________________
શીગ
૨૧૬, પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૬૬ ખેજ નહિ, પણ સુખની કે સંતુષ્ટિની ખોજ કરતે હોય છે. મનુષ્યને ચાર દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ પિતાને જ કયારેક તો ખબર નથી હોતી કે પિતે શાની ખોજ કરે છે અને એથી ઘણાની ખેજ અધૂરી રહે છે. પરંતુ સત્ય શોધનારે સ્પષ્ટ
શ્રી ગુજરાતી કેળવણી મંડળ, (માટુંગા), દ્વારા કેટલાક સમયથી રીતે સમજી લેવું જરૂરી છે કે તે પોતે સત્યની શોધ કઈ રીતે કરી શકે. ઊભી કરવામાં આવેલી વ્યાખ્યાન માળા સમિતિ તરફથી ફેબ્રુઆરી સત્યની શોધ કંઈ સહેલી નથી. એને માટે તે જરૂર પડે તો પિતાના માસની આખરમાં ચાર દિવસ દરમિયાન અમુલખ અમીચંદ ભીમજી પ્રાણ આપવાની પણ મનુષ્યની તત્પરતા હોવી જોઈએ.
વિવિધલક્ષી વિદ્યાલયના શ્રી સમતાબાઈ સભાગારમાં નીચે મુજબ - સત્યને સમજવા માટે જીવન શું છે અને જીવનનો અર્થ શું છે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ જાણવું જરૂરી છે. જીવનનો અર્થ જાણ્યા વગર જે જીવે છે તે
તા. ૨૪-૨-૬૬ ના ગુરુવાર રાત્રિના ૯-૦૦ પ્રિન્સીપાલ રામ નિરર્થક જીવે છે અથવા તો જીવતા જ નથી એમ કહેવાય. આપણે જોષીનું ‘ભારત મેં લોકતંત્રના વિકાસ’ એ વિષય ઉપર વ્યાખ્યાન. જેને જીવન કહીએ છીએ તે વાસ્તવમાં તે કેટલાય મનુષ્યો માટે જીવન નથી. જીવન એ ક્રમશ: મૃત્યુની જ સ્થિતિ છે. કયારેક કદાચ મૃત્યુ
તા. ૨૫-૨-૬૬ ના શુક્રવાર, રાત્રિના ૯-૦૦ ડૅ. ઉમંગલાલ વખતે જ વિચાર આવે કે આપણે જે જીવી ગયા તે વાસ્તવમાં જીવન
સી. મહેતા એમ. એસ. નું વિજ્ઞાની અને તત્ત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાન. હતું નહિ. ઈશુ ખ્રિસ્તે એક માછીમારને કહ્યું, “કયાં સુધી માછલાં
તા. ૨૬-૨-૬૬ ના શનિવાર રાત્રિના ૯-૦૦ શ્રી જ્યોતીન્દ્ર મારતો રહીશ? જીવનમાં બીજું કંઈ કરવું છે કે નહિ? જીવન વ્યર્થ
દવેની અધ્યક્ષતા નીચે કવિ સંમેલન. ચાલ્યું જાય છે.” માછીમારને સત્યનું દર્શન થયું અને તે ઈશુ ખ્રિસ્તની
તા. ૨૭-૨-૬૬ ના રવિવાર રાત્રિના ૮-૦૦ સાજા નરવા સાથે ચાલી નીકળ્યો. તે વખતે ગામના કોઈક માણસે માછીમારને કહ્યું:
રહો’ એ વિષય ઉપર કેટલાક નામી ડૉકટરોને પરિસંવાદ. તું જાય છે, પરંતુ તારો પિતા મૃત્યુ પામ્યો છે. એની અંતિમ ક્રિયા
સ્વરાજ્ય મળ્યા પછી શું થશે? કરીને પછી જા.” ઈશુએ માછીમારને કહ્યું, “તારે ત્યાં જવાની જરૂર
ભારતનું તાત્કાલિક ભાગ્ય જેના હાથમાં હતું એવા સેક્રેટરી નથી. ગામનાં બીજાં મડદાં એ મડદાંને નિકાલ કરી નાખશે.” આમ, જે માણસે જીવનને અર્થ જાણતા નથી હોતા તે મડદાં કરતાં વિશેષ
ઍફ સ્ટેટ ફેર ઈન્ડિયા વેજવૂડ બેન ભારતમાં આવ્યા હતા. ભારતના નથી હોતા. એવી રીતે ભગવાન બુદ્ધ એક વખત એક વૃદ્ધને તેની
પ્રમુખ નેતાઓને એમણે મળવા બેલાવ્યા. નેતાઓ નવા નવા બૂટઉંમર પૂછી. વૃદ્ધે કહ્યું, “ચાર વર્ષ” , કોઈકે પૂછયું, “અરે, તને સૂટ પહેરી વેજવૂડ બેનને મળવા ગયા. દેશી પોશાકમાં બે જ જણા સિત્તેર વર્ષ થયાં અને ચાર વર્ષ કેમ કહે છે? “વૃદ્ધ કહ્યું, “જે મળ્યા હતા. લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી. શિષ્ટાચાર પ્રમાણે
જીવન નિરર્થક ચાલ્યું ગયું તેની ગણતરી શું કામ કરવી ? જયારથી જીવન બેન મહાશયે બધા સાથે હાથ મેળવ્યો, પણ વાત કરી ફકત ભારતીય શું છે તે સમજતાં શીખે ત્યારથી તેની ગણતરી કરવી જોઈએ.”
