SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MR. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ = પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૭ ; અંક ૨૧ - - - - - - - મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૬, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા શ૬ “કટેકટીની પળે પ્રગટેલું માટીનું કેડિયું:” એક “An Earthen Lamp in an Hour of Destiny? (યુનાઈટેડ સ્ટેટ્સના ઉપ-પ્રમુખ શ્રી હ્યુબર્ટ એચ. હું ફરીએ પ્રધાનમંત્રીના પદ ઉપર આવ્યા બાદ તરતમાં જ તેમણે ભારતના મહા અમાત્ય સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીના માનમાં ગયા પોતાના સાથી મંત્રીઓને જણાવ્યું હતું કે સામાન્ય માનવીની જીવનજાન્યુઆરી માસની ૨૮મી તારીખે વૈશિગ્ટન ખાતે યોજવામાં આવેલી જરૂરિયાત અન્ન, આશ્રયસ્થાન, વૈદકીય રાહત અને રોજગારી– ‘મેગેરિયલ સર્વિસ” દરમિયાન કરેલા મનનીય પ્રવચનને નીચે આ બાબતો જ રાષ્ટ્ર માટે પ્રથમ વિચારણા માગે છે. અનુવાદ આપવામાં આવે છે -તંત્રી) નાની ઉંમરે તેમણે એવી ગરીબી ભેગવી હતી કે હોડીનું ભાડું આજથી બરાબર સોળ દિવસ પહેલાં, પ્રમુખ જોન્સનની ચૂકવવા પૂરતા પૈસાના અભાવે, પેતાની ચોપડીઓ માથા ઉપર પટ્ટાથી ઈચ્છાને માન આપીને, અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિ- બાંધીને તેઓ ગંગા તરીને ઘણી વાર નિશાળે પહોંચતા હતા અને મંડળને ન્યુ દિલ્હી ખાતે પવિત્ર યમુના નદીના કિનારે લઈ જવાની જ્ઞાન માટે વિદ્રત્તા માટે તેમને એટલે બધે આદર હતો કે તેમને ખેદજનક જવાબદારી વહન કરવાનું મારા ભાગે આવ્યું હતું. પ્રધાન શાસ્ત્રીની જે પદવી મળી હતી તે નામથી જ તેઓ ત્યાર બાદ સર્વત્ર મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અંગેની અંતિમ ક્રિયાઓમાં ભાગ લેવા ઓળખવા લાગ્યા હતા. માટે ત્યાં એકઠા થયેલા લાખો લોકોમાં હું આ રીતે જોડાયો હતો. ગાંધી, નહેરુ અને કેંગ્રેસ પક્ષ સાથે ભારતની આઝાદી પ્રાપ્ત આજે આ સ્થળે આપણે એટલા માટે એકઠા થયા છીએ કે કરવા માટે તેમણે ભાષણ કર્યો, કામ કર્યું અને સહન કર્યું હતું, અને જેઓ ભારત જેટલે દૂર લાંબે પ્રવાસ ખેડી શકે તેમ નહોતું તે આ મહાન ધર્મકાર્ય માટે કુલ સાત વર્ષને તેમણે જેલવાસ ભોગવ્યો અહિ ઉપસ્થિત થઈને તેમને કાંઈક યોગ્ય અંજલિ આપી શકે. હતા. આઝાઠી જંગમાં આ તેમને ભારે મહત્ત્વપૂર્ણ ફાળે હતે. આ અંજલિપ્રદાન પ્રસંગે, તેમના સ્થાન ઉપર આવેલા, પોતાના ઉત્તર પ્રદેશમાં તેમ જ કેન્દ્રમાં એક પછી એક નવી સુવિખ્યાત શ્રીમતી ઈન્દિરા ગાંધીને, જે ગુણ વડે લાલ બહાદુર નવી જવાબદારીઓ ધારણ કરતા અને એ રીતે આગળ ને આગળ શાસ્ત્રી પોતાની મહાને જવાબદારીઓને પહોંચી વળવામાં સમર્થ વધતા જતા જેમણે તેમને જોયા છે તેમની નજરમાં આટીઘૂંટીને નિવડયા હતા તે તાકાત, સુદ્રઢ નિશ્ચયશકિત અને નિરાડંબર નિષ્ઠા પ્રાપ્ત મધ્યમ માર્ગ કાઢતાં, વિકટ પરિસ્થિતિને પોતાની આગવી સૂઝ થાય એવી શુભેચ્છા આપણે જરૂર પ્રગટ કરીએ ! વડે પહોંચી વળતા અને જરૂર પડે ત્યાં બાંધછોડ કરીને આગળ ભારતના એક દષ્ટિસંપન્ન નિરીક્ષકે પ્રધાન મંત્રી શાસ્ત્રીને ચાલતા એવા એક પ્રજ્ઞાસંપન્ન પુરુષ તરીકે તેઓ તરી આવ્યા હતા. ‘an earthen lamp in an hour of destiny.' 'oula-il કારણ કે શાસ્ત્રી સ્વભાવથી અને આત્મપ્રતીતિથી લોકશાહીને અંધકાર ભરી કટોકટીની પળે પ્રકાશ પૂરો પાડતા કોડિયાના દીવા’–સાથે વરેલા હતા અને કોઈ પણ કદમ ઉઠાવતા પહેલાં સૌ કોઈના અભિસરખામણી કરી છે. પ્રાયોને લાભ ઉઠાવવા તેઓ સદા આતુર રહેતા. તે સહિષ્ણુ હતા, તેમણે મહાન હિંદુ કવિ રવીન્દ્રનાથ ટાગેરમાંથી આ ઉપમા ઉદાર હતા અને દરેક વસ્તુ યા વિષયને ઊંડાણથી સમજવા માટે તેઓ શોધી કાઢી છે. તેમના એક કાવ્યમાં, જ્યારે સૂર્ય આથમે છે અને તત્પર રહેતા હતા. ચેતરફ અંધકાર વ્યાપી વળે છે અને હવે શું થશે એમ સૌ કોઈ પૂછે છે તેમનામાં અક્ષુબ્ધ પ્રતિભા હતી, પોતાનામાં પૂરો વિશ્વાસ હતો ત્યારે બધાં મૌન ધારણ કરી બેસે છે, પણ એટલામાં એક માટીનું અને વિચારપૂર્વકના આશાવાદી હતા, જેને લીધે વિકટમાં વિકટ ઘડિકોડિયું ધીમે રહીને બોલે છે: “મને પ્રગટાવ! મારાથી થશે એટલું એમાં પણ પોતાના માર્ગે તેઓ સ્વસ્થપણે આગળ વધી શકતા હતા. હું જરૂર કરી છૂટીશ.” માનવીના મનના અને ચેતનાના આ સર્વ ગુણની તેમને પૂરી જ્યારે પ્રધાનમંત્રી નહેરુને ઝળહળતો સૂર્ય સદાને માટે અસ્ત જરૂર હતી. કારણ કે આપણે કે જે પ્રમાણમાં ઘણી વધારે સુખ પામ્ય, ત્યારે એ અસાધારણ આફતની ઘડિએ લાલબહાદુર શાસ્ત્રી, સગવડો અને સલામતીભર્યું જીવન જીવી રહ્યા છીએ તેમને, આ પિતાના પ્રજાજને માટે માર્ગ અજવાળવાની દિશાએ પિતાથી શકય માનવી અને તેની પ્રજાને જે બેજા વહન કરવાના છે તેને ખ્યાલ તેટલું બધું કરી છૂટયા હતા. પણ આવા શકય નથી. * તેઓ કશા પણ આડંબર વિનાના એક વિનમ્ર માનવી હતા; એ એવા બેજાઓ હતા કે જેનું પરિણામ, બીજા દેશે અને તેઓ જનસમુદાયના એ અંગ હતા કે જેણે ભારતના લાખો મનુષ્યની બીજા પ્રકારની નેતાગીરી નીચે, લેકશાહીના વિસર્જનમાં જ આવ્યું. ગરીબી જોગવી હતી અને એક ક્ષણ માટે પણ પિતાનાં પ્રજાજને હોય. એમ છતાં આ બધાં વર્ષો દરમિયાન ભારતમાં વિચાર, વાણી સાથે આ સંપર્ક જેણે ગુમાવ્યો ન હતો. અને પત્રકારત્વને લગતી પાયાની સ્વતંત્રતા આજ સુધી એક સરખી
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy