________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૬૬ જળવાઈ રહી છે. પોતાના પ્રતિનિધિએ ચૂંટવાની તેમજ તેમને ફેંકી દેવાની સ્વતંત્રતા તેઓ ભેગવતા રહ્યા છે અને આ બંને
રાષ્ટ્રીય રાજકારણ પ્રકારની સ્વતંત્રતા તેમણે પૂર્ણ રૂપમાં દાખવી છે, અભિવ્યકતા (શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૯-૨-૬૬ કરી છે.
શનિવારના રોજ સંધના કાર્યાલયમાં રાષ્ટ્રીય રાજકારણ ઉપર શ્રી નહેર અને શાસ્ત્રીની નેતાગીરી નીચે તેમણે લોકશાહી માર્ગ
ચીમનલાલ ચકુભાઈ શાહે વ્યાખ્યાન આપ્યું હતું, અને તેમાં તાશ્કેદ ભારે પ્રયત્નથી વિકસાવ્યો છે. આ માર્ગ તત્કાલ ઘણે ભાગ માગી લે
મંત્રણાઓ, પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીનું અણકણું અવસાન, છે, પણ લાંબે ગાળે સારા પ્રમાણમાં લાભદાયી નીવડે છે. પણ, એ
તેમના સ્થાને થયેલી ઈન્દિરા ગાંધીની ચૂંટણી અને જયપુર કેંગ્રેસસર્વથી વિશેષ, પ્રધાન મંત્રી શાસ્ત્રીએ એક અદ્ભુત ધૃતિનાં આપણને
આટલા મુદ્દાઓ ઉપર વિવરણ કર્યું હતું. તેમના વ્યાખ્યાનો ટૂંકો સાર દર્શન કરાવ્યા છે. યુદ્ધ વખતે આપણ સર્વ પાસેથી અપેક્ષિત હોય
નીચે મુજબ છે. – તંત્રી) તે કરતાં પણ વધારે મહત્ત્વ ધરાવતી વૃતિનાં તેમણે આપણને દર્શન કરાવ્યાં છે અને એ છે પ્રતિપક્ષ સાથે સુલેહ શાંતિ કરવાની વૃતિ.
ગયા જાન્યુઆરી માસની છઠ્ઠી તારીખે આપણે આ સ્થાને મળ્યા તાäદથી મળેલી છેલ્લી છબીઓ મારા ચિત્તને હલાવી નાખે
હતા અને મેં વચગાળાના રાષ્ટ્રીય તેમ જ આંતર રાષ્ટ્રીય રાજકારણની છે, મારામાં અભૂતપૂર્વ સંવેદને પેદા કરે છે. તેઓ એક સજજન
આલોચના કરી હતી. એ વખતે તાત્કંદ ખાતે આપણા પ્રધાનમંત્રી લાલપુરુષ હતા જેમણે એક મહાન કાર્ય સિદ્ધ કર્યું હતું અને તે વિષે
બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ જનાબ અયુબખાન સંતોષ આત્મગૌરવ દાખવવામાં તેમણે કોઈ સંકોચ અનુભવ્યો નહોતો. ' વચ્ચે મંત્રણાઓ ચાલતી હતી. તે ઘટનાને આજે દોઢ મહિનો થયો. એ અકયું લાગે છે કે આ માનવી–આટલે બધો જીવંત માનવી- ' આ દોઢ મહિના દરમિયાન એટલી બધી ઘટનાઓ એક પછી એક વસ્તુત: પોતાના મૃત્યની આટલો બધો સમીપ હતો.
બનતી ગઈ છે કે તે ઘટનાઓને આટલા ટૂંકા સમયના ગાળામાં જો તેઓ જીવ્યા હોત તો, શાસ્ત્રીજી આ શહેરમાં થોડા દિવસ ક૯૫ના વડે પણ સમાવવી મુશ્કેલ છે. બાદ આવ્યા હોત અને પ્રેસિડેન્ટ જોન્સન સાથે અને અન્ય
સવ. લાલબહાદુર ક્ષાસ્ત્રી સરકારી અધિકારીઓ સાથે વાટાઘાટો કરતા હોત. આપણી વચ્ચેથી આવો એક વિનમ્ર, ભલે, દીન માનવી ચાલ્યા જાય તે અંગે આઘાત
તાશ્કેદ મંત્રણાઓ વિશે કાંઈ કહું તે પહેલાં તા. ૧૧-૧-૬૬ ના અને વેદના સિવાય આપણા દિલમાં બીજી કઈ લાગણીઓ હોઈ શકે?
