________________
૨૨૮,
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૬ રસ્તામાં નદી ઓળંગતાં પાણીમાં અમારી મેટર બગડી. પ્રયત્નો કર્યા, લીધે પથ્થર જલદી ખવાઈ જતો જોઈ શકાય છે અને એને લીધે બહારના પરંતુ તરત મોટર ચાલુ થાય એવી આશા નહોતી, એટલે મોટરવાળા ભાગમાં આવેલી કેટલીક શિલ્પાકૃતિઓ પણ બગડવા લાગી છે. યોગ્ય મિત્રની વિદાય લઈ, સામાન સાથે ચાલતા ચાલતા અમે ઉના ગામમાં પથ્થર ને વપરાવાને લાભ એ થશે કે બહુ ઓછા વખતમાં આ મંદિર પહોંચ્યા અને બસમાં બેઠા. અમારે કારણે અમારી મંડળીને કેટલુંક અર્વાચીન હોવા છતાં પ્રાચીન જેવું લાગવા માંડશે ! મોડું થયું, પરંતુ તેમાં પણ કંઈ સંકેત જ હશે, કારણ કે તે જ વખતે પ્રભાસમાં જૈન દેરાસરનું બાંધકામ પણ નવેસરથી થયેલું છે. સંદેશો આવ્યો કે અજારાને રસ્તે બસમાંથી કોઈકને બિસ્તરો પડી ગયો એ દેરાસરનાં દર્શન કરી, તથા શિલ્પ સ્થાપત્યનું મ્યુઝિયમ જોઈ અમે છે. એ લેવા માટે ફરી અમારે બસને પાછી લેવડાવવી પડી. નદીમાં લગભગ સાડાચાર વાગે શારદાગ્રામ જવા માટે રવાના થયા. કેશોદ બગડેલી મિત્રની મેટર ત્યારે ચાલુ થઈ ગઈ હતી, એટલે એમની અને માંગરોળ થઈને અમે લગભગ પોણાસાત વાગે શારદાગ્રામ મોટર બિસ્તરો લઈ આવવા માટે અમને કામ લાગી. આમ ધાર્યા કરતાં પહોંચ્યા. એક શિક્ષણસંસ્થા તરીકે શારદાગ્રામની ખ્યાતિ તો એ લગભગ દોઢેક કલાકનું મોઢું અમને ઉનામાં જ થઈ ગયું.
સંસ્થા કરાંચીમાં હતી ત્યારની છે. એના પ્રાણસમાં શ્રી મનસુખરામ
ભાઈ જોબનપુત્રાએ અહીં પણ આ સંસ્થાને ખૂબ વિકસાવી છે. - ઉનાથી લગભગ સાડા અગિયાર વાગે ઊપડી અમે વેરાવળને રસ્તે લગભગ એક વાગે પ્રાચી પહોંચ્યા. પ્રાચી એ એક પ્રાચીન
શારદાગ્રામમાં પ્રવેશતાં જ જાણે કોઈ તપોવનમાં પ્રવેશતાં હોઈએ પૌરાણિક તીર્થસ્થળ છે. આ તીર્થની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ
એવો અનુભવ થાય છે. પ્રત્યેક નાનીમોટી બાબતની દષ્ટિપૂર્વકની
જના, વિવિધ પ્રકારની, માવજતપૂર્વક ઉછેરવામાં આવેલી હરિયાળી કરી હોવાનું મનાય છે. ઋષિમુનિઓના શાપના ફળ રૂપે યાદવાસ્થળી
વનસ્પતિ, રસ્તા ઉપર પાથરેલી દાણાદાર ચળકતી રેતી અને બધે જ રચાઈ અને યાદ અંદરોઅંદર કપાઈ મર્યા તે પછી શ્રીકૃષ્ણ ભગ
જોવા મળતી અસાધારણ સ્વછતા આપણા ચિત્તાને પ્રભાવિત કરી દે 1 વાન પ્રભાસપાટણ આવ્યા અને ત્યાંથી અહીં આવી તેમણે પિતૃતર્પણ
