________________
તા. ૧૬-૩-૧૬ પ્રબુદ્ધ જીવન
૨૨૭ પણ તેની ભીતર છે. એ વસ્તુની ખેજ કરવાની રહેતી નથી, કારણ જશભાઈ પટેલ, રતુભાઈ અદાણી, પરમાનંદભાઈ કાપડિયા વગેરેએ કે તમે એને કદી ખાઈ નથી કે તમે કદી એને ખાવાના નથી, કારણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. રોજ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કે એ છે તે તમારું અસ્તિત્વ છે. એ એવી ચીજ છે કે જે ઈ રખાયું હતું, જેમાં મેરુભા ગઢવી, દુલા કાગ વગેરેએ પિતાની શકાતી નથી.
લોકસાહિત્યની પ્રસાદી પીરસી હતી. “સત્ય એક છે અને એની અનુભૂતિ પણ એક જ છે. એટલે છેલ્લે દિવસે રાતના આભારવિધિને કાર્યક્રમ રખાયો હતો. જે એને જાણવા ઈચ્છે છે એણે બીજી અનેક ધારણાઓ અને ક૫- જેમાં સંયોજકો અને શિબિરાર્થીઓ તરફથી પ્રાસંગિક પ્રવચન નાએ છોડી દેવી પડે છે.
થયાં હતાં.
તુલસીશ્યામની સાધના શિબિરની પૂર્ણાહુતિ પછી બીજે દિવસે સત્યદર્શનની સાધના વસ્તુત: સ્વપ્નમુકિતની સાધના છે.
ઉના, અજારા પાર્શ્વનાથ, પ્રાચી, વેરાવળ અને શારદાગ્રામના પ્રવાઆપણે જ્યારે આપણા ખ્વાબમાંથી મુકત થઈ જઈએ ત્યારે જ
સને અમારો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતે. ઉના પાસેના ગુપ્તસત્યનું દર્શન થાય છે. જ્યાં સુધી આપણે આપણા સ્વપ્નમાં
પ્રયાગ, દીવ અને દેલવાડાને, સમયના અભાવે તેમાં સમાવેશ થઈ રાચીએ છીએ ત્યાં સુધી સત્ય ઉપસ્થિત હોવા છતાં અનુપસ્થિત
શકતો નહોતે. એથી શ્રી મફતભાઈ શાહ અને ભેગીલાલ શાહ અને જેવું જ હોય છે. વસ્તુત: આપણે જ એના તરફ અનુપસ્થિત હોઈએ
એમના કુટુંબના સભ્યો સાથે મેં પણ આગલી રાતે ઉના પહોંચી છીએ. એટલા માટે, સત્યની કોઈ કલ્પના કરવાની હોતી નથી,
જઈ, એ ત્રણે સ્થળો વહેલી સવારમાં જોઈ, મુખ્ય મંડળી સાથે પરંતુ ચિત્તમાં જ્યારે કોઈ જ કલ્પના નથી હોતી ત્યારે ચિત્ત સત્યમાં
ઉના અથવા અજારામાં જોડાઈ જવાને વિચાર કર્યો અને તે મુજબ, હોય છે. સત્યની ખોજમાં અજ્ઞાન જેટલું વિદનકર હોય છે તેટલું જ
એક મિત્રની મેટર મળી જતાં અમે તા. છઠ્ઠીએ રાત્રે ઉના પહોંચી પાંડિત્ય કે મિથ્યાજ્ઞાન પણ વિદનકર હોય છે. પાંડિત્ય, શાસ્ત્રજ્ઞાન, ન જાણવા છતાં હું જાણું છું એવી ચિત્તની દશા એ બધું જ
ગયાં. ઉનામાં પાંચ દેરાસરો બાજુ બાજુમાં આવેલાં છે. વળી ઉના સત્યાનુભવમાં બાધક નીવડે છે અને એટલા માટે સત્યની ખેજ
ગામ પણ ઠીક ઠીક વિકાસશીલ જણાયું. ત્યાને ટાવર, બગીચા અને કરનારાઓએ એ બધામાંથી મુકત થવાની પ્રથમ જરૂર છે.”