રોજ નીપજેલા લાલ બહાદુર શાસ્ત્રીના એકાએક અવસાન વિષે | મારા પૂરનું કહું તે તેમના આ પ્રકારના મૃત્યુનો વિચાર કરતાં થોડે ઉલ્લેખ કરી લઉં. જેમ જેમ તેમને હું વિચાર કરું છું અને આપણું જીવન કેટલું ક્ષણભંગુર છે તે મને ફરી ફરીને યાદ આવ્યા તેમની પ્રધાનમંત્રી તરીકેની દોઢ વર્ષની કારકીર્દિનો ખ્યાલ કરું છું
તેમ તેમ તેમના આમ એકાએક જવાથી કેટલી મોટી અને ન પુરાયા અને એમ છતાં પણ, જે લોકો એમ વિચારે છે કે આ દુનિયા
એવી આપણને ખેટ પડી છે તેની વાસ્તવિકતાને ખ્યાલ આવે છે માત્ર અંધ અને અચેતન બળ વડે ધકેલાઈ રહી છે અને કોઈ એક વ્યકિત - પછી તે ભલેને ગમે તેટલી મહાન અને મહામના હોય તો
અને અંતર ઊંડી ગમગીનીથી છવાઈ જાય છે. તેમના વ્યકિતત્વનું પાણ-તેમાં તે કશે પણ તફાવતે કરી શકતી નથી–આવા લોકોનો હું મૂલ્યાંકન કરું તે કરતાં યુનાઈટેડ સ્ટેટ્સના ઉપપ્રમુખ શ્રી હ્યુબર્ટ ખ્યાલ બરોબર નથી એમ મને સ્પષ્ટપણે દિસે છે.
હંફરીએ લાલબહાદુર શાસ્ત્રીના માનમાં વૈશિંગ્ટન ખાતે જાયેલી કારણ કે આ વિનય માનવીના અસ્તિત્વથી પિતાના લોકોના મેમોરિયલ સર્વિસ પ્રસંગે આપેલી અંજલિને ઉલ્લેખ કરું તે વધારે જીવન અંગે તેમ જ આખરે દુનિયામાં શાંતિ સ્થાપવા અંગે ભારે
યોગ્ય લાગે છે. કારણ કે આટલી બધી ભાવભરી–સંવેદનપૂર્ણ-- મહત્ત્વનો તફાવત પડયો છે.
અંજલિ હજુ સુધી લાલ બહાદુર શાસ્ત્રીને અન્ય કોઈ વ્યકિતએ આપી આખરે, મને મારી અંદર નિશ્ચિતપણે ભાસે છે કે આ દુનિયામાં આપણે બધા માનવીઓ આપણી વચ્ચે અંદર અંદર ગમે
નથી. આ અંજલિને પરમાનંદભાઈ અનુવાદ કરવાના છે અને તેવી કાલ્પનિક સીમાઓ રચીએ અને રેખાઓ દોરીએ તો તે અનુવાદ પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ થવાને છે. એટલે પણભાઈઓ છીએ, બંધુએ છીએ.
તેનો વિસ્તારથી ઉલ્લેખ નહિ કરું. તે વિષે એક બે બાબતે જ લાલબહાદુર શાસ્ત્રી, જો માનવ જાતના બંધુ નહિ તે, બીજું જણાવીશ. રવીન્દ્રનાથ ટાગેરે એક કાવ્ય લખ્યું છે અને તેમાં જણાવ્યું શું હતા?