છે. પહોંચીને તરત અમે પ્રાર્થનામાં ગયા, પછી ભોજન લીધું અને કર્યું. પ્રાચી પાસેથી સરસ્વતી નદી વહે છે. ભારતના પશ્ચિમ કાંઠાની નદી સામાન્ય રીતે પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહે છે. ત્યારે આ સ્થળે
ત્યાર પછી પુસ્તકાલય, પ્રયોગશાળા, ગૌશાળા વગેરે જોયાં. ચાંદની
રાત હતી એટલે આસપાસનું વાતાવરણ પણ ઉલ્લાસમય લાગતું સરસ્વતી નદી પશ્ચિમમાંથી પૂર્વ દિશા તરફ – ઉગમણી બાજુ - વહે છે. આ પૂર્વભાગા નદીના કિનારે પીપળાનું પ્રાચીન વૃક્ષ આવેલું
હતું. સંસ્થાના કાર્યકર્તાઓએ અને શ્રી મનસુખરામભાઈએ
અમને સંસ્થાને સવિગત પરિચય કરાવ્યું. એકબાજુ ગ્રામજીવનની છે અને કથા કહે છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને અહીં નદીમાં, સ્નાન કરીને પીપળાને પાણી રેડયું હતું અને યાદવ આત્માઓને
સાદાઈ, રવાય, શુદ્ધ પૌષ્ટિક ખોરાક, વ્યકિતગત દેખરેખ એ બધું
હોવા છતાં વૈજ્ઞાનિક સાધનાની દષ્ટિએ જરા પણ પછાત. ન રહે અને ઉદ્ધાર કર્યો હતે. વળી એમ પણ મનાય છે કે આ જ સ્થળે પરીક્ષિત
વિદ્યાર્થીઓને એને લાભ મળી રહે એ રીતે સંસ્થાને વિકાસ સાધરાજાના પુત્ર જનમેજયે બ્રાહ્મહત્યાનાં પાપ નિવાર્યા હતાં. અહીં જ કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને મોક્ષજ્ઞાન આપ્યું હતું અને અહીં જ વેદ
વામાં આવ્યો છે. અહીંની ગૌશાળા પણ નમૂનેદાર છે. ગાય દોહતી વ્યાસે જગતને ભગવતજ્ઞાન આપ્યું હતું. આ રીતે પ્રાચી તીર્થનું
વખતે સંગીત, રંગોળી, ધૂપ અને ફલોરણા વગેરેની યોજના પણ માહામ્ય પ્રાચીન સમયથી ગવાતું આવ્યું છે અને ‘સે વાર કાશી તે
કેટલીક મૌલિક છે. ગૌશાળાની સ્વચ્છતા પણ એટલી ચીવટપૂર્વક રખાય
છે કે ત્યાં પણ એક માંખ કે મચ્છર દેખાતાં નથી. એક વાર પ્રાચી’ એવી કહેવત પડી ગઈ છે.
બીજે દિવસે સવારે પાંચેક વાગ્યાથી માઈક ઉપર શરૂ થયેલી - પ્રાચીમાં પીપળા પાસેથી વહેતી નદી આગળ ઘાટ અને પગ
વેદ - ઉપનિષદના મંત્રોની મધુર વાણી ઊઠતાંની સાથે કાનમાં ગુંજવા થયાં બાંધવામાં આવ્યાં છે તથા કુંડ જેવી રચના કરવામાં આવી છે,
લાગી. રસ્નાન વગેરે પતાવી છ વાગે અમે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત જેથી બારે માસ ત્યાં પાણી રહે. સામી બાજુ મંદિર છે. મંદિરનાં દર્શન
થયા. પ્રાર્થના પછી વિદ્યાર્થીઓને બે શબ્દો કહેવા માટે શ્રી બચુભાઈ કરી, નદીના પાણીમાં પગ પખાળી અમે બસમાં બેઠા અને પ્રભાસ તરફ
રાવત તથા મને કહેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન ઊપડયા.
