ નથી આવ્યા. જેની શ્રદ્ધાની જગ્યાએ
પૂર્ણ આવિર્ભાવ સત્ય સુધી લઈ જાય છે. નવી શ્રદ્ધાને આવિર્ભાવ નથી થયો. શ્રદ્ધા અને વિશ્વાસ બદલાયા નથી.
વિજ્ઞાને મનુષ્યની વિશ્વાસવૃત્તિ પર પ્રહાર કરીને ઘણા મોટા પણ શૂન્ય થઈ ગયા છે અને ચેતનાનો જન્મ થયો છે. જેમ
ઉપકાર કર્યો છે. ધર્મનો પણ નવો જન્મ થશે. ધર્મ હવે વિશ્વાસ પર પાલખી લઈ જતી વખતે ખભા બદલાય એમ વિશ્વાસ બદલાય તે
નહીં, વિવેક પર આધાર રાખશે. શ્રદ્ધા નહીં પણ જ્ઞાન અને આધાર કંઈ બહુ ફરક નથી પડત. વિજ્ઞાને વિશ્વાસને બદલ્યો નથી
હશે. ધર્મ પણ હવે વિજ્ઞાન જ હશે. વિજ્ઞાન પદાર્થોનું વિજ્ઞાન છે, પણ એની વૃત્તિ જ તોડી નાખી છે. આ વૃત્તિ જ અંધવિશ્વાસ
ધર્મ ચેતનાનું વિજ્ઞાન છે. ખરું જોતાં તો ધર્મ સદાયે વિજ્ઞાન રહ્યો તરફ મનને ખેંચી જાય છે. જે ચિત્ત પક્ષથી બંધાયું હોય તે ચિત્ત
છે. મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ, પાતંજલિ ઈત્યાદિની અનુભૂતીઓ વિશ્વાસ સત્ય નથી પારખી શકતું. જે કંઈ પણ માની લે છે તે નવું જાણવાથી
પર નથી; પરંતુ વિવેકપૂર્ણ આત્મપ્રયોગો પર નિર્ભર છે. એમણે વંચિત રહી જાય છે. આ માનવું જ એનું બંધન બની જાય છે.
જેટલું જાણ્યું તેટલું માન્યું. માનવું પ્રથમ નહીં પણ છેલ્લું હતું. આધાર સત્યના સાક્ષાત્કારને માટે તે ચેતનાએ મુકત થવું આવશ્યક છે.
તો જ્ઞાન હતું. જે સત્યની એ વાતો કરતા એ પોતે અનુભવેલું હતું. વિશ્વારા નહીં, વિવેક જ સત્યનાં દ્વાર સુધી લઈ જવાને સમર્થ છે;
એમની અનુભૂતીઓમાં પણ ભેદ નથી. એમનાં શબ્દ જુદા છે, પણ અને વિવેકનાં જાગરણને માટે વિશ્વાસ જેવી મોટી બીજી કોઈ
સત્ય એક છે, સત્ય જુદું હોઈ જ ન શકે. પણ આવો વૈજ્ઞાનિક ધર્મ બાધા નથી.
લોકધર્મ ન બન્યો. લેક ધર્મ તે અંધ વિશ્વાસ જ બની રહ્યો. આ યાદ રહે કે જે માણસ વિશ્વાસ કરી લે છે એ શોધ નથી
અંધવિશ્વાસ પર આધારિત ધર્મને વિજ્ઞાન નિસ્પ્રાણ બનાવી રહેલ છે, કરી શકતો. શોધ તે સંદેહથી થાય છે, શ્રદ્ધાથી નહીં. સર્વ જ્ઞાનને
જે ધર્મનાં હિતમાં જ છે. વિવેક કોઈ દિવસ સાચા ધર્મનાં વિરોધમાં જન્મ સંદેહથી થાય છે, અને સંદેહને અર્થ અવિશ્વાસ નથી. ન હોઈ શકે. વિજ્ઞાનનાં અગ્નિમાં અંધવિશ્વાસ રૂપી કૂડો કચરો બળી શોધ વિશ્વાસ અથવા અવિશ્વાસથી નથી થતી. એને માટે તે જશે. અને ધર્મ વધારે ચેક થઈ બહાર આવશે. આ ધર્મ જયારે સંદેહની સ્વતંત્ર ચિત્ત દશા જોઈએ. માત્ર સંદેહ જ સત્યની શોધ શુદ્ધ થઈને પ્રગટશે ત્યારે મનુષ્યના ચેતના-જગતમાં નવો સૂર્યોદય કરી શકે છે.