જાહેર જનતા માટે વોટરકૂલરવાળી પરબ વગેરેની જનોમાં ગામના
યુવાનોના ઉત્સાહની પ્રતીતિ થતી હતી. આચાર્યશ્રીએ સત્યની ખેજ વિશેના મુખ્ય વિષય ઉપર આપેલા
બીજે દિવસે સવારે અમે ગુપ્તપ્રયાગ ગયા. ઉનાથી પાંચેક પ્રવચનમાં અને પ્રશ્નોત્તરીમાં ગુરુની આવશ્યકતા, મૂર્તિપૂજા, બાળ
માઈલના અંતરે, સમુદ્રકિનારાથી થોડું અંદર આવેલું આ સ્થળ કોને અપાતું ધાર્મિક શિક્ષણ, ભકિત, જ્ઞાન અને કર્મ વગેરે ભિન્ન
નાળિયેરી અને તાડનાં વૃક્ષનાં ઝુંડ વચ્ચે મનહર લાગે છે. નદી, ભિન્ન બાબતે વિશે પોતાના મૌલિક વિચારો દર્શાવ્યા હતા.
કુંડો, મંદિર, ધર્મશાળા અને બીજાં એક બે મકાને, એક બે દુકાને, “પ્રવચનને અંતે ધ્યાનની તાલીમ અપાતી હતી. ધ્યાન વિષે
એટલું હોવાથી આ તીર્થસ્થળ શાંત અને પ્રસન્ન લાગે છે. અહીં સમજાવતાં એમણે કહ્યું હતું કે “ધ્યાન’ શબ્દથી રખે કોઈ માને કે
ગુપ્ત રીતે ગંગાજી વહે છે, માટે એને ગુપ્તપ્રયાગ કહેવામાં આવે છે. એ એક પ્રકારની ક્રિયા છે. એ કોઈ ક્રિયા નથી. એટલા માટે “હું
ભગવાન વિષણુએ પ્રયાગરાજ વગેરે તીર્થો સાથે અહીં ગુપ્ત વસવાટ ધ્યાન ધરું છું કે “ધ્યાન કરું છું એમ કહેવું ખોટું છે. ‘હું ધ્યાનમાં
કર્યો હતો એમ પણ મનાય છે. અહીં નદીના શાંત વહેતા પાણીની છું એમ કહેવું સારું છે. જેવી રીતે ‘હું પ્રેમ કરું છું એ પ્રયોગ
આસપાસ મોટા કુંડ બાંધી લેવામાં આવ્યા છે, જેથી સ્થળની ખે છે. હું પ્રેમમાં છું એમ કહેવું સારું છે. તેવી રીતે ધ્યાન
રમણીયતા વિશેષ લાગે છે. શાંત, નિર્મળ, શીતલ અને કાચ જેવા એ પણ ચિત્તની એક અવસ્થા છે. જ્યારે એ અવસ્થાને અનુ
લીલા રંગના પાણીમાં માછલીઓનાં ટેળાં અને કાચબાએ દોડાદોડ - ભવ થાય છે ત્યારે ત્યાં “ખરાપણાને” નહિ પણ ફકત “હોવાપણાના
કરતા હોય છે, અને પાણીમાં કોઈક કંઈક ખાદ્યપદાર્થ નાખે કે ભાવ હોય છે. એ એક પ્રકારની વિચારશૂન્યતાની દશા છે, જ્યાં
તરત તરાપ મારતાં હોય છે. અહીં શેષશાયી ભગવાનની કાળા સત્યદર્શનની સ્થિતિ શરૂ થાય છે અને જયાં આત્મા સાક્ષીભાવે
આરસમાથી કતરેલી મૂતિ સુંદર લાગે છે. ગુપ્તપ્રયાગનું મહાભ્ય સંસારને નિહાળે છે.”
બીજી એક રીતે પણ ગણાય છે, કારણ કે શુદ્ધત પુષ્ટીમાર્ગના આચાર્યશ્રી રજનીશના આધ્યાત્મિક વિચારોમાં ઘણી જ
સ્થાપક શ્રી વલ્લભાચાર્યે વિક્રમના સોળમા સૈકામાં ભારતમાં ભિન્ન સૂક્ષમતા અને ધાર્મિકતા રહેલી છે. પરંપરાગત વિચારોમાં ક્રાન્તિ
ભિન્ન સ્થળે સ્થાપેલી ૮૪ બેઠકોમાંની ૬૭મી બેઠક આ સ્થળે આણનારા એમના વિચારો છે અને જ્યાં વિચારોની જડતા છે ત્યાં
આવેલી છે. તેવા પ્રહારોની આવશ્યકતા છે. આમ છતાં આચાર્ય રજનીશના ગુપ્તપ્રયાગથી અમે દીવ જેવા ઉપડયા. પ્રભાતનું વાતાવરણ વકતવ્યમાં ક્યારેક આત્યંતિક લેટિનાં વિધાને થાય છે ત્યારે બે
ખુશનુમા હતું. રસ્તે પણ સારો હતો. આ બાજુ તાડનાં ઝાડ, ભિન્ન ભિન્ન કોટિની વચ્ચે વચલી સ્થિતિ કે સ્થિતિએને પણ સંભવ
સામાન્ય રીતે બીજે જોવા મળે છે તેના કરતાં કંઈક વિશિષ્ટતાવાળાં રહે છે એ ભૂલવું ન જોઈએ. આચાર્ય રજનીશ પણ એને અસ્વીકાર હોય છે. આ તાડના ઝાડ ઊંચાં અને ઉત્તરોત્તર વિભક્ત થતી, નથી કરતા, પરંતુ એ સમજવા માટે ઘણી ઊંચી બૌધિક ભૂમિકાની
ક્યારેક તે મૂળથી જ વિભકત થતી ડાળીઓવાળાં, પંખાળા આકારના અપેક્ષા રહે છે અને એટલા માટે, આચાર્ય રજનીશની વારંવાર ચેત
હોય છે. ગુપ્તપ્રયાગથી ચારેક માઈલને રસ્તે અમે ઘેઘલા બંદરે વણી છતાં, સામાન્ય કક્ષાના પ્રેતાઓ તેમના વિચારોને કયારેક અતિ- પહોંચ્યા અને ત્યાંથી લાંચમાં બેસી ખાડીને સામે કિનારે આવેલા દીવમાં શ્રદ્ધાથી તે કયારેક અભિનિવેશથી ગ્રહણ કરીને એટલા પૂરતું જ
પ્રવેશ્યા. દીવ ગામ ઘણું નાનું છે, પરંતુ આખા ગામમાં પાકા સત્ય માનીને ઈતર શકય સ્થિતિએને અસ્વીકાર કરે એ
કોંક્રીટના રસ્તા અને તેને લીધે જળવાતી સ્વચ્છતા આપણું તરત ધ્યાન સંભવ કે ભય રહે છે. એ તરફ દુર્લક્ષ ન થવું જોઈએ.
ખેંચે છે, અહીંને ëિ પણ જોવા જેવો છે. દીવમાં દેરાસરનાં સાધના શિબિરની સાથે સાથે તુલસીશ્યામ વિકાસ સમિતિ દર્શન કરી અમે પાછા ફર્યા અને દેલવાડા થઈને અજારા પાર્શ્વનાથ તરફથી ગેસંવર્ધન કેન્દ્ર, રુકિમણી માતાની ટેકરીનાં પગથિયાંની શિલા પહોંચ્યા. તે સમયે તુલસીશ્યામથી અમારી મંડળી બસમાં આવી પહોંચી ભેજનાલય, ગેસ પ્લાન્ટ વગેરેનાં ખાતમુહૂર્ત ઉઘાટન, ઈત્યાદિના હતી, અને ઉના તરફ જતી હતી. અજારામાં અમીઝરા પાર્શ્વનાથ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં પૂ. રવિશંકર ભગવાનનાં દર્શન કરી, હજારેક વર્ષ જૂનો ઘંટ જોઈ, થોડુંક ભાતું મહારાજ, કવિ દુલા કાગ, દર્લભજી ખેસણી, બાબુભાઈ વાપરી અમે અમારી મંડળી સાથે જોડાવા ઉના તરફ ઊપડયા, પરંતુ