પિશાકવાળા બે નેતાઓ સાથે જ. તેમણે લોક્માન્યને પૂછયું : “તમે આમ, જીવન શું છે એ જ્યાં સુધી માણસ જાણતા નથી ત્યાં સુધી તે
વસાહતનું સ્વરાજ્ય માંગે છે. તમે માને છે કે એવું સ્વરાજ્ય મળસત્યની સાચી શોધ કરી શક નથી. અપૂર્ણ
વાથી તમે સુખી થશો?” લોકમાન્ય તિલકે દૂરંદેશી, તેજસ્વી અને ડૉ. રમણલાલ ચી. શાહ
સાચો જવાબ આપ્યો: “ના, સુખી તે આજે છીએ; પણ એવું સુખ મહાપ્રસ્થાનના પથ ઉપર
અમને જોઈતું નથી. આજે અમને કશી ચિંતા નથી. આરામમાં છીએ. ' ' આ મથાળાની લેખમાળીના આજ સુધીમાં ૬ હપ્તા પ્રબુદ્ધ
ભારતનું રક્ષણ તમે કરે છે. રાજ્ય તમે ચલાવે છે. અમને એથી જીવનમાં (ક્રમશ:) પ્રગટ થયા છે. આ અને આવતા અંકમાં તુલશી શ્યામ ખાતે યોજાયેલી સાધના શિબિરને લગતું વર્ણન પ્રગટ થનાર
હૈયાબળતરા નથી. સ્વરાજ્ય મળશે ત્યારે અમારા દુ:ખને પ્રારંભ હોઈને ઉપર જણાવેલ લેખમાળાનાં હવે પછીના હફતાઓ એપ્રિલ થશે, પણ એમાં જ અમે રાચીશું. વિદને આવશે એમને પહોંચી માસની પહેલી તારીખને અંકથી ક્રમશ: પ્રગટ કરવામાં આવશે. વળવામાં અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલ કરીશું તે સુધારતાં રાધા
-તંત્રી : પ્રબુદ્ધ જીવન રતાં જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.”
તે નિરર્થક ચાલ્યું ગયું ત્યારથી તેની ગણતરી થતાં સુધી તે
રજીસ્ટ્રેશન ઑફ ચૂસપેપર્સ (સેલ) રૂલ્સ
૧૯૫૬ના અન્વયે પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિસ્થળ : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. " ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સેળમી તારીખે. ૩. મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. ' કયા દેશના : ભારતીય
ઠેકાણું : ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. ' પ્રકાશકનું નામ છે કયા દેશના કે ઉપર મુજબ ઠેકાણું તંત્રીનું નામ ) ક્યા દેશના ઉપર મુજબ
લોકમાન્યને એમના સાથીઓમાંથી કોકે પૂછેલું:“બળવંતરાવ! સ્વરાજ્ય આવશે ત્યારે તમે કયા ખાતાના મંત્રી–મિનીસ્ટર-થશો?” કસાણું મે કરી લેક્ઝાન્ય જવાબ આપ્યો: “ના રે, એ ગંદા કામમાં કોણ ઊતરે? તમે માને છે કે રાજદ્વારી વાતેમાં મને રસ છે? હું તે સ્વરાજ્ય થયે ગણિતને અધ્યાપક થઈશ. થીઅરી ઓફ નંબર્સમાં મારે ઘણું સંશોધન કરવાનું છે, આ તો ભારતમાતા પરદામાં રીબાય છે, તે એના કપાળ પરની કાળી ટીલી ભૂંસી નાખવી છે. એટલા માટે આ રાજદ્વારી ગંદવાડમાં હું ઊતર્યો છું.”
* મકાસાહેબ કાલેલકર ખરે અર્થ કયો સમજે? शहीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेवरे।
औषधं जान्हवीतोयं, वैद्यो नारायणो हरिः॥ આને સામાન્ય અર્થ આ મુજબ કરવામાં આવે છે: શરીર જ્યારે જર્જરિત થાય અને દેહ જ્યારે વ્યાધિગ્રસ્ત થાય ત્યારે ગંગાજળ એ જ ઔષધ છે અને નારાયણ–હરિ એ જ વૈદ્ય છે.
પણ શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પોતાના એક લેખમાં આ કને નીચે મુજબ અર્થ કરે છે: “શરીર જ્યારે ઘરડું, દુબળું, ઢીલું થઈ જાય, દેહ રોગો વડે ઘેરાઈ જાય ત્યારે દવા એ જ એના માટે ગંગાજળની ગરજ સારે છે અને ડોક્ટર, એ જ એના સાક્ષાત ભગવાન બની જાય છે.”
* .
ઠેકાણ
સામયિકના
1 શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, માલિકનું
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. નામ
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂં છું કે, ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બબર છે. તા. ૧-૩-૬૬
પરમાનંદ કુંવરજી કાપડિયા-તંત્રી.