થશે. પ્રજ્ઞા અને વિવેક પર અવલંબતે ધર્મ ખરેખર જ મનુષ્યને અતિપરંપરાથી ચાલી આવતા પ્રચલિત જ્ઞાન પર જ વિજ્ઞાને સંદેહ માનવીય ચૈતનામાં પ્રવેશ કરાવી શકશે અને જયારે મનુષ્ય કર્યો. સંદેહ જેમ જેમ અંધ વિશ્વાસ અને અંધ અવિશ્વાસથી મુકત અતિક્રમણ કરશે ત્યારે એ પ્રભુથી એક થઈ જશે. થતો ગયો તેમ તેમ વિજ્ઞાન સત્ય તરફ આગળ વધ્યું. વિજ્ઞાનને અનુવાદક : બહેન આરતી મહેતા મૂળ હિંદી : આચાર્ય રજનીશજી, ન કોઈ પર વિશ્વાસ છે, ન અવિશ્વાસ. અહીં પ્રયોગપૂર્વકનાં
મહાવીર જયતી અંગે વાયુ પ્રવચન દાન સિવાય બીજું કશું પણ માનવાની તૈયારી નથી. એ ન તો
એપ્રિલ માસની ત્રીજી તારીખ રવિવારના રોજ રાત્રીના ૮-૧૫ આસ્તિક છે, ન તો નાસ્તિક. અહીં કોઈ જાતની પૂર્વ માન્યતા નથી. એ કશું પણ સિદ્ધ નથી કરવા માગતું. એ તે જે સત્ય છે
વાગ્યે ઑલ ઈન્ડિયા રેડિયો મુંબઈ કેન્દ્ર ઉપરથી શ્રી પરમાનંદ એને જ જાણવા માગે છે. આ જ કારણથી વિજ્ઞાનમાં પંથ અને
કુંવરજી કાપડિયા મહાવીર જયંતી અંગે ભગવાન મહાવીર ઉપર દશ સંપ્રદાય નથી થયા. જેની શરૂઆત પૂર્વ ધારણા તથા પૂર્વ પક્ષપાતથી
મિનિટને વાર્તાલાપ પ્રસારિત કરશે. થઈ હોય ત્યાં અંત સુધી સત્ય નહીં સંપ્રદાય જ હોય છે. અજ્ઞા
વિષયસૂચિ નમાં સ્વીકારેલી કોઈ પણ ધારણા સાવલૌકિક નથી થઈ શકતી, " પ્રકીર્ણ નોંધ : પ્રાણીમિત્ર શ્રી.
પરમાનંદ ૨૩૩ કારણ રાવલૌકિક કેવળ સત્ય જ હોય છે. આજ કારણથી વિજ્ઞાન જયંતીલાલ માનકરનું બહુમાન, સૌમ્પવેદન એક છે તથા ધર્મ અનેક છે. ધર્મ પણ જે દિવસે વિશ્વાસ પર 3. પી. એમ. સાંગાણી, પાટણ નહીં પણ શુદ્ધ વિવેક પર આધાર રાખશે તે વખતે એક થઈ જશે.
ખાતે ઊભું કરવામાં આવેલ જનરલ વિશ્વાસ અનેક હોઈ શકે પણ વિવેક એક જ, અસત્ય અનેક અને
હૈસ્પિટલનું ઉદ્ઘાટન, સમર્થ સત્યાસત્ય એફ.
ગ્રહી સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ, આદધર્મને પ્રાણ શ્રદ્ધા અને શ્રદ્ધા એટલે જાણ્યા વિના માની લેવું. શ્રદ્ધા નહીં તે ધર્મ પણ નહીં. શ્રદ્ધા સાથે ધર્મ પણ ચાલ્યો. અને
રણીય સ્વ. મણિલાલ છે. બક્ષી, ધર્મ વિરોધી નાસ્તિકતાને પ્રાણ અશ્રદ્ધા, અશ્રદ્ધા એટલે જાણ્યા વિના
વિજ્ઞાનના અગ્નિમાં ધર્મવિશ્વાસ આચાર્ય રજનીશજી ૨૩૬ અસ્વીકાર કરવો, જે શ્રદ્ધાને જ બીજો ભાગ છે. શ્રદ્ધા અને આપણે બેમાંથી શેની પસંદગી કરીશું? અશ્રદ્ધાની વચ્ચે હંમેશા આપણે ડોલતા રહ્યા છીએ. વિજ્ઞાને એક જીવનની કે મૃત્યુની?
એરિક ફ્રોમ ૨૩૮ ત્રીજો જ રસ્તો બતાવ્યો, જેથી કોઈ પણ વ્યકિત એક પણ વિશ્વાસથી ‘તું તારી જાતને પિછાણ!” વિમલા ઠકાર ૨૩૯ બંધાયા વગર રહી શકે. હિન્દુ, જૈન, બૌદ્ધ, ઈસાઈ, અથવા તે
મહાપ્રસ્થાનના પથ ઉપર-૭ પ્રબોધકુમાર સન્યાલ ૨૪૦