કરી, નાસત કરી, અમારા ભાવભર્યા સ્વાગત માટે આભાર માની અમે " રસ્તે સારો હતો, છતાં બપોરનો તાપ વધતો જ હતો. બસમાં બેઠા. લગભગ અઢી વાગે અમે પ્રભાસપાટણ પહોંચ્યા. અહીંની અમારી શારદાગ્રામથી સવારે સાડાસાત વાગે બસ ઊપડી અને અમે મુલાકાત ઊડતી જ કહી શકાય. જે સ્થળે ભગવાન શ્રી કૃષ્ણને શિકા- જૂનાગઢ પહોંચ્યા. અહીં અમારામાંના કેટલાક ગિરનાર જવા માટે રીએ તીર મારેલું અને જ્યાં ભગવાને દેહ છોડે તે ભીલ્લતીર્થ છૂટા પડયા. બાકીના અમે વીરપુરમાં જલારામ બાપાના મંદિરનાં દર્શન. અથવા ભાલ : તીર્થ અને દેહ છોડયા પછી હિરણ્ય, સરસ્વતી અને કરવા દસેક મિનિટ રોકાઈ, સાડા બાર વાગે રાજકોટ પહોંચ્યા અને ત્યાંની કપિલા એ ત્રણ નદીઓના સંગમ ઉપર ભગવાનના દેહને અગ્નિ- રાષ્ટ્રીય શાળામાં ભેજન લઈ, સાંજે સાડાસાત આઠ વાગે અમદાવાદ સંસ્કાર કરવામાં આવ્યું તે દેહોત્સર્ગ અથવા ત્રિવેણીસંગમ, બળદેવ- આવી પહોંચ્યા. શ્રી બચુભાઈ રાવતની બાજુમાં બેસવાનું મળ્યું જીની ગુફા, ગીતામંદિર, મહાકાલિકાનું મંદિર વગેરે જોઈ, ભેજન હોવાથી આખે રસ્તે એમની પાસેથી ‘કુમાર’ના આરંભથી તે વર્તલઈ અમે સેમિનાથના મંદિરનાં દર્શન કર્યા. ભગવાન શંકરના આ માન સમય સુધીના ઈતિહાસની રૂપરેખા જાણવા મળી અને બીજી મંદિરની ચડતી પડતીની ગાથા ઐતિહાસિક છે. એ પ્રાચીન જીર્ણપ્રાય ઘણી સાહિત્યિક માહિતી અને ગેષ્ઠીને લાભ મળે. મંદિરની, સ્વતંત્રતા મળ્યા પછી, પુનર્રચના કરવાનો સંકલ્પ સરદાર - અમદાવાદ પહોંચતા અમારી સામૂહિક કાર્યક્રમ પૂરો થશે અને પટેલે કર્યો હતો અને તે મુજબ ૧૯૫૦ માં જામસાહેબના હરતે તેને અમે સૌ છૂટા પડયાં. શિલારોપણ વિધિ થશે અને ૧૯૫૧ માં રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રપ્રસાદના આમ, તુલસીશ્યામની સાધના શિબિર શ્રી રજનીશજીનાં આધ્યાહસ્તે મંદિરમાં લિંગનું પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. આ મંદિર ઘણું જ ત્મિક પ્રેરક પ્રવચને ઉપરાંત, એની શિબિરની ચીવટપૂર્વકની થેજના, વિશાળ, ઊંચું અને ભવ્ય છે. એક બાજુ વિશાળ પટાંગણ અને બીજી રમ્ય નૈસર્ગિક વાતાવરણ તથા સેરઠના એ પ્રદેશનાં ભિન્ન ભિન્ન બાજુ નીલ સમુદ્ર અને વિશાળ લાંબા તટ વચ્ચે શોભતા આ મંદિ- પ્રાચીન તીર્થસ્થળોના પ્રવાસ તથા શારદાગ્રામ જેવી નમૂનેદાર રની ભવ્યતા અનેરી છે. મંદિરનું બાંધકામ પૂરું થવા આવ્યું છે, છતાં સંસ્થાનાં દર્શન વગેરેને કારણે અમારી સાથે આવેલા સૌ કોઈને માટે હજુ કેટલુંક પરચુરણ કામ બાકી છે. પરંતુ મંદિર બાંધવા માટે યોગ્ય અવશ્ય એક ચિરસ્મરણીય અનુભવ બની રહેશે એમાં સંશય નથી. પથ્થરની પસંદગી થઈ લાગતી નથી, કારણ કે દરિયાની ખારી હવાને સમાપ્ત
ડૉ. રમણલાલ ચી. શાહ