છે કે પ્રખર તપતો અને પ્રકાશ આપતા સૂર્ય આથમે છે અને સર્વત્ર અને જે માનવ જાતના કલ્યાણ માટે નહિ તે બીજા શેના
ગાઢ અંધકાર ફેલાઈ જાય છે અને હવે શું થશે એમ સૌ ચિતા ભરી માટે તેઓ મૃત્યુ પામ્યા હતા?
નજરે એકમેક સામું જુએ છે એવામાં એક માટીનું કોડિયું બોલી એવા લોકો છે કે જેઓ ઈતિહાસમાંથી અંધકારભર્યું ચિત્ર ઉપસાવે છે અને જેઓ ચાલુ માનવજાતની નાબુદીની અને માથે
ઊઠે છે કે “મને પ્રગટાવે અને આખા પ્રદેશને મારા પ્રકાશથી અજઝઝુમતા સર્વનાશની આગાહી કર્યા કરે છે.
વાળી દઈશ.” આમ જણાવીને હ્યુબર્ટ હંફરીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેઓ સાચા હોય એમ પણ બને. કારણ કે પિતાને નાબૂદ જવાહરલાલના ઝળહળતા સૂર્યના આથમવા પછી વ્યાપેલા અંધકારને કરવાની અને પિતાનાં સર્વ સર્જનને નાશ કરવાની સાધનસામગ્રી વિદારતા માટીના કોડિયા સાથે An earthen lamp in an આજના માનવીએ જરૂર હસ્તગત કરી છે.
hour of destiny સાથે સરખાવ્યા છે. લાલબહાદુર વિશે છે પણ મને પિતાને લાગે છે કે આ રીતે વિચારવાવાળા ખેટા છે.
આથી વધારે ભવ્ય કલ્પના બીજી શું હોઈ શકે? વિશેષ વિગતો કારણ કે તેમને ખોટા પુરવાર કરવા માટે, આપણી વચ્ચે, શાસ્ત્રી જેવા
પરમાનંદભાઈના અનુવાદમાંથી જોઈ લેશે. માનવીઓ અવતરે છે, જેઓ એવી શ્રદ્ધા ધરાવે છે કે આ સિવાય બીજાં કશું જ ન બને એમ માની લેવાને કોઈ કારણ નથી અને જે
તાન્કંદ મંત્રાણા માને છે કે જ્યારે માનવીઓ અન્ય માટે પોતાના જીવનનું સમર્પણ હવે તાશ્કેદ મંત્રણા વિશે. એ દિવસોમાં લગભગ છેલ્લા દિવસ કરવાને તૈયાર થાય છે ત્યારે માણસની સ્વતંત્ર ચેતના માણસ જાતને સુધી આવતા સમાચાર આપણને એક જ અનુમાન ઉપર લઈ જરૂર બચાવી શકે છે, ઉગારી શકે છે.
જતા હતા કે આ મંત્રણા ભાંગી પડવાની અને જ્યાં હતા તે જ સ્થિતિ, શાસ્ત્રીનું માટીનું કોડિયું વાસ્તવિક અર્થમાં ઓલવાઈ ગયું છે,
ઉપર આપણે પાછા આવવાના. પણ જાન્યુઆરીની ૧૦ મી તારીખે પણ મને શ્રદ્ધા છે કે તેઓ જેવા હતા તે કારણે તેમ જ તેઓ જેવી રીતે જીવ્યા અને મરણ પામ્યા તે કારણે આપણા બધાના દિલમાં
એટલે વસ્તુત: આપણે ત્યાં તે ૧૧ મી તારીખે આ મંત્રણાઓ સફળ તે કોડિયું વધારે તેજસ્વીપણે સદાને માટે પ્રજજવલિત રહેશે. થયાના અને બન્ને દેશો વચ્ચે સુલેહ શાંતિ સ્થાપિત થાય એવા કરારો અનુવાદક:
મૂળ અંગ્રેજી: થયાના સમાચાર આવ્યા. આ એક ચમત્કાર જ બન્યો છે અને તેને પરમાનંદ
હJબર્ટ એચ. હંફરી યશ જેટલે લાલ બહાદુર શાસ્ત્રીના ફાળે જાય છે તેટલે જ યશ